• 🪔 સંકલન

    પુસ્તક સમીક્ષા

    ✍🏻 શ્રી કેશવલાલ વિ. શાસ્ત્રી

    ‘યાત્રાપથનો આલાપ’ કવિ: રતુભાઈ દેસાઈ, પ્રકાશક: મૃણાલ દેસાઈ, પાર્વતી નિવાસ, હનુમાન રોડ, વિલેપારલે (પૂર્વ) મુંબઈ મૂલ્ય રૂ. ૩૫ પ્રકાશન વર્ષ ૧૯૮૬ પૃષ્ઠ: ૨૧૧ ગાંધીયુગના સ્વાતંત્ર્ય[...]

  • 🪔 કાવ્યો

    પ્રીત પુરાણી (ગીત)

    ✍🏻 રતિલાલ છાયા

    આ તો! બરસત પ્રીત પુરાણી! હળુ હળુ સ્રવતી બરસત જાણે પ્રભુની મધુમય વાણી! - આ તો! બરસત પ્રીત પુરાણી! (૧) સૃષ્ટિ તણા જે આદિ સર્જને[...]

  • 🪔 કાવ્યો

    વીર સાધકને

    ✍🏻 સ્વામી વિવેકાનંદ

    (રાજપૂતાનાના ખેતડીના મહારાજા પ્રતિ) ઢંકાય છો સૂર્ય ઘટાથી મેઘલી, ને, આભ હો સાવ વિષાદથી ભર્યું, તો’યે ટકી રહે ઘડી, વીર હૈયા, જય છે જ નિશ્ચિત.[...]

  • 🪔

    ધર્મનું સ્વરૂપ

    ✍🏻 ડૉ. નરોત્તમ વાળંદ

    એક સંસ્કૃત શ્લોકમાં કહેવાયું છે તેમ, આહાર, નિદ્રા, ભય અને મૈથુન એ સર્વ ક્રિયાઓ મનુષ્યો અને પશુઓમાં સમાન છે. ધર્મ એ મનુષ્યનું જ એક વિશિષ્ટ[...]

  • 🪔 બાલ વાર્તા

    પ્રાચીન ભારતની વિદુષી નારીઓ - ગાર્ગી અને મૈત્રેયી

    ✍🏻 સંકલન

    વૈદિક કાળની એક બ્રહ્મવાદિની વિદુષી તરીકે ગાર્ગીનું નામ ખૂબ જ પ્રખ્યાત છે. ગાર્ગી જેવી વિદુષી હતી તેવી જ તેજસ્વિની અને ભરસભામાં માર્ગ મૂકાવે તેવી પ્રતિભાશાળી[...]

  • 🪔

    માતૃત્વનાં ઓજસ્

    ✍🏻 સ્વામી સત્યરૂપાનંદ

    (સ્વામી સત્યરૂપાનંદજી રામકૃષ્ણ મિશનના રાયપુર કેન્દ્રના વડા છે.) સ્ત્રીત્વ અને માતૃત્વ સ્ત્રી અને પુરુષ એમ બંનેનો વિચાર કર્યા સિવાય માનવજાતનો વિચાર કરી શકાય નહીં. આ[...]

  • 🪔

    સાહિત્યજગતનું આશ્ચર્ય

    ✍🏻 રમણલાલ જોષી

    પંદરેક વર્ષ પહેલાં ‘નવનીત-સમર્પણ’ તરફથી ‘આશ્ચર્ય શું?’ એ વિશે થોડું લખવાનું આવ્યું. મેં આટલું લખેલું: “મનુષ્ય જાણે છે કે જીવન ક્ષણભંગુર છે, બીજી ક્ષણ તેની[...]

  • 🪔 કાવ્યો

    પ્યાલો

    ✍🏻 રતુભાઈ દેસાઈ

    એક પંચતત્ત્વનો પ્યાલો રે! હતો ઝગમગ પણ હું ઠાલો રે! તમે હાથમહીં મને ઝાલ્યો રે! હરિ! ભરભર હું છલકાયો રે! મને હરિ૨સ વ્હાલો વ્હાલો રે![...]

  • 🪔

    જીવનનો મર્મ: પરમ પ્રેમ પરબ્રહ્મ

    ✍🏻 મધુસૂદન પારેખ

    કોલંબસે અમેરિકા, ન્યૂટને ગુરુત્વાકર્ષણ, કોઈકે રૉકેટ, કોઈકે અણુબોંબ - પણ એક શોધ - જીવનનો મર્મ - ચડિયાતી. જીવન વેગથી વહ્યું જાય છે. એનો ઉદ્દેશ શો?[...]

