Read online and share with your friends

શ્રીરામકૃષ્ણ જ્યોત : સપ્ટેમ્બર ૨૦૨૨

Read Articles

  • 🪔 મંગલાચરણ

    મંગલાચરણ

    ✍🏻 સંકલન

    अनेजदेकं मनसो जवीयो नैनद्देवा आप्नुवन् पूर्वमर्षत्‌। तद्धावतोऽन्यानत्येति तिष्ठत् तस्मिन्नपो मातरिश्वा दधाति॥ तत् एकम् अनेजत् मनसः जवीयः देवाः एनत् न आप्नुवन् यस्मात् पूर्वं अर्षत्। तत् तिष्ठत्[...]

  • 🪔 સંપાદકની કલમે

    સ્નેહ અને સૃજનશીલતા

    ✍🏻 સ્વામી કૃષ્ણસખાનંદ

    વિદ્યા માનવસમાજનો પાયો છે. એક સમય હતો, ભારત મા સરસ્વતીની ભૂમિ હતી. દર્શન, યોગ, અધ્યાત્મ, અર્થશાસ્ત્ર, ધનુર્વેદ, આયુર્વેદ, ખગોળવિજ્ઞાન, ગણિત, ભાષા, સાહિત્ય, કલા, વગેરે ક્ષેત્રોમાં[...]

  • 🪔 શ્રીરામકૃષ્ણ કથામૃત

    ભગવાન બે વાતે હસે...

    ✍🏻 શ્રી ‘મ’

    ઈશ્વરને પ્રાપ્ત કરવા સારુ જ પુસ્તક વાંચવાનાં શ્રીરામકૃષ્ણ: એકલી પંડિતાઈમાં કાંઈ નહિ. ઈશ્વરને જાણવા સારુ, તેને પ્રાપ્ત કરવાના ઉપાય સારુ જ પુસ્તક વાંચવાનાં. એક સાધુને[...]

  • 🪔 રામકૃષ્ણપ્રસંગ

    દિવ્યશક્તિ પ્રયોગ સંબંધે સાવચેતી

    ✍🏻 સ્વામી સારદાનંદ

    (શ્રીરામકૃષ્ણદેવ ભક્તોને દિવ્યશક્તિઓનો પ્રયોગ કરવા વિશે કેવી રીતે સાવચેત કરતા તેનું આ વર્ણન સ્વામી સારદાનંદે ‘શ્રીરામકૃષ્ણ લીલાપ્રસંગ’ પુસ્તકમાં કર્યું છે. - સં.) ભગવાનની શક્તિવિશેષનો સાક્ષાત્[...]

  • 🪔 માતૃપ્રસંગ

    જયરામવાટીમાં દીક્ષા ગ્રહણ

    ✍🏻 સ્વામી અપૂર્વાનંદ

    (‘શ્રીશ્રીમાયેર પદપ્રાંતે’ (ભાગ-1) પુસ્તકમાંથી આ લેખ સંકલિત કરવામાં આવ્યો છે. -સં.) ઓગસ્ટ 1919, રામકૃષ્ણ મિશન દ્વારા બાંકુડા જિલ્લામાં દુષ્કાળ-પીડિતો માટે રાહતકાર્ય ચાલી રહ્યુંં હતું.[...]

  • 🪔 પાર્ષદપ્રસંગ

    શ્રીરામકૃષ્ણદેવનું ઉગ્ર સ્વરૂપ

    ✍🏻 સ્વામી અખંડાનંદ

    (19 સપ્ટેમ્બરના રોજ સ્વામી અખંડાનંદજીની જન્મતિથિ ઉપલક્ષે અખંડાનંદજીએ લખેલ બંગાળી પુસ્તક ‘સ્મૃતિકથા’માંથી આ લેખ સંકલિત કરવામાં આવ્યો છે. ઠાકુર દક્ષિણેશ્વર કાલીમંદિરમાં રહેતા ત્યારે મંદિરપ્રાંગણ સ્વર્ગ[...]

  • 🪔 પત્રો

    સંસ્કૃત સાહિત્યની મહત્તા

    ✍🏻 સ્વામી અભેદાનંદ

    (19 સપ્ટેમ્બરના રોજ સ્વામી અભેદાનંદજીની તિથિપૂજા ઉપલક્ષ્યે રામકૃષ્ણ મિશન, બેલુર મઠ દ્વારા પ્રકાશિત પુસ્તક ‘Swami Abhedananda Reader’માંથી અભેદાનંદજી દ્વારા લિખિત બે પત્રો અહીં પ્રસ્તુત છે.[...]

  • 🪔 વિવેકપ્રસંગ

    ધન્ય એ ત્રણ ભગિનીઓ

    ✍🏻 સ્વામી કૃષ્ણસખાનંદ

    (સ્વામી વિવેકાનંદે જૂન, 1899 થી નવેમ્બર, 1900ની દ્વિતીય વિદેશયાત્રા દરમિયાન અમેરિકાના પશ્ચિમી રાજ્ય કેલિફોર્નિયામાં વેદાંત પ્રચારની શરૂઆત કરી હતી. કેલિફોર્નિયા સ્થિત ત્રણ મીડ ભગિનીઓ—મિસિસ વાઈકોફ,[...]

