Read online and share with your friends

શ્રીરામકૃષ્ણ જ્યોત : ઓગસ્ટ ૨૦૦૯

Read Articles

  • 🪔 દિવ્યવાણી

    દિવ્યવાણી

    ✍🏻 સંકલન

    नरातङ्कोट्टङ्कोः शरणशरणो भ्रान्तिहरणो घनश्यामो वामो व्रजशिशुवयस्योऽर्जुनसखः । स्वयंभूर्भतानां जनक उचिताचारसुखदः शरण्यो लोकेशो मम भवतु कृष्णोऽक्षिविषयः ॥ જે પ્રભુ મનુષ્યોના ભયનો ઉચ્છેદ કરે છે, જે શરણનું[...]

  • 🪔 શ્રીરામકૃષ્ણદેવની અમૃતવાણી

    માત્ર એક કૌપીન માટે

    ✍🏻 શ્રીરામકૃષ્ણદેવ

    પોતાના ગુરુના માર્ગદર્શન હેઠળ, માણસ વસવાટથી દૂર, એક સાધુ એ પોતાને માટે છાજથી પાયેલી એક નાની ઝૂંપડી બાંધી. આ કુટિરમાં એ પોતાનાં જપ તપ કરવા[...]

  • 🪔 વિવેકવાણી

    વર્તમાન ભારત

    ✍🏻 સ્વામી વિવેકાનંદ

    પશ્ચિમમાં ધ્યેય છે. વ્યક્તિસ્વાતંત્ર્ય, તેની ભાષા છે પૈસા પ્રાપ્ત કરાવનારી વિદ્યા, તેનું સાધન છે. રાજકારણ. જ્યારે ભારતમાં ધ્યેય છે મુક્તિ, તેની ભાષા છે વેદો, તેનું[...]

  • 🪔 સંપાદકીય

    આધ્યાત્મિક પત્રિકાઓને સ્વામી વિવેકાનંદે આપેલ માર્ગદર્શક સિદ્ધાંતો

    ✍🏻 સ્વામી સર્વસ્થાનંદ

    સ્વામી વિવેકનંદની પ્રતિભા બહુમુખી હતી. તેઓ ભારતમાં આધ્યાત્મિક સામયિકોના પ્રકાશનમાં સર્વપ્રથમ પ્રેરકોમાંના એક ગણી શકાય. પોતાના જીવનકાળ દરમિયાન એમનાં પ્રત્યક્ષ પ્રેરણા અને માર્ગદર્શન હેઠળ ત્રણ[...]

  • 🪔 અધ્યાત્મ

    શ્રીરામકૃષ્ણ મહિમા

    ✍🏻 અક્ષયકુમાર સેન

    છેલ્લી વાત એ છે કે જે સાકારમાં છે, તે જ નિરાકારમાં છે. જેમનું સાકાર, તેમનું જ નિરાકાર. તેઓ જ છે, સાકાર અને નિરાકાર બંને. આ[...]

  • 🪔

    ચિંતામુક્ત બનો

    ✍🏻 સ્વામી જગદાત્માનંદ

    ભય કે આતંકનો પ્રભાવ નાગે ફુલાવેલી ફેણ અને એની ભયાનક મુખાકૃતિને જોતાં જ ઉંદર બીકનો માર્યો અધમૂઓ અને જડ જેવો થઈ જાય છે. વાઘની નજરમાં[...]

  • 🪔 સંસ્મરણ

    યોગક્ષેમ

    ✍🏻 સ્વામી વિશુદ્ધાનંદ

    બેલુર મઠ, ૧-૫-૧૯૬૨ ખાલી પેટે ધર્મ ન થાય - શ્રીઠાકુરની વાત છે. અને વધુ થઈ જાય તો પણ નથી થતું. ચરમ વિલાસિતા અને દુરાવસ્થા -[...]

  • 🪔

    શ્રીરામકૃષ્ણ અને ગૃહસ્થ ભક્તોના જીવનમાં આધ્યાત્મિકતા-૨

    ✍🏻 આશા રેડ્ડી

    રામકૃષ્ણ સંઘના સંન્યાસીએ એક વખત પોતાનો વ્યક્તિગત અનુભવ અમને કહ્યો. આશ્રમના ભોજનખંડમાં સંન્યાસીઓ અને ભક્તોને ભોજન પીરસવાની એની ફરજ હતી. એમાં ક્યારેક ક્યારેક અગવડતા ઊભી[...]

  • 🪔 શાસ્ત્ર

    કઠોપનિષદ

    ✍🏻 સ્વામી લોકેશ્વરાનંદ

    एतदालम्बनं श्रेष्ठमेतदालम्बनं परम् । एतदालम्बनं ज्ञात्वा ब्रह्मलोके महीयते ॥ १७ ॥ एतत्, આ (ઓમ્‌); आलम्बनम्, (સગુણ બ્રહ્મને પામવાનો) માર્ગ છે; श्रेष्ठम्, ઉત્તમ; एतत् आलम्बनम् परम्,[...]

