Read online and share with your friends
શ્રીરામકૃષ્ણ જ્યોત : જુલાઈ ૨૦૧૪
Read Articles
🪔 દિવ્યવાણી
દિવ્યવાણી
✍🏻 શ્રી આદિશંકરાચાર્ય
july 2014
विवित्सया निस्तुलया च मेधया विशिष्टसौशील्यगुणादिभिश्च यः । समेषु विध्याथिर्षु मुख्यतां गतो विवेकमानन्दयुतं प्रणौमि तम् ।।3।। અભ્યાસમાં ખંત અને રુચિ રાખનાર, અનન્ય બુદ્ધિવાળા, ઉદાત્ત ચારિત્ર્ય અને[...]
🪔 અમૃતવાણી
મનુષ્યપ્રકૃતિ તથા ત્રિગુણ - ભક્તિના સત્ત્વ, રજસ્, તમસ્
✍🏻 શ્રીરામકૃષ્ણદેવ
july 2014
શ્રીરામકૃષ્ણ - જેમ સંસારીઓમાં સાત્ત્વિક, રાજસિક અને તામસિક એ ત્રણ પ્રકાર છે, તેમ ભક્તિના પણ સાત્ત્વિક, રાજસિક અને તામસિક એવા ત્રણ પ્રકાર છે. સંસારીનો સત્ત્વગુણ[...]
🪔 વિવેકવાણી
સત્યપ્રાપ્તિ અર્થે અવિશ્રાંત ઝંખના
✍🏻 સ્વામી વિવેકાનંદ
july 2014
જો કોઈ માણસ સાંસારિક નશ્વર બાબતોનો ત્યાગ કરી દે છે તો લોકો તેને ગાંડો કહે છે, પરંતુ આવા જ માણસો સમાજની સંજીવની છે. આ જાતની[...]
🪔 સંપાદકીય
ભારતના નવનિર્માણ માટે સ્વામી વિવેકાનંદનું યુવાનોને આહ્વાન
✍🏻 સ્વામી સર્વસ્થાનંદ
july 2014
ભારતના યુવાનોને સંદેશ આપતાં સ્વામી વિવેકાનંદ કહે છે કે આ દેશનું નવનિર્માણ યુવાનો દ્વારા જ થશે. આને સાકાર કરવા માટે યુવાનોએ એક આદર્શ સ્વીકારવો અને[...]
🪔 શાસ્ત્ર
શ્રીમદ્ ભગવદ્ ગીતા
✍🏻 સ્વામી રંગનાથાનંદ
july 2014
(ગતાંકથી આગળ...) સામાન્ય ભાષામાં આપણે કહીએ છીએ કે ઉત્પાદનકૌશલ પહેલા પ્રકારનું કૌશલ છે. સારા કાર્યકર્તાઓ, કુશળ ખેડૂતો, ઔદ્યોગિક કામદારો, વહીવટદારો, વ્યાવસાયિકો, સૌ સમાજ પ્રત્યેની પોતાની[...]
🪔 કથામૃત પ્રસંગ
કથામૃત પ્રસંગ
✍🏻 સ્વામી ભૂતેશાનંદ
july 2014
(ગતાંકથી આગળ...) પ્રકરણ : ૮ ૨૭ ઓક્ટોબર, ૧૮૮૫ આ પરિચ્છેદમાં શ્રીરામકૃષ્ણ જ્ઞાન અને અજ્ઞાનના વિષયમાં વધારે વિસ્તારથી વાત કરે છે. આપણે લોકો સાધારણ બુદ્ધિથી જેને[...]
🪔
તું પરમહંસ બનીશ
✍🏻 સ્વામી સર્વગતાનંદ
july 2014
(ગતાંકથી આગળ...) દર્દીઓ પ્રત્યે પ્રેમ એક વાર મહારાજે અમને કહ્યું, ‘જો તમે દર્દીઓને પ્રેમ નથી કરતા તો પછી સેવાશ્રમમાં ન જાઓ. જો તમે આ કામ[...]
🪔
દિવ્ય જીવનના સાંનિધ્યમાં
✍🏻 પ્રવ્રાજિકા ભારતીપ્રાણા માતાજી
july 2014
(ગતાંકથી આગળ...) (૧૭ એપ્રિલે) અમે જયરામવાટી જવા નીકળ્યાં. ઉત્સવ પરમ દિવસે, એટલે કે ૧૯ એપ્રિલ, ૧૯૨૩ ના રોજ હતો. કૃષ્ણલાલ મહારાજે આ ઉત્સવની મોટાભાગની જવાબદારી[...]
🪔
યુવાવસ્થા અને ઉપનિષદો
✍🏻 સ્વામી બોધમયાનંદ
july 2014
ડિસેમ્બર ૨૦૦૭માં અંગ્રેજી માસિક ‘વેદાંત કેસરી’માં પ્રકાશિત લેખના લેખક સ્વામી બોધમયાનંદ ટી. નગર, ચેન્નાઈ સ્થિત રામકૃષ્ણ મિશન આશ્રમના સંન્યાસી છે. યુવા વ્યક્તિત્વ વિકાસ લક્ષી વર્કશોપ્સ,[...]
🪔 બાલ ઉદ્યાન
ટિયા : એક અન્તર્યાત્રા
✍🏻 સ્વામી સમર્પણાનંદ
july 2014
(ગતાંકથી આગળ) જ્યારે હું ત્યાં પહોંચ્યો અને જોયું તો ત્યાં અસંખ્ય કીડા-મકોડા સિવાય બીજું કશુંય ન હતું. એ બધા નકામી ચીજો ખેંચીને જુદીજુદી દિશામાં લઈ[...]
