Read online and share with your friends

શ્રીરામકૃષ્ણ જ્યોત : ઓક્ટોબર ૨૦૧૩

Read Articles

  • 🪔 દિવ્યવાણી

    દિવ્યવાણી

    ✍🏻 શ્રી આદિશંકરાચાર્ય

    तव विमलेन्दुकुलं वदनेन्दुमलं सकलं ननु कूलयते किमु पुरुहूतपुरीन्दुमुखी सुमुखीभिरसौ विमुखीक्रियते । मम तु मतं शिवनामधने भवती कृपया किमु न क्रियते जय जय हे महिषासुरमदिर्नि रम्यकपदिर्नि[...]

  • 🪔 અમૃતવાણી

    જ્ઞાનયોગ, ભક્તિયોગ અને કર્મયોગનો સમન્વય

    ✍🏻 શ્રીરામકૃષ્ણદેવ

    શ્રીરામકૃષ્ણ - જેમ કે ઓશીકું અને તેની ખોળ, તેમ દેહી અને દેહ. શું ઠાકુર એમ કહી રહ્યા છે કે ‘દેહ નાશવંત - રહેશે નહિ, દેહની[...]

  • 🪔 વિવેકવાણી

    નજર પાછળ નહિ પણ આગળ કરો !

    ✍🏻 સ્વામી વિવેકાનંદ

    હાથમાં ચોપડાં લઈને દરિયાકાંઠે લટારો મારવી, અહીંતહીંથી લીધેલા થોડા વણપચ્યા યુરોપીય વિચારોનું રટણ કર્યા કરવું ને જીવનના એકમાત્ર સારરૂપે ત્રીસ રૂપિયાની કારકુની મેળવવી કે બહુ[...]

  • 🪔 સંપાદકીય

    માનવમાં રહેલ જીવંત પ્રભુની પૂજા

    ✍🏻 સ્વામી સર્વસ્થાનંદ

    ગતાંકથી આગળ... ગયા અંકમાં આમજનતાની ઉન્નતિ કેવી રીતે કરી શકાય, સામાન્ય ગણાતા લોકોએ સમાજની કેવી સહિષ્ણુતા સાથે સેવા કરી છે, એ લોકો કેળવણી દ્વારા કેવી[...]

  • 🪔 શાસ્ત્ર

    શ્રીમદ્ ભગવદ્ ગીતા

    ✍🏻 સ્વામી રંગનાથાનંદ

    ગતાંકથી આગળ... ‘ધ સાયન્સ ઓફ લાઈફ’ પુસ્તકના અંત ભાગમાં, અર્વાચીન જીવશાસ્ત્રના દાર્શનિક અસરોની ચર્ચા કરતો વિભાગ છે. અહંની અસત્યતાની ચર્ચા કરતી વખતે મેં એ વિભાગમાંથી[...]

  • 🪔 કથામૃત પ્રસંગ

    કથામૃત પ્રસંગ

    ✍🏻 સ્વામી ભૂતેશાનંદ

    ગતાંકથી આગળ... સ્વાધીન ઇચ્છા અને શ્રીરામકૃષ્ણ આ બન્ને મતોની વચ્ચે એક બીજી વાત પણ છે. શ્રીરામકૃષ્ણ કહે છે કે સાવ સ્વાધીન ન થવા છતાં પણ[...]

  • 🪔 જીવનકથા

    આદર્શ ગૃહસ્થ ભક્ત શ્રી‘મ’

    ✍🏻 સ્વામી સર્વગતાનંદ

    ગતાંકથી આગળ... ૬. પાપનો સિદ્ધાંત બધા ધર્મોમાં ઘણા લોકો માટે પાપનો સિદ્ધાંત એ એક મોટી ચર્ચાનો વિષય છે. શ્રીરામકૃષ્ણદેવે કહ્યું હતું, ‘અગ્નિનો એક નાનકડો તણખો[...]

  • 🪔 જીવનકથા

    સ્વામી વિવેકાનંદના સંન્યાસી શિષ્યઃ સ્વામી વિરજાનંદ

    ✍🏻 સ્વામી અબ્જજાનંદ

    ગતાંકથી આગળ... વારાણસીમાં કાલીકૃષ્ણને ઘરે ઘરે જઈને ભિક્ષાન્ન માગવાનું હતું એટલે આવી પરંપરાગત સંન્યાસીની જિંદગી જીવવાનો એક મજાનો રસાસ્વાદ એમને મળ્યો. વારાણસીમાં એકાદ મહિનો રોકાયા[...]

  • 🪔

    આનંદ કથા

    ✍🏻 ડૉ. સુરુચિ પાંડે

    અનુવાદક : મેધા કોટસ્થાને સ્વામી પ્રેમાનંદનો દૈનિક કાર્યક્રમ સીધો સાદો અને સરળ હતો. એમની ખાવાપીવાની ટેવ પણ સાદી હતી. ખાવાપીવાની બાબતમાં તેમને કોઈ પસંદગી કે[...]

  • 🪔

    તમે પણ વધુ સારા માનવ બની શકો છો

    ✍🏻 સ્વામી સત્યરૂપાનંદ

    આપણી મુશ્કેલીઓ આપણી વર્તમાન શિક્ષણપ્રણાલી આપણને સંસાર વિશે વધારે ને વધારે જાણકારી મળે એ માટે હંમેશાં પ્રેરે છે અને નિર્દેશ કરતી રહે છે. પણ આપણે[...]