  • 🪔

    શ્રીરામકૃષ્ણનાં વિવિધ સ્વરૂપો

    ✍🏻 સ્વામી ચેતનાનંદ

    સીતાભાવે શ્રીરામકૃષ્ણ શ્રીરામકૃષ્ણનાં સીતાદર્શનનું સ્વામી શારદાનંદનું વર્ણન ખૂબ કાવ્યમય છે - એમણે લખ્યા પ્રમાણે. ઠાકુર આ દાસ્યભાવે આરાધના કરતા હતા તે ગાળા દરમિયાન એમને અપૂર્વ[...]

  • 🪔

    મન હોય તો માળવે જવાય

    ✍🏻 સંકલન

    (પત્રકાર શોભા વોરિયરને શ્રીશરદબાબુએ rediff.comને આપેલ અંગ્રેજી મુલાકાતનો શ્રી મનસુખભાઈ મહેતાએ કરેલ ગુજરાતી સારાંશ યુવાવર્ગના પ્રેરણાર્થે અહીં પ્રસ્તુત કરીએ છીએ.) સ્વામી વિવેકાનંદે કહ્યું છે, ‘જો[...]

  • 🪔

    આપણી પ્રાચીન વર્ણવ્યવસ્થા અને આજની જ્ઞાતિપ્રથા-૨

    ✍🏻 કેશવલાલ વિ. શાસ્ત્રી

    પરંતુ બલિષ્ઠ કાળબળ અને સહેજે નીચે લપસણો માનવસ્વભાવ જગતને એકધારું જીવવા દેતાં નથી. પ્રાચીનકાળમાં જ કેટલાક બ્રાહ્મણો પોતાના પરંપરિત મહાન વ્યવસાય-જ્ઞાનના આદાનપ્રદાનને છોડી ઠેઠ મહાભારતકાળનીય[...]

  • 🪔

    મનમંદિરનો ઘંટારવ - સંસ્કૃતનો પ્રભાવ

    ✍🏻 હેમલતાબહેન મોરો

    (યાદવગિરિ, મૈસૂરના શ્રીમતી હેમલતાબહેન મોરો ગુજરાતી ભાષાના એક પ્રસિદ્ધ કોલમિસ્ટ અને ટૂંકી વાર્તાઓના લેખિકા છે. એમણે લખેલા સત્ય ઘટના પર આધારિત પ્રેરણાદાયી જીવનપ્રસંગ વાચકોના લાભાર્થે[...]

  • 🪔

    નેતાજી સુભાષચંદ્ર બોઝના પ્રેરણાપુરુષ સ્વામી વિવેકાનંદ

    ✍🏻 સ્વામી વિદેહાત્માનંદ

    દેશસેવાના કાર્યમાં ૧૬ જુલાઈ, ૧૯૨૧ના રોજ ૨૩ વર્ષના યુવાન સુભાષચંદ્ર ફરી પાછા પોતાની માતૃભૂમિમાં આવી ગયા. એમનો પહેલેથી જ બંગાળના સુપ્રસિદ્ધ નેતા ચિત્તરંજનદાસની સાથે પત્રવ્યવહાર[...]

  • 🪔 શિક્ષણ

    આચાર્ય દેવો ભવ

    ✍🏻 એસ.કે. ચક્રવર્તી

    (મેનેજમેન્ટ સેન્ટર ઓફ હ્યુમન વેલ્યુઝ, ઈંડિયન ઇન્સ્ટિટ્યૂટ ઓફ મેનેજમેન્ટ, કોલકાતાના પ્રાધ્યાપક અને સંવાહક શ્રી એસ.કે.ચક્રવર્તીના ‘વિઝડમ લીડરશીપ’ ગ્રંથમાંથી ‘આચાર્ય દેવો ભવ’ અંગ્રેજી લેખનો શ્રી મનસુખભાઈ[...]

  • 🪔

    સમસ્યાઓ અને તેમનો સામનો કેમ કરવો?

    ✍🏻 સ્વામી અક્ષરાત્માનંદ

    ૧. માનવ માનવ વચ્ચેનો ભેદ ‘તમે જીવનમાં સુખાકારી ઇચ્છો છો?’ કોઈ પણ વ્યક્તિને તમે આવો પ્રશ્ન પૂછશો એટલે તમે તરત જ અને ચોક્કસપણે ‘હા’ એવો[...]

  • 🪔

    સૂર્ય કેન્દ્રિત વિશ્વ વિશે ભારતનાં શાસ્ત્રો

    ✍🏻 સંકલન

    (‘વિવેકાનંદ લાઈફ સ્કિલ્સ એકેડમી’ દ્વારા પ્રકાશિત અને જે.ચંદ્રશેખર અને એમ.ગંગાધર પ્રસાદે લખેલ ગ્રંથ ‘ઈટરનલી ટેલન્ટેડ ઈંડિયા - ૧૦૮ ફેક્ટ્‌સ’ માંથી શ્રી મનસુખભાઈ મહેતાએ કરેલ ગુજરાતી[...]

  • 🪔 સમાચાર દર્શન

    સમાચાર દર્શન

    ✍🏻 સંકલન

    શ્રીરામકૃષ્ણ આશ્રમ, રાજકોટની વિવિધ પ્રવૃત્તિ ૨૦૦૮ - ૨૦૦૯ના વર્ષમાં આ સંસ્થાના આયુર્વેદિક દવાખાનામાં ૪૮૮ નવા, ૮૬૩ જૂના (૬૩૩ પુરુષો, ૬૪૦ સ્ત્રીઓ અને ૭૮ બાળકો) કુલ[...]