Read online and share with your friends

શ્રીરામકૃષ્ણ જ્યોત : માર્ચ ૨૦૨૪

Read Articles

  • 🪔 મંગલાચરણ

    મંગલાચરણ

    ✍🏻

    अन्यदेवाहुः संभवादन्यदाहुरसंभवात्। इति शुश्रुम धीराणां ये नस्तद्विचचक्षिरे॥१३॥ संभवात्, સંભૂતિમાંથી (વ્યક્ત પદાર્થમાંથી, હિરણ્યગર્ભમાંથી); अन्यत् एव, અલગ જ (એટલે કે જુદાં જ પરિમાણો); आहुः, વિદ્વાનો કહે છે;[...]

  • 🪔 સંપાદકની કલમે

    રઘુવીર કરે તે ખરું

    ✍🏻 સ્વામી કૃષ્ણસખાનંદ

    12 માર્ચે શ્રીરામકૃષ્ણ સંઘનાં બધાં કેન્દ્રોમાં શ્રીરામકૃષ્ણદેવની જન્મજયંતી-પૂજા ધૂમધામથી ઉજવાશે. આ શુભ પ્રસંગે આવો, આપણે શ્રીરામકૃષ્ણદેવના પિતા શ્રી ખુદીરામ ચટ્ટોપાધ્યાયની રઘુવીર ભક્તિ વિશે થોડું જાણીએ.[...]

  • 🪔 પુસ્તક સમીક્ષા

    શ્રીરામકૃષ્ણ સમીપે

    ✍🏻 શ્રી હર્ષદભાઈ પટેલ

    (સંપાદકની નોંધ - એક દાયકાથી શ્રીરામકૃષ્ણ આશ્રમ, પ્રકાશન વિભાગની લેખન-સાધનામાં અલ્પ આહુતિ પ્રદાન કરવાનું મને સદ્‌ભાગ્ય મળ્યું છે. આ સાધના બે અધ્યાયમાં વિભાજિત છે. શ્રીરામકૃષ્ણ[...]

  • 🪔 પ્રાસંગિક

    આધુનિક યુગના અવતાર શ્રીરામકૃષ્ણ

    ✍🏻 સ્વામી નિખિલેશ્વરાનંદ

    (ભગવાન શ્રીરામકૃષ્ણદેવની પુણ્ય જન્મજયંતી નિમિત્તે શ્રીરામકૃષ્ણ આશ્રમ, રાજકોટના અધ્યક્ષ સ્વામી નિખિલેશ્વરાનંદજી મહારાજના પ્રવચનનો ગુજરાતી ભાવાનુવાદ. લિપિકાર છે શ્રી નલિનભાઈ મહેતા. -સં.) એક કથા છે. જ્યારે[...]

  • 🪔 પ્રાસંગિક

    શ્રીરામકૃષ્ણદેવની અહં-શૂન્યતા

    ✍🏻 સ્વામી ગુણાશ્રયાનંદ

    (લેખક રામકૃષ્ણ મિશન, લીંબડીના સચિવ છે. -સં.) શ્રીરામકૃષ્ણદેવ વિશે એમના પટ્ટશિષ્ય સ્વામી વિવેકાનંદજીએ કહ્યું છે કે શ્રીરામકૃષ્ણ એક અનંતભાવમય પુરુષ. તેમના ભાવનો કોઈ અંત જ[...]

  • 🪔 પ્રાસંગિક

    સ્વામી યોગાનંદ જન્મજયંતી

    ✍🏻 સંકલન

    (29 માર્ચ, 2024) એક દિવસની વાત. સ્વામી યોગાનંદ સંન્યાસીઓના રિવાજ મુજબ ભિક્ષા માગવા ગયા. એક ઝૂંપડીએ જઈ પહોંચ્યા. જુવાન સાધુને ખાવા માટે ભિક્ષા માગતો જોઈ,[...]

  • 🪔 પ્રાસંગિક

    પરમ લીલામય શ્રીઠાકુર

    ✍🏻 સ્વામી મંત્રેશાનંદ

    (લેખક રામકૃષ્ણ મઠ, આદિપુર (સૂચિત)ના અધ્યક્ષ છે. - સં.) मनुष्याणां सहस्रेषु कश्चिद्यतति सिद्धये। यततामपि सिद्धानां कश्चिन्मां वेत्ति तत्त्वतः।।७:३।। કે તોમારે જાનતે પારે, તુમીના જાનાલે પરે...[...]