  • 🪔

    મા મળે

    ✍🏻 હરીશ પંડ્યા

    કેટલાં જન્મોનું તપ કે મા મળે કેટલાં જન્મોનો જપ કે મા મળે આમ તો એ હોય છે બસ પાસમાં હોય શ્રદ્ધાનું જો બળ તો મા[...]

  • 🪔

    હું જે માની પૂજા કરું છું

    ✍🏻 સ્વામી અશેષાનંદ

    (શ્રીરામકૃષ્ણ મઠના અધિષ્ઠાતૃદેવતા શ્રીરામકૃષ્ણ છે તો, પૂજ્ય શ્રીમા તેમની આધારશક્તિ છે. વૈશ્વિકપ્રેમનાં બંધનો વડે ભેદતાં તત્ત્વોને નિષ્કામ કરતી અને વિવિધતાને સમાવિષ્ટ કરતી શ્રી શારદાદેવીમાં મૂર્તિમંત[...]

  • 🪔

    એમને કોટિ કોટિ વંદન!

    ✍🏻 ગુલાબદાસ બ્રોકર

    એક સ૨સ અને પ્રે૨ક વાત યાદ આવે છે. વર્ષો પહેલાંની એ વાત છે. પણ આજે પણ એ એટલી જ તેજોજ્જ્વલ છે જેટલી એ પ્રસંગ બન્યો[...]

  • 🪔

    સ્વર્ણચકલીને પાંજરામાં પૂરી શકાય નહીં

    ✍🏻 જ્યોતિબહેન થાનકી

    (શ્રીરામકૃષ્ણદેવની શિષ્યા ગૈારીમાના જીવનપ્રસંગો) (સપ્ટેમ્બર માસના અંકથી આગળ) (૪) આધ્યાત્મિક યાત્રાનો પ્રારંભ: તે દિવસોમાં સાગરસંગમમાં ઉત્સવ હતો. મોટો મેળો ભરાયો હતો. સંગમમાં સમુદ્રસ્નાનનું પુણ્ય પ્રાપ્ત[...]

  • 🪔

    પ્રભુના સતત સાંનિધ્યમાં

    ✍🏻 બ્રધર લૉરેન્સ

    (૧૭મી શતાબ્દીના સંત, કાર્મેલાઈટ ઓર્ડરના બ્રધર લૉરેન્સનું જીવન દૈનન્દિન કાર્યોની વચ્ચે ઈશ્વરનું સતત સાંનિધ્ય મેળવવા ઈચ્છતા ભક્તો માટે અત્યંત પ્રેરણાદાયી છે. તેમના ઉપદેશો તથા પત્રોનું[...]

  • 🪔

    શરણાગતિ

    ✍🏻 સ્વામી ભૂતેશાનંદ

    (શ્રીરામકૃષ્ણ મઠ અને રામકૃષ્ણ મિશનના પરમાધ્યક્ષ પૂજ્યપાદ શ્રીમત્ સ્વામી ભૂતેશાનંદજી મહારાજે શ્રીરામકૃષ્ણદેવ અને શ્રી શ્રીમા શારદાદેવી તથા તેમના મહત્તમ જીવનમાં પ્રસ્ફૂટિત ‘શરણાગતિ’ભાવ વિશે જુદા-જુદા પ્રસંગોએ[...]

  • 🪔 સંપાદકીય

    મા તે મા

    ✍🏻 સ્વામી નિખિલેશ્વરાનંદ

    મા! કેટકેટલા ભાવોનો ઉદ્દીપક છે આ નાનકડો શબ્દ- ‘મા’! કેવો મધુર! કેટલો સુંદર! ખલિલ જિબ્રાન કહે છે, “માનવજાતિના હોઠ પરનો સૌથી સુંદર શબ્દ છે મા;[...]

  • 🪔 વિવેકવાણી

    સાચો શક્તિપૂજક કોણ છે?

    ✍🏻 સ્વામી વિવેકાનંદ

    સ્ત્રીઓની નિંદા કરવા તમે હંમેશાં તત્પર રહો છો, પણ કહો તો ખરા કે એમની ઉન્નતિ માટે તમે શું કર્યું છે? સ્મૃતિઓ વગેરે લખી એમને ચુસ્ત[...]

