Read online and share with your friends

શ્રીરામકૃષ્ણ જ્યોત : જુલાઈ ૨૦૧૪

Read Articles

  • 🪔 દિવ્યવાણી

    દિવ્યવાણી

    ✍🏻 શ્રી આદિશંકરાચાર્ય

    विवित्सया निस्तुलया च मेधया विशिष्टसौशील्यगुणादिभिश्च यः । समेषु विध्याथिर्षु मुख्यतां गतो विवेकमानन्दयुतं प्रणौमि तम् ।।3।। અભ્યાસમાં ખંત અને રુચિ રાખનાર, અનન્ય બુદ્ધિવાળા, ઉદાત્ત ચારિત્ર્ય અને[...]

  • 🪔 અમૃતવાણી

    મનુષ્યપ્રકૃતિ તથા ત્રિગુણ - ભક્તિના સત્ત્વ, રજસ્, તમસ્

    ✍🏻 શ્રીરામકૃષ્ણદેવ

    શ્રીરામકૃષ્ણ - જેમ સંસારીઓમાં સાત્ત્વિક, રાજસિક અને તામસિક એ ત્રણ પ્રકાર છે, તેમ ભક્તિના પણ સાત્ત્વિક, રાજસિક અને તામસિક એવા ત્રણ પ્રકાર છે. સંસારીનો સત્ત્વગુણ[...]

  • 🪔 વિવેકવાણી

    સત્યપ્રાપ્તિ અર્થે અવિશ્રાંત ઝંખના

    ✍🏻 સ્વામી વિવેકાનંદ

    જો કોઈ માણસ સાંસારિક નશ્વર બાબતોનો ત્યાગ કરી દે છે તો લોકો તેને ગાંડો કહે છે, પરંતુ આવા જ માણસો સમાજની સંજીવની છે. આ જાતની[...]

  • 🪔 સંપાદકીય

    ભારતના નવનિર્માણ માટે સ્વામી વિવેકાનંદનું યુવાનોને આહ્વાન

    ✍🏻 સ્વામી સર્વસ્થાનંદ

    ભારતના યુવાનોને સંદેશ આપતાં સ્વામી વિવેકાનંદ કહે છે કે આ દેશનું નવનિર્માણ યુવાનો દ્વારા જ થશે. આને સાકાર કરવા માટે યુવાનોએ એક આદર્શ સ્વીકારવો અને[...]

  • 🪔 શાસ્ત્ર

    શ્રીમદ્ ભગવદ્ ગીતા

    ✍🏻 સ્વામી રંગનાથાનંદ

    (ગતાંકથી આગળ...) સામાન્ય ભાષામાં આપણે કહીએ છીએ કે ઉત્પાદનકૌશલ પહેલા પ્રકારનું કૌશલ છે. સારા કાર્યકર્તાઓ, કુશળ ખેડૂતો, ઔદ્યોગિક કામદારો, વહીવટદારો, વ્યાવસાયિકો, સૌ સમાજ પ્રત્યેની પોતાની[...]

  • 🪔 કથામૃત પ્રસંગ

    કથામૃત પ્રસંગ

    ✍🏻 સ્વામી ભૂતેશાનંદ

    (ગતાંકથી આગળ...) પ્રકરણ : ૮ ૨૭ ઓક્ટોબર, ૧૮૮૫ આ પરિચ્છેદમાં શ્રીરામકૃષ્ણ જ્ઞાન અને અજ્ઞાનના વિષયમાં વધારે વિસ્તારથી વાત કરે છે. આપણે લોકો સાધારણ બુદ્ધિથી જેને[...]

  • 🪔

    તું પરમહંસ બનીશ

    ✍🏻 સ્વામી સર્વગતાનંદ

    (ગતાંકથી આગળ...) દર્દીઓ પ્રત્યે પ્રેમ એક વાર મહારાજે અમને કહ્યું, ‘જો તમે દર્દીઓને પ્રેમ નથી કરતા તો પછી સેવાશ્રમમાં ન જાઓ. જો તમે આ કામ[...]

  • 🪔

    દિવ્ય જીવનના સાંનિધ્યમાં

    ✍🏻 પ્રવ્રાજિકા ભારતીપ્રાણા માતાજી

    (ગતાંકથી આગળ...) (૧૭ એપ્રિલે) અમે જયરામવાટી જવા નીકળ્યાં. ઉત્સવ પરમ દિવસે, એટલે કે ૧૯ એપ્રિલ, ૧૯૨૩ ના રોજ હતો. કૃષ્ણલાલ મહારાજે આ ઉત્સવની મોટાભાગની જવાબદારી[...]

  • 🪔

    યુવાવસ્થા અને ઉપનિષદો

    ✍🏻 સ્વામી બોધમયાનંદ

    ડિસેમ્બર ૨૦૦૭માં અંગ્રેજી માસિક ‘વેદાંત કેસરી’માં પ્રકાશિત લેખના લેખક સ્વામી બોધમયાનંદ ટી. નગર, ચેન્નાઈ સ્થિત રામકૃષ્ણ મિશન આશ્રમના સંન્યાસી છે. યુવા વ્યક્તિત્વ વિકાસ લક્ષી વર્કશોપ્સ,[...]

  • 🪔 બાલ ઉદ્યાન

    ટિયા : એક અન્તર્યાત્રા

    ✍🏻 સ્વામી સમર્પણાનંદ

    (ગતાંકથી આગળ) જ્યારે હું ત્યાં પહોંચ્યો અને જોયું તો ત્યાં અસંખ્ય કીડા-મકોડા સિવાય બીજું કશુંય ન હતું. એ બધા નકામી ચીજો ખેંચીને જુદીજુદી દિશામાં લઈ[...]

