Read online and share with your friends

શ્રીરામકૃષ્ણ જ્યોત : ફેબ્રુઆરી ૨૦૨૨

Read Articles

  • 🪔 મંગલાચરણ

    વિવેકચૂડામણિ

    ✍🏻 શ્રી આદિશંકરાચાર્ય

    एताभ्यामेव शक्तिभ्यां बन्धः पुंसः समागतः । याभ्यां विमोहितो देहं मत्वात्मानं भ्रमत्ययम् ॥ १४६ ॥ આ અને શક્તિથી જ જીવને બંધન આવ્યું છે અને એ બેથી [...]

  • 🪔 દિવ્યવાણી

    જીવમાત્રમાં જ્યોતિરૂપે પ્રગટેલી મા

    ✍🏻 સંપાદકીય

    સ્વામી વિવેકાનંદના ‘દિવ્યવાણી’ નામક પુસ્તકમાંથી એક પછી એક સુવિચાર તારવી લઈ આપણે તેમનો અર્થવિસ્તાર કરીએ છીએ. આપણે બધાં સીતાનાં બાળકો છીએ સ્વામીજી કહે છે: ‘પ્રત્યેક [...]

  • 🪔 શ્રીરામકૃષ્ણ કથામૃત

    જ્ઞાન કોને કહેવાય અને અજ્ઞાન કોને કહેવાય

    ✍🏻 શ્રી ‘મ’

    અખંડમંડલાકારં વ્યાપ્તં યેન ચરાચરમ્ । તત્પદં દર્શિતં યેન તસ્મૈ શ્રીગુરવે નમઃ ।। ગુરુશિષ્ય - સંવાદ બીજું દર્શન સવારના આઠેક વાગ્યાને સુમારે. ઠાકુર એ વખતે હજામત [...]

  • 🪔 રામકૃષ્ણપ્રસંગ

    સાધુસંગ એટલે પરમ શાંતિ

    ✍🏻 સ્વામી સારદાનંદ

    (શ્રીરામકૃષ્ણે કહ્યું હતું કે તેઓ સનાતન ધર્મનો અનાદર કરવા માટે નહીં, પરંતુ તેની પુન:સ્થાપના કરવા માટે જ અવતર્યા છે. તેઓ જન્મથી જ પોતાના ઉદ્દેશ્ય વિશે [...]

  • 🪔 માતૃપ્રસંગ

    શ્રીમાનો અસીમ માતૃસ્નેહ

    ✍🏻 સ્વામી ગંભીરાનંદ

    સને ૧૮૯૦ના માર્ચ મહિનાની આખરમાં શ્રીમા બોધિગયા ગયાં હતાં. તે વખતે ત્યાંના મઠની સમૃદ્ધિ જોઈને સંઘમાતાના મનમાં પોતાનાં સંન્યાસી સંતાનો કેવી રીતે સ્થાયી આશ્રય વગર, [...]

  • 🪔 પાર્ષદપ્રસંગ

    પ્રેમ નિર્મળ ભાસ્કર

    ✍🏻 સ્વામી યતીશ્વરાનંદ

    શ્રીરામકૃષ્ણ મિશન સેવાશ્રમ, કાશી ૧ જુલાઈ, ૧૯૨૦ અમે ઠાકુર વિશે વાતો કરતા હતા. સ્વામી તુરીયાનંદ - ઠાકુરે કહ્યું હતું, ‘મા (મા કાલી), કામભાવ (કુભાવ) જો [...]

  • 🪔 પાર્ષદપ્રસંગ

    બેદરકારને ધર્મલાભ થાય નહીં

    ✍🏻 સ્વામી અદ્‌ભુતાનંદ

    (શ્રીરામકૃષ્ણદેવના સંન્યાસી શિષ્ય સ્વામી અદ્‌ભુતાનંદજીની પોતાની દિવ્ય સ્મૃતિઓનું વર્ણન એક ભક્તે લિપિબદ્ધ કર્યું છે. 1886ના ઓક્ટોબર માસમાં શ્રીરામકૃષ્ણદેવનાં અસ્થિની વરાહનગર મઠમાં સ્થાપના કરવામાં આવી અને [...]

  • 🪔 જ્ઞાનયોગ

    મૃત્યુ અને ધર્મની શરૂઆત

    ✍🏻 સ્વામી કૃષ્ણસખાનંદ

    જ્ઞાનયોગ ઉપર સ્વામી વિવેકાનંદે આપેલ પ્રવચનમાળા આપણા સનાતન હિંદુ ધર્મના વેદાંત દર્શનને શ્રોતાઓની સમક્ષ આધુનિક સમસ્યાઓના પરિપ્રેક્ષ્યમાં આધુનિક ભાષામાં સમજાવે છે. આ પ્રવચનમાળાનું એક પ્રવચન [...]

  • 🪔 કર્મયોગ

    સ્વાધીનતા માટેનો સંઘર્ષ

    ✍🏻 ‘આનંદ’

    સ્વામી વિવેકાનંદે 1 જાન્યુઆરી, 1896ના રોજ ન્યૂયોર્કમાં ‘કર્મયોગનો આદર્શ’ નામક વ્યાખ્યાન આપ્યું હતું. આ પ્રવચન સ્વામી વિવેકાનંદ ગ્રંથમાળા ભાગ 1, પૃ.55 પર પ્રકાશિત થયેલ છે. [...]