  • 🪔 દિવ્યવાણી

    દિવ્યવાણી

    ✍🏻 સંકલન

    सहृदयं सांमनस्यम् अविद्वेषं कृणोमि वः। अन्यो अन्यम् अभि हर्यतवत्सं जातम् इवाध्न्या।। मा भ्राता भ्रातरं द्विक्षन् मा स्वसारम् उत स्वसा। सम्यञ्चः सव्रता भूत्वा वाचं वदत भद्रया।।[...]

  • 🪔

    સમાચાર દર્શન

    ✍🏻 સંકલન

    ન્યૂયોર્કમાં વેદાન્તની પાંચમી આંતરરાષ્ટ્રીય પરિષદ ઑગસ્ટની ૧૦થી ૧૪ સુધી ઓહિયો રાજ્ય (યુ.એસ.એ.)ના મિયામી વિશ્વવિદ્યાલયમાં વેદાંતની ૫મી આંત૨રાષ્ટ્રીય પરિષદ યોજાઈ હતી. ૧૦૦થી વધુ વિદ્વાનોએ આ પરિષદમાં[...]

  • 🪔

    પુસ્તક સમીક્ષા

    ✍🏻 શ્રી કેશવલાલ વિ. શાસ્ત્રી

    કેવલાદ્વૈતના આચાર્યો અદ્વૈતવેદાન્તના જ્યોતિર્ધરો: લેખકઃ જસવંત કાનાબાર, પ્રકાશક: અમી પ્રકાશન, બાલા હનુમાન, ગાંધી રોડ, અમદાવાદ, ૩૮૦૦૦૧, પ્રથમ આવૃત્તિ, મૂલ્ય: રૂ. ૬૦/- પૃષ્ઠ સંખ્યા ૧૩૨ કેવલાદ્વૈત[...]

  • 🪔

    એક અનેરો જ્ઞાનયજ્ઞ

    ✍🏻 સંકલન

    સ્વામી વિવેકાનંદ શિકાગો વિશ્વધર્મ પરિષદ સંભાષણ શતાબ્દીની ઉજવણીના ભાગરૂપે રામકૃષ્ણ મઠ અને મિશન દ્વારા એક અનેરા જ્ઞાનયજ્ઞનું આયોજન થયું છે. યુવા વર્ગને સ્વામી વિવેકાનંદના ચારિત્ર્ય[...]

  • 🪔

    પ્રેરણાની સરવાણી

    ✍🏻 સંકલન

    (૧૨મી જુલાઈ ૧૯૯૪ના રોજ શ્રીરામકૃષ્ણ આશ્રમ રાજકોટ દ્વારા સાધુ વાસવાણી સ્કૂલનાં શિક્ષિકા બહેનો માટે એક સેમિનાર યોજાયો હતો. સેમિનારથી પ્રભાવિત થઈ તેઓએ પોતાના પ્રતિભાવો મોકલી[...]

  • 🪔 કાવ્ય

    બાળક જેવું જીવે તેવું શીખે

    ✍🏻 સંકલન

    જો બાળક ખણખોદિયા વાતાવરણમાં જીવતું હશે, તો એ નિંદાખોરી શીખે છે. જો બાળક વેરના વાતાવરણમાં જીવતું હોય, તો એ ઝઘડતા શીખે છે. જો બાળક ઉપહાસના[...]

  • 🪔

    નમું નમું હો બાલસ્વરૂપ!

    ✍🏻 ગણપતભાઈ મો. ભારદ્વાજ

    (‘ગાંધીવાદ’થી ઘણા છેટા પણ ‘ગાંધીદર્શન’માં રત બાળકોને માત્ર ‘પ્રભુના પયગંબરો’ જ નહિ પણ હૃદયથી સાક્ષાત પ્રભુસ્વરૂપ માનતા બાલશિક્ષણના આ ભેખધારી શ્રી ગણપતભાઈ મો. ભારદ્વાજ જૂની[...]

  • 🪔

    કરીએ આચમન - ખારા સમુંદરની મીઠી વીરડીમાંથી

    ✍🏻 મનસુખલાલ મહેતા

    (શ્રી મનસુખલાલ મહેતા વિરાણી વિવિધલક્ષી વિદ્યાલયના આચાર્ય છે. રાજ્યકક્ષાનો તેમ જ રાષ્ટ્રીય કક્ષાનો શ્રેષ્ઠ શિક્ષક એવોર્ડ તેમણે મેળવેલ છે.) માનવની ભીતર રહેલી સુષુપ્ત શક્તિઓને જગાડી[...]