  • 🪔 બાલ ઉદ્યાન

    સ્વપ્ન જગતમાં સ્વામી વિવેકાનંદ સાથે ખુશ

    ✍🏻 સ્વામી રાઘવેશાનંદ

    (ગતાંકથી આગળ...) પ્રકરણ - ૪ ખુશ વક્તૃત્વમાં પ્રથમ ઈનામ મેળવે છે સમગ્ર વિશ્વમાં સ્વામી વિવેકાનંદની ૧૫૦મી જન્મજયંતી ઉજવવામાં આવી. રાજકોટની ઘણી શાળાઓના વિદ્યાર્થીઓ માટે આંતરશાળાકીય[...]

  • 🪔

    મધ્યકાલીન સંત દાદુ

    ✍🏻 સ્વામી લોકેશ્વરાનંદ

    શ્રીરામકૃષ્ણ મઠના વરિષ્ઠ સંન્યાસી બ્રહ્મલીન સ્વામી લોકેશ્વરાનંદના મે, ૧૯૪૫ના ‘પ્રબુદ્ધ ભારત’માં મૂળ અંગ્રેજીમાં પ્રસિદ્ધ થયેલ લેખનો મનસુખભાઈ મહેતાએ કરેલ ગુજરાતી અનુવાદ અહીં પ્રસ્તુત છે. -[...]

  • 🪔

    સંન્યાસીનું ગીતઃ એક મનન

    ✍🏻 સ્વામી યોગેશાનંદ

    માર્ચ ૨૦૦૮માં ‘પ્રબુદ્ધ ભારત’માં સ્વામી યોગેશાનંદના પ્રસિદ્ધ થયેલ મૂળ અંગ્રેજી લેખનો નવીનભાઈ સોઢાએ કરેલ ગુજરાતી અનુવાદ અહીં પ્રસ્તુત છે.- સં. (ગતાંકથી આગળ...) કહે શાંતિ સૌને[...]

  • 🪔

    ભારતીય સંસ્કૃતિના સાચા દૂતઃસ્વામી વિવેકાનંદ

    ✍🏻 સ્વામી ગૌતમાનંદ

    રામકૃષ્ણ મઠ, ચેન્નાઈથી પ્રકાશિત થતા સામયિક ‘વેદાંત કેસરી’ના ડિસેમ્બર, ૨૦૧૨ના અંકમાં મઠના અધ્યક્ષ અને વરિષ્ઠ સંન્યાસી તથા રામકૃષ્ણ મિશનના સંચાલક મંડળના સભ્ય શ્રીમત્ સ્વામી ગૌતમાનંદજીના[...]

  • 🪔

    સ્વામી વિવેકાનંદનું પુસ્તક ‘સંગીત કલ્પતરુ’

    ✍🏻 ડૉ. સર્વાનંદ ચૌધરી

    જાન્યુઆરી, ૨૦૦૬માં ‘વેદાંત કેસરી’માં ડાે.સર્વાનંદ ચૌધરીનો આ અંગ્રેજી લેખ પ્રસિદ્ધ થયો હતો. તેનો શ્રીહરેશભાઈ ધોળકિયાએ કરેલ ગુજરાતી અનુવાદ અહીં પ્રસ્તુત છે. - સં. (ગતાંકથી આગળ...)[...]

  • 🪔 પત્ર

    સ્વામી પ્રેમાનંદના પત્રો

    ✍🏻 સંકલન

    શ્રીઠાકુરના ૧૬ શિષ્યમાંના સ્વામી પ્રેમાનંદજીનું નામ રામકૃષ્ણ મિશન તથા આધ્યાત્મિક વિકાસના ઇતિહાસમાં સ્વર્ણ અક્ષરમાં લેખાયેલું છે. તેમના લખેલા મૂળ બંગાળી પત્રોના પુસ્તક ‘શ્રીપ્રેમાનંદ પત્રાવલી’માંથી શ્રીમનસુખભાઈ[...]

  • 🪔 પત્ર

    ‘સ્વામી વિવેકાનંદ રથયાત્રા’માં મુસાફરી કરી રહેલા ‘વિવેક’નો પત્ર

    ✍🏻 સ્વામી ચેતનાનંદ અને સ્વામી વિમલાત્માનંદ

    સ્વામી વિવેકાનંદની ૧૫૦મી જન્મજયંતી મહોત્સવના અંતિમ ચરણરૂપે સમગ્ર ગુજરાતમાં પરિભ્રમણ કરી રહેલી ‘સ્વામી વિવેકાનંદ રથયાત્રા’નાં સંસ્મરણો પત્ર સ્વરૂપે ધારાવાહિકરૂપે અત્રે પ્રગટ કરી રહ્યા છીએ. આ[...]

  • 🪔 સમાચાર દર્શન

    સમાચાર દર્શન

    ✍🏻 સંકલન

    રામકૃષ્ણ મિશન, પોરબંદર સ્વામી વિવેકાનંદની ૧૫૦મી જન્મજયંતી નિમિત્તે રામકૃષ્ણ મિશન, પોરબંદર દ્વારા છેલ્લા એક મહિનાથી ચાલતી બાળ સંસ્કાર શિબિરનો સમાપન સમારોહ તા.૩૧.૫.૧૪ને રવિવારના રોજ યોજાયેલ.[...]