Read online and share with your friends
શ્રીરામકૃષ્ણ જ્યોત : જાન્યુઆરી ૨૦૧૭
Read Articles
🪔 દિવ્યવાણી
શ્રીવિવેકાનંદ-કર્મયોગ-સૂત્રશતકમ્
✍🏻 શ્રી આદિશંકરાચાર્ય
january 2017
અહીં વળી કોઈ શંકા કરે કે સ્મૃતિનાં વાક્યોમાં જે નિષ્કામ કર્મયોગ કહ્યો છે તે ચિત્તશુદ્ધિ માટે જ છે, સાક્ષાત્ મોક્ષના સાધનરૂપે એ નથી. મોક્ષ તો[...]
🪔 અમૃતવાણી
અહેતુકી ભક્તિ
✍🏻 શ્રીરામકૃષ્ણદેવ
january 2017
રોજ પ્રયાસ કરવો જોઈએ. સર્કસમાં જોઈ આવ્યો કે ઘોડો દોડ્યે જાય છે, તેના ઉપર છોકરી એક પગે ઊભી છે ! કેટલા પ્રયાસે એ થયું હશે[...]
🪔 માતૃવાણી
દિવ્ય આકર્ષણ
✍🏻 શ્રીમા શારદાદેવી
january 2017
સરયૂબાલાદેવીની નોંધ : શ્રીમાએ જ્યારે આ વાત સાંભળી ત્યારે તેમણે એક કહેવત ટાંકી. જો કે મને તે જ શબ્દો યાદ નથી, પણ તેનો ભાવાર્થ તેવો[...]
🪔 વિવેકવાણી
ભક્તિ
✍🏻 સ્વામી વિવેકાનંદ
january 2017
‘વિષ્ણુ અને રામ એક જ છે તેમ હું જાણું છું. પરંતુ આખરે કમળનયન રામ મારું સર્વસ્વ છે.’ જે વિશિષ્ટ વલણો સાથે માણસ જન્મે છે તે[...]
🪔 સંપાદકીય
સેવા : એક ચિંતન
✍🏻 સ્વામી સર્વસ્થાનંદ
january 2017
‘સેવા’ શબ્દ સંસ્કૃત વ્યુત્પત્તિશાસ્ત્ર અનુસાર सेव् ધાતુને अङ् પૂર્વક टाप् પ્રત્યય લગાડવાથી નિષ્પન્ન થાય છે, એનો અર્થ થાય છે પરિચર્યા, દાસતા, પૂજા, સમ્માન ઇત્યાદિ. આમ[...]
🪔 ધ્યાન
ધ્યાન અને આધ્યાત્મિક જીવન
✍🏻 સ્વામી યતીશ્વરાનંદ
january 2017
જીવ અને તેની નિયતિ સર્વોપરી સમસ્યા આત્માના ચિરંતન અસ્તિત્વમાં આસ્થા હિંદુધર્મમાં સામાન્યરૂપે વિદ્યમાન છે, જ્યારે જીવનો પશ્ચાદ્ભાવ કે અમરત્વનો વિશ્વના બધા મહાન ધર્મોએ સ્વીકાર કર્યો[...]
🪔 સંસ્મરણ
સારગાછીની સ્મૃતિ
✍🏻 સ્વામી સુહિતાનંદ
january 2017
17-7-1959 મહારાજ - આજે ફાલ્ગુનની હવાથી, શુષ્ક વૃક્ષોમાં આવી મંજરી! પદ-તલ-મર્દિત લતામાં પણ, પુષ્પ ખીલ્યાં મરુભૂમિએ રે !! તમે લોકોએ આ ગીત સાંભળ્યું છે? સેવક[...]
🪔 સંસ્મરણ
યુગન્ધર સ્વામી વિવેકાનંદ અને તેમના સેનાનીઓ
✍🏻 શ્રી કેશવલાલ વિ. શાસ્ત્રી
january 2017
નર અને નારાયણ એ બે ઋષિઓ પૈકી સ્વામી વિવેકાનંદ નરઋષિનું મૂર્ત સ્વરૂપ હતા. એટલે માનવજીવનની સર્વક્ષેત્રીય વિભૂતિમત્તા એ પૂર્ણનર-પૂર્ણપુરુષમાં ઓજસ્વી રીતે પથરાયેલી પરખાય છે. તેથી[...]
🪔 સંસ્મરણ
સ્વામી વિવેકાનંદ વિશે મારાં સંસ્મરણો
✍🏻 સ્વામી શિવાનંદ
january 2017
મારા સદ્ભાગ્યે ઈ.સ.1880માં મને શ્રીરામકૃષ્ણદેવનાં પાવનકારી દર્શન થયાં અને તેમની કૃપા પ્રાપ્ત થઈ. તે દિવસે ભક્તવર રામચન્દ્રે એક ઉત્સવ નિમિત્તે શ્રીરામકૃષ્ણદેવને આમંત્રીને, અન્ય ભક્તોને પણ[...]
🪔 અધ્યાત્મ
યોગ વિવરણ
✍🏻 શ્રી હર્ષદભાઈ પટેલ
january 2017
‘યોગ’માં રૂઘ્ર ધાતુ હોવાથી ચિત્તને એકાગ્ર કરવું-જોડવું-એકત્ર કરવું એવો અર્થ થાય છે. સાધકનો જે ક્રિયા સાથે સંબંધ હોય છે, તે અનુસાર તે યોગનું નામ પડે[...]