  • 🪔 Tu Paramahans Banish

    તું પરમહંસ બનીશ

    ✍🏻 સ્વામી સર્વગતાનંદ

    ગતાંકથી આગળ... મુગ્ધકારી અને સહજ પ્રશાંતપણું કલ્યાણ મહારાજ અવિચલ શાંતિમાં રહેનાર મહાપુરુષ હતા; તેઓ ક્યારેય ગુસ્સે થતા નહીં. તેમજ ન તો કોઈ તેમને અશાંત કરી[...]

  • 🪔 બાલ ઉદ્યાન

    સ્વપ્ન જગતમાં સ્વામી વિવેકાનંદ સાથે ખુશ

    ✍🏻 સ્વામી રાઘવેશાનંદ

    પ્રકરણ - ૨ અભ્યાસનું ગૃહકાર્ય હવે ભારેખમ નથી લાગતું શાળામાંથી આપેલું ગૃહકાર્ય એક બોજો છે, એમ ખુશ ધારતો. એને મન તો શાળાનું ભણવાનું કામ ત્યાંજ[...]

  • 🪔

    દિવ્ય જીવનના સાંનિધ્યમાં

    ✍🏻 પ્રવ્રાજિકા ભારતીપ્રાણા માતાજી

    ગતાંકથી આગળ... એપ્રિલ માસમાં સુધીરાદીની બહેનો શિમલા જતાં રહ્યાં અને સુધીરાદી મને તેમના પૈત્રૃક નિવાસસ્થાન જેજુર ગામે લઈ ગયાં. અમારી સાથે નરેશદી, પ્રબોધદી તેમજ પ્રફુલ્લમુખીદેવી[...]

  • 🪔 સંસ્મરણ

    માયાવતીનાં મારાં સંસ્મરણો

    ✍🏻 સ્વામી આત્મસ્થાનંદ

    ગતાંકથી આગળ... મેં આ પહેલાં સવારની ચાની ઘંટડી પહેલાંની આશ્રમમાં અનુભવેલી નીરવ શાંતિની વાત કરી હતી. એવી જ શાંતિ સાંજની ઘંટડી પછીની પણ હતી. જ્યાં[...]

  • 🪔

    સ્વામી વિવેકાનંદના જીવન અને સંદેશનું હાલતું ચાલતું પ્રદર્શન : વિવેકાનંદ રથ

    ✍🏻 સંકલન

    વિવેકાનંદ રથ : સ્વામી વિવેકાનંદના માનવ ઘડતર અને રાષ્ટ્રનાં નવનિર્માણનો સંદેશ ગુજરાતના દૂરસુદૂરના ખૂણે ખૂણે પહોંચે અને ગુજરાતનું યુવાધન એમના સંદેશને ઝીલે અને જીરવે એ[...]

  • 🪔

    સત્સંગ સુધા

    ✍🏻 સ્વામી રામાનંદ સરસ્વતી

    વિવેકાનંદ રથ : સ્વામી વિવેકાનંદના માનવ ઘડતર અને રાષ્ટ્રનાં નવનિર્માણનો સંદેશ ગુજરાતના દૂરસુદૂરના ખૂણે ભગવાનનાં નામ સ્મરણ અને ભજન કરતાં કરતાં સંયમ પોતાની મેળે જ[...]

  • 🪔

    સ્વામી વીરેશ્વરાનંદજીમાં ગુરુશક્તિનો પ્રકાશ

    ✍🏻 સ્વામી ગંભીરાનંદ

    ૧૯૮૫ની ૨૫મી માર્ચે બેલુર મઠમાં આયોજિત સ્વામી વીરેશ્વરાનંદ મહારાજની સ્મૃતિસભામાં તે સમયના સહાધ્યક્ષ સ્વામી ગંભીરાનંદજીની અનુપસ્થિતિમાં તેમનું લખેલ પ્રવચન સ્વામી ગહનાનંદજીએ વાંચ્યું હતું, તે ટેપરેકોર્ડરમાંથી[...]

  • 🪔 પત્રાવલી

    પત્રાવલી

    ✍🏻 સ્વામી સારદાનંદ

    ઉદ્‌બોધન કાર્યાલય દ્વારા મૂળ બંગાળીમાં પ્રકાશિત પુસ્તક ‘પત્રમાળા’માંથી ગુજરાતીમાં અનુવાદ સ્વામી જ્ઞાનેશાનંદ દ્વારા ‘શ્રીરામકૃષ્ણ જ્યોત’ના સહૃદયી વાચકો માટે પ્રસ્તુત કરવામાં આવે છે. - સં. શ્રીશ્રી[...]

  • 🪔 સમાચાર દર્શન

    સમાચાર દર્શન

    ✍🏻 સમાચાર દર્શન

    શ્રીરામકૃષ્ણ આશ્રમ, રાજકોટ જન્માષ્ટમી મહોત્સવ ૨૮ ઓગસ્ટ, બુધવારે સવારે શ્રીરામકૃષ્ણ મંદિરમાં ભગવાન શ્રીકૃષ્ણના જન્મમહોત્સવના ઉપલક્ષ્યમાં સમૂહ ગીતાપાઠ, વિષ્ણુ સહસ્રનામ પઠન, સાંજે શ્યામનામ સંકીર્તન અને આરતી[...]