  • 🪔 મૂલ્યલક્ષી શિક્ષણ

    વિશ્વશિક્ષક સ્વામી વિવેકાનંદ

    ✍🏻 સ્વામી પ્રભાનંદ

    (શ્રીરામકૃષ્ણ સંઘના પૂજનીય ઉપાધ્યક્ષ શ્રીમત્‌ સ્વામી પ્રભાનંદ મહારાજે સ્વામી વિવેકાનંદની 150મી જન્મતિથિના ઉપલક્ષમાં પ્રકાશિત ‘જન્મસાર્ધશતવર્ષેર શ્રદ્ધાંજલિ’ નામક બંગાળી પુસ્તકમાં સ્વામીજીના કેળવણી ચિંતન વિશે આ લેખ [...]

  • 🪔 યુવાપ્રેરણા

    ચિંતાનું ઓસડ-ચિંતન

    ✍🏻 સ્વામી નિખિલેશ્વરાનંદ

    મનુષ્યને અશાંત કરનાર જો કોઈ મહત્ત્વનું પરિબળ હોય તો તે છે—ચિંતા. નાનાથી માંડીને મોટાં—બધાંને કોઈ ને કોઈ પ્રકારની ચિંતા તો સતાવતી જ રહે છે. કોઈને [...]

  • 🪔 વિવેકપ્રસંગ

    ધ્યાન એ સૌથી મહાન સેવા છે

    ✍🏻 ‘મુમુક્ષુ’

    સ્વામીજીએ બે વાર અમેરિકાની યાત્રા કરી હતી. પ્રથમ 1893માં અને દ્વિતીય 1899માં. 1899ની દ્વિતીય યાત્રા દરમિયાન ભગિની નિવેદિતા અને સ્વામી તુરીયાનંદ પણ તેઓની સાથે હતાં. [...]

  • 🪔 બાલ ઉદ્યાન

    શ્રીકૃષ્ણ

    ✍🏻 સ્વામી રાઘવેશાનંદ

    પોતાના મહેલમાં રાજા બહુલાશ્વે શ્રીકૃષ્ણને એક સુંદર આસન પર બેસાડ્યા અને એમનાં ચરણારવિંદ પખાળ્યાં. ત્યાર પછી રાજાએ ભગવાન અને ભગવત્ સ્વરૂપ ઋષિઓની ચંદન, પુષ્પ, ધૂપ, [...]

  • 🪔 પર્યાવરણ

    પ્રકાશનું પ્રદૂષણ

    ✍🏻 સ્વામી કૃષ્ણસખાનંદ

    સ્વામી વિવેકાનંદ કહે છે, 'વિસ્તાર એ જ જીવન છે અને સંકુચિતતા એ મૃત્યુ.'

  • 🪔 ખગોળવિજ્ઞાન

    હબલ સ્પેસ ટેલિસ્કોપ

    ✍🏻 સ્વામી કૃષ્ણસખાનંદ

    આજે અવકાશના રહસ્યોનો તાળો મેળવવા માટે પૃથ્વીના પ્રદુષણથી ઉપર ઊઠી અવકાશની સફર કરવી પડે છે.

  • 🪔 આધ્યાત્મિકતા

    મંત્રદીક્ષા અને જપધ્યાન

    ✍🏻 સંકલન

    (2 ફેબ્રુઆરી શ્રીરામકૃષ્ણદેવના માનસપુત્ર સ્વામી બ્રહ્માનંદજીની તિથિપૂજાના પાવનપ્રસંગે મહારાજજી દ્વારા મંત્રદીક્ષા અને જપધ્યાન સંલગ્ન કેટલાક ઉપદેશ આપની સમક્ષ પ્રસ્તુત છે. આ ઉપદેશ શ્રીરામકૃષ્ણ આશ્રમ, રાજકોટ [...]

  • 🪔 ધ્યાન અને આધ્યાત્મિક જીવન

    નૈતિકતા અને પવિત્ર વિચારો

    ✍🏻 સ્વામી યતીશ્વરાનંદ

    આધ્યાત્મિક વ્યક્તિનું ગુરુતર દાયિત્વઃ એક અવિકસિત વ્યક્તિ કદાચ કોઈ ખરાબ કાર્ય કરે તો તે એટલું ખરાબ નથી, જેટલું કે ઉચ્ચતર વિકાસપ્રાપ્ત વ્યક્તિ દ્વારા કરવામાં આવેલ [...]

  • 🪔 હિંદુધર્મ

    મનની અવિરામ શાંતિ

    ✍🏻 સ્વામી નિર્વેદાનંદ

    ચિત્તશુદ્ધિ માટે જુદા જુદા મહાપુરુષોએ જુદા જુદા રસ્તાઓની શોધ કરી. એમના વિભિન્ન ઉપદેશોની મૂળ વાતોમાં કોઈ ભેદ નથી- ભેદ છે તો ફક્ત બાહ્ય વિવરણોમાં. સંસારના [...]

  • 🪔 નર્મદા પરિક્રમા

    નર્મદામહિમા અને પરિક્રમાના અનુભવો

    ✍🏻 એક સંન્યાસી

    (ગતાંકથી આગળ) સૂર્યવંશી રાજા દશરથ દુશ્મનોને હાથે હાર પામવાથી અહીં નર્મદાજીમાં આત્મહત્યા કરવા તૈયાર થયો હતો. પણ માતાજીએ એને ઝીલી લઈ બચાવ્યો હતો. ઉપરાંત મહેર [...]

  • 🪔 સમાચાર દર્શન

    સમાચાર દર્શન

    ✍🏻 સમાચાર દર્શન

    શ્રીમત્ સ્વામી ગૌતમાનંદજી મહારાજની રાજકોટ મુલાકાત રામકૃષ્ણ મઠ અને રામકૃષ્ણ મિશનના ઉપાધ્યક્ષ અને રામકૃષ્ણ મઠ, ચેન્નઈના અધ્યક્ષ શ્રીમત્ સ્વામી ગૌતમાનંદજી મહારાજ 2 થી 6 જાન્યુઆરી [...]