  • 🪔

    સ્વાધ્યાય-પ્રશંસા

    ✍🏻 સંકલન

    ૠતં ચ સ્વાધ્યાય-પ્રવચને ચ, સત્યં ચ સ્વાધ્યાય-પ્રવચને ચ, તપશ્ચ સ્વાધ્યાય-પ્રવચને ચ, દમશ્ચ સ્વાધ્યાય-પ્રવચને ચ, શમશ્ચ સ્વાધ્યાય-પ્રવચને ચ, અગ્નયશ્ચ સ્વાધ્યાય-પ્રવચને ચ, અગ્નિહોત્રશ્ચ સ્વાધ્યાય-પ્રવચને ચ, અતિથયશ્ચ સ્વાધ્યાય-પ્રવચને[...]

  • 🪔

    શિષ્યાનુશાસનમ્

    ✍🏻 સંકલન

    વેદમનૂચ્યાચાર્યોઽન્તેવાસિનમનુશાસ્તિ, સત્યં વદ, ધર્મ ચર, સ્વાધ્યાયાત્મા પ્રમદઃ, આચાર્યાય પ્રિયં ધનમાહૃત્ય પ્રજાતંતું મા વ્યવચ્છેત્સીઃ. સત્યાન્ન પ્રમદિતવ્યમ્ ધર્માન્ન પ્રમદિતવ્યમ્, કુશલાન્ન પ્રમદિતવ્યમ્, ભૂત્યૈ ન પ્રમદિતવ્યમ્, સ્વાધ્યાય - પ્રવચનાભ્યાં[...]

  • 🪔

    વિદ્યાર્થી હોમ વિધિ

    ✍🏻 સંકલન

    (રામકૃષ્ણ મઠ અને મિશનની શૈક્ષણિક સંસ્થાઓમાં જે વિધિ પ્રમાણે વિદ્યાર્થીઓ દ્વારા હોમ કરવામાં આવે છે. તે અહીં આપવામાં આવેલ છે. જેથી અન્ય શૈક્ષણિક સંસ્થાઓ પણ[...]

  • 🪔

    વૈદિક પ્રાર્થનાઓ

    ✍🏻 સંકલન

    ॐ सह नाववतु। सह नौ भुनक्तु। सह वीर्यं करवावहै। तेजस्विनावधीतमस्तु। मा विद्विषावहै। ॐ शान्तिः शान्तिः शान्तिः।। બહ્મ અમારા બંને (ગુરુ - શિષ્ય)નું સાથે રક્ષણ કરો.[...]

  • 🪔

    પ્રાર્થના

    ✍🏻 ડૉ. યશવંત ત્રિવેદી

    રાત્રિના શેષ પ્રહરોના જાંબલી પડછાયામાંથી ધીરેધીરે અનિર્વચનીય પરોઢનું પુષ્પ ફુટે છે – રાત્રિના મધુર સ્વપ્નના ગીતમાંથી પ્રથમ પ્રકાશની ટશર ફૂટે છે દિવસની પ્રથમ પ્રહરના ગુલાબની[...]

  • 🪔

    અલકમલકના

    ✍🏻 યોસેફ મૅકવાન

    અલકમલકનાં હો અજવાળાં, ગગનગોખથી ઊતર્યાં જાણે રેશમધારા! શ્વાસ હળુથી મોરપિચ્છ શા અડતા, રાગ વિરાગના શોર ચિત્તના શમતા, ઝળહળ ઝળહળ જ્યોતિના અવ રગરગમાં પલકારા. અલકમલકના. પળની[...]

  • 🪔

    ગીત

    ✍🏻 રમેશ પારેખ

    હિર, મને લીંટીએ લીંટીએ વાંચ પત્ર લખું જે તને હું એમાં ઢોળું સઘળી વાણી એમ રહું છું કાયામાં હું જેમ તેલ ને પાણી તારા વિના[...]

  • 🪔

    શાશ્વતીના ઉછઙ્ગે

    ✍🏻 રાજેન્દ્ર શાહ

    (છન્દ: મન્દકાન્તા) ઊંચે ઊંચે, અધિકતર ઊંચે, હજી ભૂર ઊંચે, ઊડો વીરા, ગહન નભનાં અન્તરાલે, મરાલ. પ્હોળી પાંખે - પણ અચલ એવી - ક્રમી સર્વકાલ; નીડે[...]