  • 🪔 વિવેકપ્રસંગ

    આધ્યાત્મિક ઉપલબ્ધિ કે પેટનો દુઃખાવો

    ✍🏻 સ્વામી કૃષ્ણસખાનંદ

    જૂન 1899થી નવેમ્બર 1900 દરમિયાન સ્વામી વિવેકાનંદે પશ્ચિમી દેશોની બીજી વાર યાત્રા કરી હતી. આ સમય દરમિયાન તેઓ બે મહિના—એપ્રિલ અને મે, 1900—કેલિફોર્નિયા રાજ્યના આલામેડા[...]

  • 🪔 શ્રીમદ્‌ ભગવદ્‌ ગીતા

    અધ્યાત્મ અને વ્યવહારનો સમન્વય

    ✍🏻 સ્વામી આત્માનંદ

    (સ્વામી આત્માનંદજી મહારાજ રચિત હિન્દી પુસ્તક ‘ગીતાતત્ત્વ-ચિંતન’ના એક અંશનો શ્રી નલિનભાઈ મહેતાએ કરેલ ગુજરાતી અનુવાદ આપની સમક્ષ પ્રસ્તુત છે. - સં.) કહેવાયું છે કે ગીતાના[...]

  • 🪔 ભક્તચરિત

    વૈષ્ણવચરણ પંડિત

    ✍🏻 શ્રી હર્ષદભાઈ પટેલ

    શ્રીરામકૃષ્ણદેવના જીવનકાળ દરમિયાન તેમને વિભિન્ન ક્ષેત્રોના વિશિષ્ટ મહાનુભાવોનો સંયોગ થયો હતો. અવતારોના દિવ્ય જીવનની આ જ વિશિષ્ટતા છે. સાહિત્ય અને ધાર્મિક ક્ષેત્રે અસાધારણ પાંડિત્ય ધરાવનાર[...]

  • 🪔 પત્રો

    સાધકોને લખેલ પત્રો

    ✍🏻 સ્વામી તુરીયાનંદ

    શ્રીરામકૃષ્ણ: શરણમ્ અમેરિકા પ્રિય અ...., તમારો પત્ર મળ્યો અને સમાચાર જાણ્યા. માનસિક અને શારીરિક કષ્ટ શા માટે ભોગવી રહ્યા છો? આ દેશમાં ચાલ્યા આવો, પોતાનો[...]

  • 🪔 સંસ્મરણો

    એક અમેરિકન વેદાંતીના સંસ્મરણો : પવિત્ર બ્રહ્મચર્યવ્રત

    ✍🏻 સ્વામી અતુલાનંદ

    (અદ્વૈત આશ્રમ દ્વારા પ્રકાશિત અને સ્વામી અતુલાનંદ (ગુરુદાસ મહારાજ) દ્વારા લિપિબદ્ધ મૂળ અંગ્રેજી પુસ્તક “With the Swamis in America and India”નો એક અંશ આપની સમક્ષ[...]

  • 🪔 પ્રાસંગિક

    ભગવાન શિવ અને શ્રીરામકૃષ્ણ

    ✍🏻 શ્રી હર્ષદભાઈ પટેલ

    (લેખક શ્રી હર્ષદભાઈ પટેલ રામકૃષ્ણ સંઘ સાથે વર્ષોથી જોડાયેલ છે. તેઓ એક સંનિષ્ઠ સેવક છે. -સં.) શ્રીરામકૃષ્ણના જીવનમાં શિવ-તત્ત્વ પૂર્ણતઃ ઓતપ્રોત છે. શ્રીરામકૃષ્ણના આવિર્ભાવમાં શિવ-તત્ત્વ[...]

  • 🪔

    શ્રીરામકૃષ્ણ મંદિરનું માહાત્મ્ય

    ✍🏻 સ્વામી વીરેશ્વરાનંદ

    (વિવેકાનંદ આશ્રમ, રાયપુરમાં ૩ ફેબ્રુઆરી, ૧૯૭૬ના રોજ શ્રીરામકૃષ્ણદેવના નવનિર્મિત શ્રીમંદિરનો સમર્પણવિધિ આયોજિત થયો હતો, તેમાં તત્કાલીન પરમાધ્યક્ષ શ્રીમત્‌ સ્વામી વીરેશ્વરાનંદજી મહારાજે આશીર્વાદાત્મક પ્રવચન આપ્યું હતું.[...]

  • 🪔 સમાચાર દર્શન

    ગુજરાતમાં શ્રીરામકૃષ્ણ ભાવધારા

    ✍🏻 સંકલન

    શ્રીરામકૃષ્ણ આશ્રમ, રાજકોટ સ્વામી વિવેકાનંદ જન્મજયંતી મહોત્સવ સ્પર્ધાઓ તેમજ પારિતોષિક વિતરણ સમારંભ આશ્રમ દ્વારા રાજકોટ તથા આસપાસના વિસ્તારની શાળાઓના વિદ્યાર્થીઓ માટે તા. ૧૦ થી ૨૭[...]