Read online and share with your friends
શ્રીરામકૃષ્ણ જ્યોત : ઓગસ્ટ ૨૦૦૯
Read Articles
🪔 દિવ્યવાણી
દિવ્યવાણી
✍🏻 સંકલન
August 2009
नरातङ्कोट्टङ्कोः शरणशरणो भ्रान्तिहरणो घनश्यामो वामो व्रजशिशुवयस्योऽर्जुनसखः । स्वयंभूर्भतानां जनक उचिताचारसुखदः शरण्यो लोकेशो मम भवतु कृष्णोऽक्षिविषयः ॥ જે પ્રભુ મનુષ્યોના ભયનો ઉચ્છેદ કરે છે, જે શરણનું[...]
🪔 શ્રીરામકૃષ્ણદેવની અમૃતવાણી
માત્ર એક કૌપીન માટે
✍🏻 શ્રીરામકૃષ્ણદેવ
August 2009
પોતાના ગુરુના માર્ગદર્શન હેઠળ, માણસ વસવાટથી દૂર, એક સાધુ એ પોતાને માટે છાજથી પાયેલી એક નાની ઝૂંપડી બાંધી. આ કુટિરમાં એ પોતાનાં જપ તપ કરવા[...]
🪔 વિવેકવાણી
વર્તમાન ભારત
✍🏻 સ્વામી વિવેકાનંદ
August 2009
પશ્ચિમમાં ધ્યેય છે. વ્યક્તિસ્વાતંત્ર્ય, તેની ભાષા છે પૈસા પ્રાપ્ત કરાવનારી વિદ્યા, તેનું સાધન છે. રાજકારણ. જ્યારે ભારતમાં ધ્યેય છે મુક્તિ, તેની ભાષા છે વેદો, તેનું[...]
🪔 સંપાદકીય
આધ્યાત્મિક પત્રિકાઓને સ્વામી વિવેકાનંદે આપેલ માર્ગદર્શક સિદ્ધાંતો
✍🏻 સ્વામી સર્વસ્થાનંદ
August 2009
સ્વામી વિવેકનંદની પ્રતિભા બહુમુખી હતી. તેઓ ભારતમાં આધ્યાત્મિક સામયિકોના પ્રકાશનમાં સર્વપ્રથમ પ્રેરકોમાંના એક ગણી શકાય. પોતાના જીવનકાળ દરમિયાન એમનાં પ્રત્યક્ષ પ્રેરણા અને માર્ગદર્શન હેઠળ ત્રણ[...]
🪔 અધ્યાત્મ
શ્રીરામકૃષ્ણ મહિમા
✍🏻 અક્ષયકુમાર સેન
August 2009
છેલ્લી વાત એ છે કે જે સાકારમાં છે, તે જ નિરાકારમાં છે. જેમનું સાકાર, તેમનું જ નિરાકાર. તેઓ જ છે, સાકાર અને નિરાકાર બંને. આ[...]
🪔
ચિંતામુક્ત બનો
✍🏻 સ્વામી જગદાત્માનંદ
August 2009
ભય કે આતંકનો પ્રભાવ નાગે ફુલાવેલી ફેણ અને એની ભયાનક મુખાકૃતિને જોતાં જ ઉંદર બીકનો માર્યો અધમૂઓ અને જડ જેવો થઈ જાય છે. વાઘની નજરમાં[...]
🪔 સંસ્મરણ
યોગક્ષેમ
✍🏻 સ્વામી વિશુદ્ધાનંદ
August 2009
બેલુર મઠ, ૧-૫-૧૯૬૨ ખાલી પેટે ધર્મ ન થાય - શ્રીઠાકુરની વાત છે. અને વધુ થઈ જાય તો પણ નથી થતું. ચરમ વિલાસિતા અને દુરાવસ્થા -[...]
🪔
શ્રીરામકૃષ્ણ અને ગૃહસ્થ ભક્તોના જીવનમાં આધ્યાત્મિકતા-૨
✍🏻 આશા રેડ્ડી
August 2009
રામકૃષ્ણ સંઘના સંન્યાસીએ એક વખત પોતાનો વ્યક્તિગત અનુભવ અમને કહ્યો. આશ્રમના ભોજનખંડમાં સંન્યાસીઓ અને ભક્તોને ભોજન પીરસવાની એની ફરજ હતી. એમાં ક્યારેક ક્યારેક અગવડતા ઊભી[...]
🪔 શાસ્ત્ર
કઠોપનિષદ
✍🏻 સ્વામી લોકેશ્વરાનંદ
August 2009
एतदालम्बनं श्रेष्ठमेतदालम्बनं परम् । एतदालम्बनं ज्ञात्वा ब्रह्मलोके महीयते ॥ १७ ॥ एतत्, આ (ઓમ્); आलम्बनम्, (સગુણ બ્રહ્મને પામવાનો) માર્ગ છે; श्रेष्ठम्, ઉત્તમ; एतत् आलम्बनम् परम्,[...]