🪔 બાલ ઉદ્યાન
સ્વપ્ન જગતમાં સ્વામી વિવેકાનંદ સાથે ખુશ
✍🏻 સ્વામી રાઘવેશાનંદ
july 2014
(ગતાંકથી આગળ...) પ્રકરણ - ૪ ખુશ વક્તૃત્વમાં પ્રથમ ઈનામ મેળવે છે સમગ્ર વિશ્વમાં સ્વામી વિવેકાનંદની ૧૫૦મી જન્મજયંતી ઉજવવામાં આવી. રાજકોટની ઘણી શાળાઓના વિદ્યાર્થીઓ માટે આંતરશાળાકીય[...]
🪔
મધ્યકાલીન સંત દાદુ
✍🏻 સ્વામી લોકેશ્વરાનંદ
july 2014
શ્રીરામકૃષ્ણ મઠના વરિષ્ઠ સંન્યાસી બ્રહ્મલીન સ્વામી લોકેશ્વરાનંદના મે, ૧૯૪૫ના ‘પ્રબુદ્ધ ભારત’માં મૂળ અંગ્રેજીમાં પ્રસિદ્ધ થયેલ લેખનો મનસુખભાઈ મહેતાએ કરેલ ગુજરાતી અનુવાદ અહીં પ્રસ્તુત છે. -[...]
🪔
સંન્યાસીનું ગીતઃ એક મનન
✍🏻 સ્વામી યોગેશાનંદ
july 2014
માર્ચ ૨૦૦૮માં ‘પ્રબુદ્ધ ભારત’માં સ્વામી યોગેશાનંદના પ્રસિદ્ધ થયેલ મૂળ અંગ્રેજી લેખનો નવીનભાઈ સોઢાએ કરેલ ગુજરાતી અનુવાદ અહીં પ્રસ્તુત છે.- સં. (ગતાંકથી આગળ...) કહે શાંતિ સૌને[...]
🪔
ભારતીય સંસ્કૃતિના સાચા દૂતઃસ્વામી વિવેકાનંદ
✍🏻 સ્વામી ગૌતમાનંદ
july 2014
રામકૃષ્ણ મઠ, ચેન્નાઈથી પ્રકાશિત થતા સામયિક ‘વેદાંત કેસરી’ના ડિસેમ્બર, ૨૦૧૨ના અંકમાં મઠના અધ્યક્ષ અને વરિષ્ઠ સંન્યાસી તથા રામકૃષ્ણ મિશનના સંચાલક મંડળના સભ્ય શ્રીમત્ સ્વામી ગૌતમાનંદજીના[...]
🪔
સ્વામી વિવેકાનંદનું પુસ્તક ‘સંગીત કલ્પતરુ’
✍🏻 ડૉ. સર્વાનંદ ચૌધરી
july 2014
જાન્યુઆરી, ૨૦૦૬માં ‘વેદાંત કેસરી’માં ડાે.સર્વાનંદ ચૌધરીનો આ અંગ્રેજી લેખ પ્રસિદ્ધ થયો હતો. તેનો શ્રીહરેશભાઈ ધોળકિયાએ કરેલ ગુજરાતી અનુવાદ અહીં પ્રસ્તુત છે. - સં. (ગતાંકથી આગળ...)[...]
🪔 પત્ર
સ્વામી પ્રેમાનંદના પત્રો
✍🏻 સંકલન
july 2014
શ્રીઠાકુરના ૧૬ શિષ્યમાંના સ્વામી પ્રેમાનંદજીનું નામ રામકૃષ્ણ મિશન તથા આધ્યાત્મિક વિકાસના ઇતિહાસમાં સ્વર્ણ અક્ષરમાં લેખાયેલું છે. તેમના લખેલા મૂળ બંગાળી પત્રોના પુસ્તક ‘શ્રીપ્રેમાનંદ પત્રાવલી’માંથી શ્રીમનસુખભાઈ[...]
🪔 પત્ર
‘સ્વામી વિવેકાનંદ રથયાત્રા’માં મુસાફરી કરી રહેલા ‘વિવેક’નો પત્ર
✍🏻 સ્વામી ચેતનાનંદ અને સ્વામી વિમલાત્માનંદ
july 2014
સ્વામી વિવેકાનંદની ૧૫૦મી જન્મજયંતી મહોત્સવના અંતિમ ચરણરૂપે સમગ્ર ગુજરાતમાં પરિભ્રમણ કરી રહેલી ‘સ્વામી વિવેકાનંદ રથયાત્રા’નાં સંસ્મરણો પત્ર સ્વરૂપે ધારાવાહિકરૂપે અત્રે પ્રગટ કરી રહ્યા છીએ. આ[...]
🪔 સમાચાર દર્શન
સમાચાર દર્શન
✍🏻 સંકલન
july 2014
રામકૃષ્ણ મિશન, પોરબંદર સ્વામી વિવેકાનંદની ૧૫૦મી જન્મજયંતી નિમિત્તે રામકૃષ્ણ મિશન, પોરબંદર દ્વારા છેલ્લા એક મહિનાથી ચાલતી બાળ સંસ્કાર શિબિરનો સમાપન સમારોહ તા.૩૧.૫.૧૪ને રવિવારના રોજ યોજાયેલ.[...]