  • 🪔

    અષાઢી વાડો

    ✍🏻 ઉશનસ્

    પછીતનો અષાઢી વાડો ગોર્યમાના કૂંડાની જેમ ઊગી ગયો છે! કોણ જાણે કેટકેટલાં બીજ મારા વાડાની ભોંયમાં ભંડારાઈ પડ્યાં છે! તે ઊગી નીકળે છે અષાઢે અષાઢે[...]

  • 🪔

    તંગ આવી ગયો છું!

    ✍🏻 હરીન્દ્ર દવે

    મારાં નાનાં નાનાં ખેંચાણો ને નાની નાની તાણોથી તંગ આવી ગયો છું! મને એક પ્રગાઢ આકર્ષણ આપ, જેને સામે છેડે તું હો! મને એક પ્રચંડ[...]

  • 🪔

    વિશ્વમાનવી?

    ✍🏻 ઉમાશંકર જોષી

    કીકી કરું બે નભતારલીની ને મીટમાં માપું દિગંતરાલને, માયાવીંધીને જળવાદળીની અખંડ દેખું પળમાં ત્રિકાલને. સન્ધ્યા-ઉષાની સજી પાંખજોડલી યાત્રી બનું ઊર્ધ્વમુખી અનંતનો; સ્વર્ગંગમાં ઝૂંકવું ચંદ્રહોડલી, સંગી[...]

  • 🪔

    મોતી કેસા રંગા?

    ✍🏻 મકરંદ દવે

    દેખા હોય સો કહી બતલાવો, મોતી કેસા રંગા? ગુરુગમ કરીને ગોતો ગગનમાં, વાં હે ગુપતિ ગંગા. ઘૂડ ગુરુ ને છીપા ચેલા, દિવસ નહિ પગદંડા, અગમ[...]

  • 🪔

    માતા-પિતાની પ્રાર્થના

    ✍🏻 સંકલન

    હું પ્રાર્થના કરું છું કે હું મારા બાળકને એની પોતાની જિંદગી જીવવા દઉં, મેં જીવવાની ઈચ્છા કરી હતી તેવી જિંદગી નહિ; અને એટલે જે કરવામાં[...]

  • 🪔

    હે જગત, મારા પુત્રને મૃદુતાથી શીખવજે

    ✍🏻 અબ્રાહમ લિંકન

    હે જગત, મારા પુત્રને આંગળી ઝાલીને દોરજે. આજે એણે શાળાએ જવાનો આરંભ કર્યો છે. શરૂશરૂમાં થોડો સમય એને બધું અજાણ્યું અને નવું નવું લાગશે; ત્યારે[...]

  • 🪔

    “એક હી સાધે સબ સધૈ”

    ✍🏻 સ્વામી સત્યરૂપાનંદ

    (સ્વામી સત્યરૂપાનંદજી રામકૃષ્ણ મિશન, વિવેકાનંદ આશ્રમ, રાયપુર (મ. પ્ર.)ના વડા છે.) માનવજીવનમાં કોઈ પણ નોંધપાત્ર સફળતા, સિદ્ધિ કે ઉપલબ્ધિ પ્રાપ્ત થઈ શકતી હોય તો તેના[...]

  • 🪔

    શીલવંત શિક્ષણ સંસ્થાઓની આધારશિલા

    ✍🏻 નાનાભાઈ ભટ્ટ

    દક્ષિણામૂર્તિ જેવી કેળવણીની સંસ્થાએ એક વાત ધ્યાનમાં રાખવી જોઈએ. જે સંસ્થા કેળવણી મારફત જીવનના આદર્શો ઊભા કરવા માગતી હોય તે સંસ્થાનું ધ્યેય અને તેનો અમલ[...]

  • 🪔

    ઘડતર

    ✍🏻 અકબરઅલી જસદણવાલા

    ચૈતન્યનો સ્વભાવ છે કે ક્રિયાશીલ રહેવું. એ પણ હકીકત છે કે એ ક્રિયા બહુધા રચનાત્મક હોય છે...માનવી તો ઘડવૈયો છે. તે કંઈકને કંઈક ઘડ્યા જ[...]

