Read online and share with your friends

શ્રીરામકૃષ્ણ જ્યોત : ઓગસ્ટ ૨૦૧૮

Read Articles

  • 🪔 દિવ્યવાણી

    વિવેકચૂડામણિ

    ✍🏻 શ્રી આદિશંકરાચાર્ય

    ब्रह्मानन्दरसानुभूतिकलितैः पूतैः सुशितैर्युतै- र्युष्मद्वाक्कलशोज्झितैः श्रुतिसुखैर्वाक्यामृतैः सेचय । संतप्तं भवतापदावदहनज्वालाभिरेनं प्रभो, धन्यास्ते भवदीक्षणक्षणगतेः पात्रीकृताः स्वीकृताः ।।39।। હે પ્રભુ, સંસારતાપના દાવાગ્નિની જ્વાલાઓથી તપ્ત એવા મને પોતાના બ્રહ્માનંદરસની[...]

  • 🪔 વિવેકવાણી

    સાચો દેશપ્રેમ કેળવીએ

    ✍🏻 સ્વામી વિવેકાનંદ

    બધા લોકો દેશપ્રેમની વાતો કરે છે. હું પણ દેશપ્રેમમાં માનું છું; અને મારી પાસે પણ મારો પોતાનો દેશપ્રેમનો આદર્શ છે. મહાન સિદ્ધિઓને માટે ત્રણ વસ્તુઓની[...]

  • 🪔 સંપાદકીય

    ભારતવર્ષને પ્રેમ કરો

    ✍🏻 સ્વામી નિખિલેશ્વરાનંદ

    સ્વાધીનતા સંગ્રામીઓના પ્રેરણાસ્રોત આપણા દેશના સ્વાધીનતા-સંગ્રામના મોટાભાગના નેતાઓના, ક્રાંતિકારીઓના મૂળ પ્રેરણાસ્રોત હતા સ્વામી વિવેકાનંદ. ભારતના પ્રથમ ગવર્નર જનરલ ચક્રવર્તી શ્રી રાજગોપાલાચાર્યે તો ત્યાં સુધી કહ્યું[...]

  • 🪔 શાસ્ત્ર

    શ્રીમદ્ ભગવદ્ ગીતા

    ✍🏻 સ્વામી રંગનાથાનંદ

    ઓગણીસમી સદીના આરંભમાં, શ્રીરામકૃષ્ણના પિતા ક્ષુદિરામ ચેટરજીના ગામના જમીનદારે એમને પોતાની તરફેણમાં કોર્ટમાં ખોટી જુબાની આપવા કહ્યું. એમણે જવાબ આપ્યો, ‘માફ કરજો, મારાથી એમ નહીં[...]

  • 🪔 ધ્યાન

    ધ્યાન અને આધ્યાત્મિક જીવન

    ✍🏻 સ્વામી યતીશ્વરાનંદ

    કર્તવ્યનું દ્વંદ્વ મોટે ભાગે આપણને એવું લાગે છે કે આપણું અમુક કર્તવ્ય છે, પરંતુ તે આપણી શક્તિની બહારનું છે, તે આપણા માટે ઘણું મહાન છે.[...]

  • 🪔 ચિંતન

    યુવાનો સાથે મારો વાર્તાલાપ

    ✍🏻 ડૉ. એ.પી.જે. અબ્દુલ કલામ

    જ્યારે હું કોલેજમાં ભણતો હતો ત્યારે મને બે મહત્ત્વની બાબતોનો ઉપદેશ મળ્યો હતો. એક તો શ્રીરામકૃષ્ણનો એ ઉપદેશ કે જેમ તેલ વગર દીવો પ્રગટતો નથી,[...]

  • 🪔 ચિંતન

    ક્રોધ પર વિજય

    ✍🏻 સ્વામી બુધાનંદ

    સ્વામી વિવેકાનંદ પોતાના ‘રાજયોગ’માં કહે છે : જે ચિત્તવૃત્તિઓ સ્થૂળ છે, તેમને આપણે સમજીને અનુભવી શકીએ; તેમના પર કાબૂ વધુ સહેલાઈથી મેળવી શકાય, પણ વધારે[...]

  • 🪔 અધ્યાત્મ

    શ્રીરાધાકૃષ્ણ - યુગલસ્વરૂપ

    ✍🏻 શ્રી ભાણદેવ

    રાધાકૃષ્ણ સ્ત્રીપુરુષ નથી, સામાન્ય માનવીઓની જેમ કર્મોના પરિણામ રૂપે જન્મનાર પંચમહાભૂતવાળાં દેહધારી જીવ નથી. તેઓ સાક્ષાત્ સચ્ચિદાનંદઘનસ્વરૂપ છે અને લીલાની સિદ્ધિ માટે બે રૂપોમાં પ્રગટ[...]

  • 🪔 સંસ્મરણ

    ✍🏻 એક સંન્યાસી

    त्वदंबुलीनदीनमीनदिव्यसंप्रदायकम् कलौमलोघभारहारि सर्वतीर्थनायकम् सुमत्स्यकच्छनक्रचक्रचक्रवाक् शर्मदे त्वदीयपादपंकजं नमामि देवि नर्मदे ॥ હે દેવી નર્મદે ! સુંદર માછલાં, કાચબા, મગરમચ્છો અને ચક્રવાકોને પણ સુખ આપનારાં હે દેવિ[...]