  • 🪔 બાળ ઉદ્યાન

    શ્રીશંકરાચાર્ય

    ✍🏻 સ્વામી રાઘવેશાનંદ

    વારાણસીમાં એ દિવસોમાં ભારતના વિભિન્ન ભાગોમાંથી વિદ્યાર્થીઓ ઉચ્ચ શિક્ષણ માટે વારાણસી આવતા હતા. ગુરુદેવની આજ્ઞા લઈને વિંધ્ય પર્વત પાર કરીને શંકર ભોળાનાથની નગરી કાશી પહોંચ્યા.[...]

  • 🪔 જ્ઞાન-ગમ્મત

    વિવેકાનંદ ક્રોસવર્ડ – સપ્ટેમ્બર 2022

    ✍🏻

    ‘શાંતિ પ્રાપ્તિના ઉપાયો’ શ્રીમા શારદાદેવીની પુસ્તિકામાંથી આ ક્રોસવર્ડ બનાવવામાં આવ્યું છે. આ પુસ્તિકા આપ ઓનલાઈન નિ:શુલ્ક વાંચી શકો છો: vivekananda.live/eshop/free-ebooks/ 30 સપ્ટેમ્બર પહેલાં જો તમે[...]

  • 🪔 અધ્યાત્મ

    યોગ અને વિયોગ

    ✍🏻 સ્વામી ભજનાનંદ

      યોગ અને વિયોગ આચાર્ય શંકર કહે છે: ‘ખરેખર તો વિયોગ જ યોગ છે. કારણ કે એ અવસ્થામાં યોગી બધી જ તકલીફોથી મુક્ત થઈ જાય[...]

  • 🪔 યાત્રા સંસ્મરણ

    ‘બોલ બમ’ની યાત્રા

    ✍🏻 સ્વામી નિખિલેશ્વરાનંદ

    મંદિરમાં જઈને જોયું, ફરી પાછો એટલો જ અપાર જનસમૂહ. મંદિરમાં પ્રવેશ કરવા માટે પૂર્વીય દ્વાર પર જમણી-ડાબી બાજુએ બે લાંબી લાઇનોમાં દર્શનાર્થીઓ ઊભા હતા. કેટલાક[...]

  • 🪔 સાહિત્ય

    શ્રીરામકૃષ્ણ-વિવેકાનંદ વિચારધારા અને સાંઈ મકરન્દ

    ✍🏻 વિમલભાઈ વ. દવે

    (વિમલ વ. દવે મકરંદભાઈના ભત્રીજા તથા મકરંદભાઈ અને જાણીતાં સાહિત્યકાર કુન્દનિકા કાપડીઆ દ્વારા સંસ્થાપિત ‘નંદિગ્રામ’ આશ્રમના ટ્રસ્ટી છે. શ્રીરામકૃષ્ણદેવ તેમજ સ્વામીજીના સાહિત્યનો તથા વેદાંતમાં એમનો [...]

  • 🪔 અધ્યાત્મ

    ઈશ્વરને મેળવવા માટેના સતત પ્રયાસ

    ✍🏻 સ્વામી માધવાનંદ

      એક વખત સ્વામી વિવેકાનંદે સ્વામી તુરીયાનંદને કહ્યું, ‘શું ઈશ્વર શાકભાજી જેવા છે કે તેમને કોઈ વસ્તુના બદલે ખરીદી શકાય?’ શું તમે ઈશ્વરને ખરીદી શકો[...]

  • 🪔 નર્મદા પરિક્રમા

    નર્મદામહિમા અને પરિક્રમાના અનુભવો

    ✍🏻 એક સંન્યાસી

    એક વાર બપોરના સમયે સંન્યાસી શાકભાજી સમારતા હતા, ત્યારે એક ત્યાગી મહાત્માએ આવીને કહ્યું, ‘આપને કોઈ મળવા આવ્યું છે.’ બહાર આવીને સંન્યાસીએ જોયું, તો વડોદરા[...]

  • 🪔 પ્રાસંગિક

    સેવા પરમો ધર્મ

    ✍🏻 શ્રી નરેન્દ્ર મોદી

     (પોરબંદરમાં રામકૃષ્ણ મિશન દ્વારા 2001ના ભૂકંપમાં ક્ષતિગ્રસ્ત પુનઃનિર્મિત શાળાના લોકાર્પણ પ્રસંગે, ગુજરાત રાજ્યના તત્કાલીન  મુખ્યમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ આપેલા પ્રાસંગિક વક્તવ્ય. - સં.) આપણે ત્યાં[...]

  • 🪔 સમાચાર દર્શન

    ગુજરાતમાં શ્રીરામકૃષ્ણ ભાવધારા

    ✍🏻

    (ભાવપ્રચાર કેન્દ્રની પ્રવૃત્તિનો અહેવાલ અહીં આપવા માટે એક કે બે સારી ક્વોલીટીના ફોટા અને ત્રણ-ચાર લાઈનમાં સુસ્પષ્ટ લખાણ સહિત પ્રત્યેક મહિનાની 15 તારીખ પહેલાં srkjyot@gmail.com[...]