  • 🪔

    શિક્ષકની નિષ્ઠા

    ✍🏻 જનકભાઈ જી. દવે

    (પી. ડી. માલવિયા ગ્રેજ્યુએટ ટીચર્સ કૉલેજના પ્રાધ્યાપકો પ્રા. હિંમતભાઈ શાહ (ભૂતપૂર્વ) અને પ્રા. ડૉ. જનકભાઈ જી. દવે આ સંક્ષિપ્ત લેખમાં શિક્ષકની નિષ્ઠા વિશે સુંદર છણાવટ[...]

  • 🪔

    અવકાશી ક્ષેત્રે ભારતની સિદ્ધિ - ઈન્સેટ ૨

    ✍🏻 ઓ.પી.એન. કલ્લા

    (શ્રી ઓ.પી.એન. કલ્લા સ્પેસ એપ્લીકેશન સેન્ટર, અમદાવાદના ડેપ્યુટી ડાયરેક્ટર તેમ જ શ્રીરામકૃષ્ણ વિવેકાનંદ સેન્ટર, અમદાવાદના અધ્યક્ષ છે. ઈન્સેટ-૨ની સફળતામાં તેમણે મહત્ત્વનો ભાગ ભજવ્યો હતો.) આપણા[...]

  • 🪔

    મૅનૅજમૅન્ટ અને વેદાંત

    ✍🏻 ફ્રેંક લીમેન્સ

    (શ્રી ફ્રેંક લીમેન્સ - પોતે એક વિશાળ આંતરરાષ્ટ્રીય બીઝનેસ સંસ્થા Oce Internationalમાં વાઈસ પ્રેસીડન્ટ રૂપે કાર્ય કરે છે, જેમાં સમગ્ર વિશ્વમાં લગભગ ૪૦૦૦ લોકો કાર્ય[...]

  • 🪔

    વેદાન્તિક મૂલ્યોની આજના શિક્ષણમાં આવશ્યકતા

    ✍🏻 કેશવલાલ વિ. શાસ્ત્રી

    ‘વેદાન્તિક મૂલ્યો’ વિશે વિચાર કરતાં પહેલાં આ શબ્દગુચ્છમાં સમાયેલા ‘વેદાન્ત’ અને ‘મૂલ્ય’ એ બંને શબ્દોનો અછડતો અર્થ જાણી લેવો જરૂરી છે. પહેલાં આપણે ‘વેદાન્ત’નો અર્થ[...]

  • 🪔

    કેળવણી: ‘તમસ્’થી ‘જ્યોતિ’ તરફની એક શોધયાત્રા

    ✍🏻 ક્રાન્તિકુમાર જોષી

    (વર્ષોથી કેળવણી ક્ષેત્રમાં પડેલા માલવિયા બી.એડ્. કૉલેજના ભૂતપૂર્વ આચાર્ય શ્રી ક્રાન્તિકુમાર જોશીની પ્રૌઢ કલમે લખાયેલી આ શોધયાત્રા કેળવણીરસિકો, અધ્યાપકોને જરૂ૨ ગમશે અને પ્રે૨ક નીવડશે એવી[...]

  • 🪔 કાવ્ય

    એક જ દે ચિનગારી

    ✍🏻 સંકલન

    એક જ દે ચિનગારી મહાનલ, એક જ દે ચિનગારી ચકમક લોઢું ઘસતાં ઘસતાં, ખરચી જીંદગી સારી જામગરીમાં તણખો ન પડ્યો, ન ફળી મહેનત મારી... ચાંદો[...]

  • 🪔 કાવ્ય

    ઓમ્ તત્સત શ્રી નારાયણ તું

    ✍🏻 સંકલન

    ઓમ્ તત્સત્ શ્રી નારાયણ તું, પરષોત્તમ ગુરુ તું સિદ્ધ - બુદ્ધ તું, સ્કંદવિનાયક સવિતા પાવક તું બ્રહ્મ મજદ તું યહવ શક્તિ તું, ઇસુ પિતા પ્રભુ[...]

  • 🪔

    ભગિની નિવેદિતા પર સ્વામી વિવેકાનંદનો પ્રભાવ

    ✍🏻 જ્યોતિબહેન થાનકી

    “મારા બાળપણમાં મને લાગે છે કે હું આતુરતાપૂર્વક સત્ય તરફના સાંકડા માર્ગ પર ઘસ્યે જતી હતી. પરંતુ ૧૭થી ૨૧ વર્ષની વયે નિશ્ચિતપણે અને ઐતિહાસિક રીતે[...]