🪔 સંશોધન
શ્રીરામકૃષ્ણદેવ અને ઇસ્લામ સાધના
✍🏻 સ્વામી પ્રભાનંદ
january 2017
શ્રીરામકૃષ્ણદેવ અને આ મસ્જિદ સાથે સંકળાયેલ અન્ય રસપ્રદ પ્રસંગને અહીં નોંધી શકાય. એક દિવસ આ મસ્જિદમાં શ્રીરામકૃષ્ણદેવને ભૂખરા વાળ, દાઢી, મૂછોવાળા એક વૃદ્ધ ફકીરનો ભેટો[...]
🪔 પ્રાસંગિક
ભારતનો આત્મા - સ્વામી વિવેકાનંદ
✍🏻 માનનીય શ્રીનરેન્દ્ર મોદી
january 2017
ભાઈઓ અને બહેનો! સુપ્રિયાનંદજી હમણાં તો કહી રહ્યા હતા કે આ પરિસરમાં વિવેકાનંદજીની પ્રતિમા સ્થાપિત કરી છે, પરંતુ આપણે આપણા મન-મંદિરમાં, આપણા હૃદયમાં વિવેકાનંદજીને સ્થાપિત[...]
🪔 પ્રેરણાં
પ્રગતિનો આધાર ચારિત્ર્ય
✍🏻 સ્વામી ગુણાશ્રયાનંદ
january 2017
આપણા મનુષ્ય તરીકેના જીવનમાં ચારિત્ર્ય (Character)નું ખૂબ જ મહત્ત્વ રહેલું છે. આપણાં શાસ્ત્રો, તજજ્ઞો, વિદ્વાનો તેમજ અવતારી પુરુષોએ પણ ચારિત્ર્ય ઉપર ભાર મૂક્યો છે. એક[...]
🪔 વિદ્યાર્થી જગત
સાધારણ માનવમાંથી સર્વોત્કૃષ્ટ માનવ
✍🏻 શ્રી મનસુખભાઈ મહેતા
january 2017
યુવા વિદ્યાર્થી મિત્રો, અભ્યાસ કરતાં કરતાં અને એમાંય ગહન અભ્યાસ માગી લેતી વિદ્યાશાખાનું અધ્યયન આપણને થકવી દે તેવું લાગતું હશે. મોટાં મોટાં જ્ઞાન-થોથાં ઉથલાવવાં અને[...]
🪔 પ્રાસંગિક
પૂ. મહાત્મા ગાંધી પર રામકૃષ્ણ-વિવેકાનંદ વિચારધારાનો પ્રભાવ
✍🏻 પન્નાબહેન પંડ્યા
january 2017
મહાપુરુષોનાં જીવન તેમના આયુષ્યનાં વર્ષોથી નહીં પણ તેમણે કરેલાં ઉત્તમ કાર્યોથી મપાય છે. યુગદૃષ્ટા સ્વામી વિવેકાનંદજી માત્ર સાડી ઓગણચાલીશ વર્ષનું ટૂંકું જીવન જીવ્યા પણ એવું[...]
🪔 પ્રાસંગિક
ઠાકુરના નરેન
✍🏻 શ્રી સિદ્ધાર્થભાઈ ભટ્ટ
january 2017
પુરાણોમાં કથા છે કે ભગીરથની ઘોર તપસ્યાથી પ્રસન્ન થઈ મા ગંગા પૃથ્વી પર અવતરવા સહમત તો થયાં પરંતુ એમના પ્રચંડ પ્રવાહને કોણ નિયંત્રિત કરશે એ[...]
🪔 ઇતિહાસ
કનકલતા બરુઆ
✍🏻 શ્રી જિતેન્દ્ર પટેલ
january 2017
ભારતમાતાની સ્વતંત્રતા માટે જે થોડીક નારીઓએ પોતાના પ્રાણની આહુતિ આપી છે એમાં કનકલતા બરુઆ પણ ખરી. પૂર્વાંચલના આસામ પ્રદેશની વતની, આ છોકરી શહાદતને વરી ત્યારે[...]
🪔 ઇતિહાસ
આધુનિક હિન્દુધર્મ
✍🏻 શ્રી અશોક ગર્દે
january 2017
મોટાભાગના પરિવારો બાળકો માટેનો નિત્યક્રમ સુનિશ્ર્ચિત કરે છે, જેમાં દિવસમાં ઓછામાં ઓછી એક વખત તેઓ પ્રાર્થના કરે છે. હળદર, કુમકુમ અને પુષ્પો અર્પણ કરવાં, ઘીનો[...]
🪔 પુરાણ કથા
કરુણાનો સદ્ગુણ
✍🏻 ભગિની નિવેદિતા
january 2017
(ભીષ્મ પિતામહે યુધિષ્ઠિરને કહેલી વાર્તા) વારાણસીમાં એક વ્યાધ રહેતો હતો. પોતાના ભાથામાં વિષમય બાણો ભરીને તે સાબરની શોધમાં નીકળી પડ્યો. ગાઢ જંગલમાં તેણે સાબરનું ટોળું[...]
🪔 પ્રેરક કથા
યથાર્થ ક્ષમાશીલતા
✍🏻 સંકલન
january 2017
આ વાત ભગવાન બુદ્ધના સમયની છે. એક નવયુવક ભગવાન બુદ્ધની વાણીથી પ્રેરાઈને, એમના વ્યક્તિત્વથી પ્રભાવિત થઈને રોજ તેમની પાસે આવતો હતો. સમય જતાં ધીમે ધીમે[...]