Read online and share with your friends

શ્રીરામકૃષ્ણ જ્યોત  :  ઓગસ્ટ ૨૦૧૯

Read Articles

  • 🪔 અમૃતવાણી

    આત્મજાગૃતિ પછીની અવસ્થા

    ✍🏻 શ્રીરામકૃષ્ણદેવ

    શ્રીરામકૃષ્ણ - જેમને આત્મજાગૃતિ થઈ છે, જેમને ઈશ્વર જ સત્ અને બીજું બધું અસત્, અનિત્ય, એવો બોધ થઈ ગયો છે તેમનો એક પ્રકારનો જુદો જ[...]

  • 🪔 દિવ્યવાણી

    વિવેકચૂડામણિ

    ✍🏻 શ્રી આદિશંકરાચાર્ય

    अहं ममेति प्रथितं शरीरं मोहास्पदं स्थूलमितीर्यते बुधैः । नभोनभस्वद्दहनाम्बुभूमयः सूक्ष्माणि भूतानि भवन्ति तानि ।।73।। ‘હું’ તથા ‘મારા’ રૂપે પ્રસિદ્ધ મોહના આ આશ્રયને વિદ્વાન લોકો સ્થૂળ[...]

  • 🪔 સંપાદકીય

    ટાઈમ મેનેજમેન્ટ - ૪

    ✍🏻 સ્વામી નિખિલેશ્વરાનંદ

    (ગતાંકથી આગળ) હું તમને એક ઘટના વિષે વાત કરું. અમદાવાદમાં એક છોકરી મારી પાસે આવી. તેણે મને જણાવ્યું કે તે આત્મહત્યા કરવા માગે છે. વાત[...]

  • 🪔 શાસ્ત્ર

    શ્રીમદ્ ભગવદ્ ગીતા

    ✍🏻 સ્વામી રંગનાથાનંદ

    ગતાંકથી આગળ.... ત્યાં તમે ‘महाशनः’નો અર્થ જોઈ શકો છો, તૃષ્ણાઓનો અંત નથી. એકને તૃપ્ત કરો કે બીજી દસ ઊઠવાની જ. આજે આપણે અર્થશાસ્ત્રની પરિભાષામાં એને[...]

  • 🪔 ધ્યાન

    ધ્યાન અને આધ્યાત્મિક જીવન

    ✍🏻 સ્વામી યતીશ્વરાનંદ

    ગતાંકથી આગળ.... આપણે શું કરવું જોઈએ ? આપણા આચાર્યો કહે છે, ‘દેહ અને મનથી શુદ્ધ થવાનો પ્રયત્ન કરો. પ્રસન્ન રહેવાનો પ્રયાસ કરો. થોડી ઘણી તપશ્ચર્યા[...]

  • 🪔 પ્રાસંગિક

    સૃજનશીલતા અને પ્રાણાયામ

    ✍🏻 સ્વામી કૃષ્ણસખાનંદ

    પ્રાણાયામ વિષે ઘણા ભ્રામક વિચારો આજે પ્રચલિત છે. પ્રાણને શ્વાસોચ્છ્વાસ સાથે કોઈ સંબંધ નથી. એ તો પ્રાણને સંયમમાં લાવવાનું સાધન માત્ર છે. આપણા ઋષિઓએ સાક્ષાત્કાર[...]

  • 🪔 સંસ્મરણ

    સ્વામી વિવેકાનંદ સાથે વાર્તાલાપ

    ✍🏻 શ્રી શરતચંદ્ર ચક્રવર્તી

    સ્થળ : બેલુર મઠની ભાડાની જગ્યા, ફેબ્રુઆરી ૧૮૯૮ સ્વામીજીએ આલમબજારથી નીલાંબરબાબુના બાગમાં મઠની જગ્યા ફેરવી છે. આ નવા સ્થળમાં આવવાથી તેમને ઘણો આનંદ થયો. શિષ્ય[...]

  • 🪔 સંસ્મરણ

    નર્મદામહિમા અને પરિક્રમાના અનુભવો

    ✍🏻 એક સંન્યાસી

    (ગતાંકથી આગળ) નર્મદે હર ! બ્રહ્માજીએ બ્રાહ્મણગાંવના સ્થળે તપશ્ચર્યા કરી હતી અને ત્યાં બ્રહ્મેશ્વર શિવજીની સ્થાપના કરી હતી. એ તપસ્યાનું સ્થાન હવે ગુપ્તેશ્વર તરીકે ઓળખાય[...]

  • 🪔 સંસ્મરણ

    મારી અમેરિકાની યાત્રા

    ✍🏻 સ્વામી નિખિલેશ્વરાનંદ

    થેંક્સ ગીવિંગ થર્સ્ડે : અમેરિકામાં વરસમાં એક વખત થેંક્સ ગીવિંગ ડે મનાવવામાં આવે છે. નવેમ્બર મહિનાનો ત્રીજો ગુરુવાર ‘થેંક્સ ગીવિંગ ડે’ હોય છે. તે દિવસે[...]