  • 🪔 ચિંતન

    વિકાસનાં સૂત્રો !

    ✍🏻 શ્રી હરેશભાઈ ધોળકિયા

    જે ભારતીયો વિદેશમાં જઈ પાછા આવે છે અને દેશની વ્યવસ્થા, વહીવટ કે પ્રજા વિશે ટીકા કરે છે. આ લોકોમાં દેશપ્રેમ નથી એમ કહીને તેમને ઉતારી[...]

  • 🪔 અધ્યાત્મ

    અરજણદાસની વાણી

    ✍🏻 શ્રી ડૉ. નિરંજન રાજ્યગુરુ

    ગુજરાતી ભાષામાં એકથી વધુ અરજણદાસ નામ ધરાવનારા સંતકવિઓ થઈ ગયા છે. જેમાં સમયની દૃષ્ટિએ પ્રથમ આવે દાસી જીવણના શિષ્ય અરજણ. એ પછી લીંબડી તાલુકાના પાદરપુર[...]

  • 🪔 પ્રેરક પ્રસંગ

    આદર્શ

    ✍🏻 શ્રી ભક્તિબહેન પરમાર

    સ્વામી વિવેકાનંદ કહે છે, ‘અહીં તહીં મોં નાખવાની ટેવ હંમેશને માટે છોડી દેવી. એક જ વિચારને પકડૉ. એ એક જ વિચારને તમારું જીવન સર્વસ્વ બનાવો...[...]

  • 🪔 વાર્તા

    સમુદ્રમંથન

    ✍🏻 શ્રીનાનાભાઈ ભટ્ટ (પ્રેષક : ભરતભાઈ ના. ભટ્ટ)

    કશ્યપને દિતિ અને અદિતિ બે સ્ત્રીઓ. દિતિના પુત્રો દૈત્યો અને અદિતિના પુત્રો દેવો. દૈત્યો ઉંમરે દેવોથી મોટા. દૈત્યોનું શરીરબળ જુએ તો દેવો ત્રાહિ-ત્રાહિ કરીને નાસી[...]

  • 🪔 પ્રાસંગિક

    રક્ષાબંધન

    ✍🏻 સંકલન

    શ્રાવણ મહિનો તહેવારનો મહિનો છે, શિવ મહિમાનો મહિનો છે. શ્રાવણમાં શિવોપાસના શ્રેષ્ઠ ગણાય છે. શિવને જલાભિષેક અને બિલ્વપત્ર મંત્રોચ્ચાર  સાથે અર્પણ કરાતાં હોય ત્યારે આપણે[...]

  • 🪔 આરોગ્ય

    પાંતા ભાત

    ✍🏻 ડૉ. પ્રીતિબહેન એચ. દવે

    તમે સવારના નાસ્તામાં શું લો છો? ભાખરી, પરોઠા, ફ્રૂટ્સ, પૌંઆ કે પછી થોડા ફેન્સી અને મોડર્ન નાસ્તાનાં નામ લઈએ તો બ્રેડ-બટર, ટોસ્ટ, ઓટ્સ, નૂડલ્સ, કોર્નફ્લેક્સ[...]

  • 🪔 આનંદબ્રહ્મ

    આનંદબ્રહ્મ

    ✍🏻 આનંદબ્રહ્મ

    પિતા : બેટા, આ લે 1500/- રૂપિયા ! પુત્ર : 1500/- રૂપિયા ! શેના ? પિતા : બેટા, જ્યારથી તેં વ્હોટ્સએપ લીધું છે ત્યારથી રાતનો[...]

  • 🪔 નારીજગત

    આધુનિક નારી માટે પ્રાચીન ભારતીય સંસ્કૃતિ

    ✍🏻 શ્રીમતી નિવેદિતા આર. ભીડે

    આજે જ્યારે આપણે મોડર્ન સ્ત્રી એમ કહીએ છીએ ત્યારે એમાં એક પ્રકારની દુર્ગંધ આવે છે. અને એ દુર્ગંધ છે નારીવાદની. જો આપણે સમગ્ર ભારતમાં જોઈએ[...]

  • 🪔 બાલ ઉદ્યાન

    શ્રીકૃષ્ણ

    ✍🏻 સ્વામી રાઘવેશાનંદ

    :: અનુવાદક :: શ્રીમનસુખભાઈ મહેતા અઘાસુરનો વધ એક દિવસ શ્રીકૃષ્ણ વનભોજન કરવાના વિચારથી સવારે વહેલા ઊઠી ગયા. બંસરીના મધુર ધ્વનિથી પોતાના સાથીઓને ઉઠાડ્યા અને શ્રીકૃષ્ણે[...]

  • 🪔 સમાચાર દર્શન

    સમાચાર દર્શન

    ✍🏻 સંકલન

      પેરેન્ટિંગ તથા કેરિયર ગાઈડન્સ સેમિનાર શ્રીરામકૃષ્ણ આશ્રમ, રાજકોટ, એ.વી.પી.ટી.આઈ., સરકારી પોલિટેકનિક, સરકારી ઇજનેરી કોલેજ અને  બી.કે.મોદી ફાર્મસી કોલેજ, રાજકોટના સંયુક્ત ઉપક્રમે તા. ૯મી જૂન,[...]