સંશોધન
વિશ્વસ્વરૂપ : વિજ્ઞાનની દૃષ્ટિએ : ડૉ. મનુ કોઠારી અને ડૉ. લોપા મહેતા
માર્કસ પ્લેન્ક અને આઈન્સ્ટાઈને ક્વૉન્ટમ યુનિવર્સ એટલે કે પરિમાણ જગતના જ્ઞાનની ભેટનો ઉમેરો આધુનિક ભૌતિક વિજ્ઞાનમાં કર્યો છે. ભૌતિક વિજ્ઞાનના[...]
આધુનિક મૅનેજમેન્ટમાં વેદાંતનાં મૂલ્યોની જરૂર : સ્વામી જિતાત્માનંદ
વિશ્વભરમાં વહીવટીક્ષેત્રના વિકાસમાં જે નવીનતમ ફેરફારો થઈ રહ્યા છે તેની પશ્ચાદભૂમિમાં આપણા પ્રાચીન વિચારોને આપની સમક્ષ રજૂ કરતાં મને આનંદ[...]
વિશ્વના મૂળ નિર્માણપિંડની ખોજ : કેશવલાલ વિ. શાસ્ત્રી
ભૌતિકવિજ્ઞાનનો પર્યાયવાચી અંગ્રેજી શબ્દ ‘ફિઝીક્સ’ મૂળ ગ્રીક શબ્દ ‘ફિઝીસ’માંથી ઊતરી આવ્યો છે. એનો અર્થ ‘સ્વરૂપ’ એમ થાય છે. એટલે ભૌતિકવિજ્ઞાનના[...]
વિશ્વની એકાત્મતા-અદ્વૈત વેદાંત અને ભૌતિકવિજ્ઞાનની દૃષ્ટિએ (૨) : ડૉ. ચેતના માંડવિયા
(ગતાંકથી આગળ) ‘અનિશ્ચિતતાના સિદ્ધાંત’ને ખોટો સાબિત કરવા આઈન્સ્ટાઈન, પોડોલ્સ્કી અને રોઝેને એક સંશોધન પેપર પ્રકાશિત કર્યું જે ઈ.પી.આર. અસર (E.P.R.[...]
વિશ્વની એકાત્મતા – વેદાંત અને વિજ્ઞાનની દૃષ્ટિએ : ડૉ. ચેતના માંડવિયા
શ્રીરામકૃષ્ણદેવે એક સુંદર ઉ૫મા વડે અદ્વૈત વેદાંતનો સાર સમજાવ્યો છે. તેઓ કહે છે, “એક અફાટ સમુદ્રની કલ્પના કરો. તેમાં એક[...]
ભારતનું સમન્વયદર્શન (૫) : સ્વામી રંગનાથાનંદ
(ગતાંકથી આગળ) [શ્રીમત્ સ્વામી રંગનાથાનંદજી મહારાજ સમસ્ત રામકૃષ્ણ મઠ અને મિશનના ઉપાધ્યક્ષ છે.] ૮. ભારતના ઈતિહાસમાં અદ્વૈત દર્શનનાં મીઠાં ફળ:[...]
ભારતનું સમન્વયદર્શન (૪) : સ્વામી રંગનાથાનંદ
(ગતાંકથી આગળ) (શ્રીમત્ સ્વામી રંગનાથાનંદજી મહારાજ સમસ્ત રામકૃષ્ણ મઠ અને મિશનના ઉપાધ્યક્ષ છે.) ૬ સામાજિક રાજ્યનીતિને અસર કરનાર આધ્યાત્મિક દર્શન[...]
ભારતનું સમન્વયદર્શન (૩) : સ્વામી રંગનાથાનંદ
(શ્રીમત્ સ્વામી રંગનાથાનંદજી મહારાજ સમસ્ત રામકૃષ્ણ મઠ અને મિશનના ઉપાધ્યક્ષ છે, આ લેખનો પ્રથમ અંશ દીપોત્સવી અંકમાં પ્રગટ થયો હતો.)[...]
ભારતનું સમન્વયદર્શન (૨) : સ્વામી રંગનાથાનંદ
શ્રીમત્ સ્વામી રંગનાથાનંદજી મહારાજ સમસ્ત રામકૃષ્ણ મઠ અને મિશનના ઉપાધ્યક્ષ છે. આ લેખનો પ્રથમ અંશ દીપોત્સવી અંકમાં પ્રગટ થયો હતો.[...]