  • 🪔 યુવજગત

    તેં શું કર્યું ?

    ✍🏻 શ્રી મનસુખભાઈ મહેતા

    ઈ.સ. ૧૭૪૭ના પ્લાસીના યુદ્ધમાં બંગાળના નવાબનો પરાજય થયો અને ભારતમાં ઇસ્ટ ઇન્ડિયા કંપનીની સ્થાપના થઈ. એક વેપારી પેઢીએ ભારતની પ્રજામાં રહેલાં દ્વેષ, કુસંપ તેમજ રાષ્ટ્રભાવનાનો[...]

  • 🪔 સંસ્મરણ

    શ્રી ‘મ.’ દર્શન

    ✍🏻 સ્વામી નિત્યાત્માનંદ

    ગતાંકથી આગળ કથામૃતની સાધારણ જેવી આવક પણ શ્રી ઠાકુર, શ્રી શ્રીમા અને સાધુસેવામાં ખર્ચાય છે. વિશ્વવિદ્યાલયના કૃતિ-સંતાન શ્રી મ.એ પોતાનું સંપૂર્ણ જીવન શિક્ષણવ્રતમાં જ વ્યતીત[...]

  • 🪔 આરોગ્ય

    મન માનતું નથી

    ✍🏻 ડૉ. કમલ પરીખ

    વૈજ્ઞાનિકોને પ્રથમવાર વિચાર આવેલો કે તત્કાલ નાશવંત બને તેવું કોઈ સંશોધન નથી કરવું. શરીરમાં અત્યંત શક્તિશાળી શસ્ત્રો છે, એમને શોધવાં છે. બ્રિટિશ લેખક પોલ બ્રન્ટન[...]

  • 🪔 આત્મકથા

    આરોપોની પળોજણ

    ✍🏻 અરુણિમા સિંહા

    ગતાંકથી આગળ...... એમ્સમાં બધી સ્થિતિ સુધારા પર છે. એ જ વખતે મારા વિરુદ્ધ ટીકાઓ શરૂ થઈ. શા માટે આવું થયું તે સમજાણું નહીં. બરેલીની રેલવે[...]

  • 🪔 યોગ

    વિદ્યાર્થીઓ માટે યોગ

    ✍🏻 શ્રી ભાણદેવ

    યોગાભ્યાસ પહેલાંનાં થોડાં સૂચનો : વાલી અને શિક્ષકો કાળજીપૂર્વક અભ્યાસ કરે અને પછી પોતાનાં સંતાનોને સહાયભૂત થાય. યોગશિક્ષકનું માર્ગદર્શન મેળવવું. એકથી ચાર ધોરણના બાળકો યોગાસનો[...]

  • 🪔 પ્રાસંગિક

    દ્વાદશ - જ્યોતિર્લિંગસ્તોત્ર

    ✍🏻 સંકલન

    सौराष्ट्रदेशे विशदेऽतिरम्ये ज्योतिर्मयं चन्द्रकलावतंसम् ।।1।। भक्तिप्रदानाय कृपावतीर्णं तं सोमनाथं शरणं प्रपद्ये ।।1।। श्रीशैलशृङ्गे विबुधातिसङ्गे तुलाद्रितुङ्गेऽपि मुदा वसन्तम् ।।1।। तमर्जुनं मल्लिकपूर्वमेकं नमामि संसारसमुद्रसेतुम् ।।2।। अवन्तिकायां विहितावतारं[...]

  • 🪔 પ્રશ્નોત્તરી

    પ્રશ્નોત્તરી

    ✍🏻 મૂલ્યલક્ષી શિક્ષણ

    પ્રશ્ન : આજે જ્યારે સમગ્ર વિશ્વ સંલગ્ન છે ત્યારે ભારતીય સંસ્કૃતિને કેવી રીતે પુન : જીવિત કરવી કે જાળવવી ? ઉત્તર : ભારતીય સંસ્કૃતિને પુન[...]

  • 🪔 બાલ ઉદ્યાન

    શ્રીકૃષ્ણ

    ✍🏻 સ્વામી રાઘવેશાનંદ

    અરિષ્ટાસુરનો વધ અસુરોએ શ્રીકૃષ્ણને મારવાના અસંખ્ય પ્રયત્નો કર્યા, પણ દર વખતે અસુરોનો જ સંહાર થયો. એક વખત અરિષ્ટાસુર નામનો એક અસુર બળદનું રૂપ ધારણ કરીને[...]

  • 🪔 સમાચાર દર્શન

    સમાચાર દર્શન

    ✍🏻 સંકલન

    રામકૃષ્ણ આશ્રમ, રાજકોટની સમાચાર વિવિધા ૨૩મી જૂન, ૨૦૧૯ના રોજ અગાઉથી નોંધાયેલા ભક્તજનો માટે એક ધ્યાન શિબિરનું આયોજન કરવામાં આવ્યું હતું. આ શિબિરનો આશરે ૫૦૦ ભાવિકોએ[...]