🪔
શ્રીરામકૃષ્ણનાં વિવિધ સ્વરૂપો
✍🏻 સ્વામી ચેતનાનંદ
August 2009
સીતાભાવે શ્રીરામકૃષ્ણ શ્રીરામકૃષ્ણનાં સીતાદર્શનનું સ્વામી શારદાનંદનું વર્ણન ખૂબ કાવ્યમય છે - એમણે લખ્યા પ્રમાણે. ઠાકુર આ દાસ્યભાવે આરાધના કરતા હતા તે ગાળા દરમિયાન એમને અપૂર્વ[...]
🪔
મન હોય તો માળવે જવાય
✍🏻 સંકલન
August 2009
(પત્રકાર શોભા વોરિયરને શ્રીશરદબાબુએ rediff.comને આપેલ અંગ્રેજી મુલાકાતનો શ્રી મનસુખભાઈ મહેતાએ કરેલ ગુજરાતી સારાંશ યુવાવર્ગના પ્રેરણાર્થે અહીં પ્રસ્તુત કરીએ છીએ.) સ્વામી વિવેકાનંદે કહ્યું છે, ‘જો[...]
🪔
આપણી પ્રાચીન વર્ણવ્યવસ્થા અને આજની જ્ઞાતિપ્રથા-૨
✍🏻 કેશવલાલ વિ. શાસ્ત્રી
August 2009
પરંતુ બલિષ્ઠ કાળબળ અને સહેજે નીચે લપસણો માનવસ્વભાવ જગતને એકધારું જીવવા દેતાં નથી. પ્રાચીનકાળમાં જ કેટલાક બ્રાહ્મણો પોતાના પરંપરિત મહાન વ્યવસાય-જ્ઞાનના આદાનપ્રદાનને છોડી ઠેઠ મહાભારતકાળનીય[...]
🪔
મનમંદિરનો ઘંટારવ - સંસ્કૃતનો પ્રભાવ
✍🏻 હેમલતાબહેન મોરો
August 2009
(યાદવગિરિ, મૈસૂરના શ્રીમતી હેમલતાબહેન મોરો ગુજરાતી ભાષાના એક પ્રસિદ્ધ કોલમિસ્ટ અને ટૂંકી વાર્તાઓના લેખિકા છે. એમણે લખેલા સત્ય ઘટના પર આધારિત પ્રેરણાદાયી જીવનપ્રસંગ વાચકોના લાભાર્થે[...]
🪔
નેતાજી સુભાષચંદ્ર બોઝના પ્રેરણાપુરુષ સ્વામી વિવેકાનંદ
✍🏻 સ્વામી વિદેહાત્માનંદ
August 2009
દેશસેવાના કાર્યમાં ૧૬ જુલાઈ, ૧૯૨૧ના રોજ ૨૩ વર્ષના યુવાન સુભાષચંદ્ર ફરી પાછા પોતાની માતૃભૂમિમાં આવી ગયા. એમનો પહેલેથી જ બંગાળના સુપ્રસિદ્ધ નેતા ચિત્તરંજનદાસની સાથે પત્રવ્યવહાર[...]
🪔 શિક્ષણ
આચાર્ય દેવો ભવ
✍🏻 એસ.કે. ચક્રવર્તી
August 2009
(મેનેજમેન્ટ સેન્ટર ઓફ હ્યુમન વેલ્યુઝ, ઈંડિયન ઇન્સ્ટિટ્યૂટ ઓફ મેનેજમેન્ટ, કોલકાતાના પ્રાધ્યાપક અને સંવાહક શ્રી એસ.કે.ચક્રવર્તીના ‘વિઝડમ લીડરશીપ’ ગ્રંથમાંથી ‘આચાર્ય દેવો ભવ’ અંગ્રેજી લેખનો શ્રી મનસુખભાઈ[...]
🪔
સમસ્યાઓ અને તેમનો સામનો કેમ કરવો?
✍🏻 સ્વામી અક્ષરાત્માનંદ
August 2009
૧. માનવ માનવ વચ્ચેનો ભેદ ‘તમે જીવનમાં સુખાકારી ઇચ્છો છો?’ કોઈ પણ વ્યક્તિને તમે આવો પ્રશ્ન પૂછશો એટલે તમે તરત જ અને ચોક્કસપણે ‘હા’ એવો[...]
🪔
સૂર્ય કેન્દ્રિત વિશ્વ વિશે ભારતનાં શાસ્ત્રો
✍🏻 સંકલન
August 2009
(‘વિવેકાનંદ લાઈફ સ્કિલ્સ એકેડમી’ દ્વારા પ્રકાશિત અને જે.ચંદ્રશેખર અને એમ.ગંગાધર પ્રસાદે લખેલ ગ્રંથ ‘ઈટરનલી ટેલન્ટેડ ઈંડિયા - ૧૦૮ ફેક્ટ્સ’ માંથી શ્રી મનસુખભાઈ મહેતાએ કરેલ ગુજરાતી[...]
🪔 સમાચાર દર્શન
સમાચાર દર્શન
✍🏻 સંકલન
August 2009
શ્રીરામકૃષ્ણ આશ્રમ, રાજકોટની વિવિધ પ્રવૃત્તિ ૨૦૦૮ - ૨૦૦૯ના વર્ષમાં આ સંસ્થાના આયુર્વેદિક દવાખાનામાં ૪૮૮ નવા, ૮૬૩ જૂના (૬૩૩ પુરુષો, ૬૪૦ સ્ત્રીઓ અને ૭૮ બાળકો) કુલ[...]