🪔
આત્મશક્તિ-જાગરણનો શ્રેષ્ઠ ઉપાય ધ્યાન
✍🏻 સ્વામી જિતાત્માનંદ
January 2007
સ્વામી જિતાત્માનંદજીના મૂળ બંગાળી પુસ્તક ‘યૌવનેર પૂર્ણતાર પ્રતિમૂર્તિ - સ્વામી વિવેકાનંદ’માંથી શ્રી મનસુખભાઈ મહેતા અને બ્રહ્મ. રમાનાથ ચૈતન્યે કરેલો ગુજરાતી અનુવાદ અહીં પ્રસ્તુત છે. -[...]
🪔
સ્વામી વિવેકાનંદ : નવજાગ્રત હિંદુધર્મના પયગંબર - ૨
✍🏻 સ્વામી જિતાત્માનંદ
March 2005
એમના બધા શ્રોતાઓ એમના સંદેશની વૈશ્વિકતા સમજી શકયા. ઓકટોબરની પાંચમીએ ‘ફ્રી પ્રેસ’માં અહેવાલ હતો: ભારતના આપણા અતિથિ એ બૌદ્ધ છે? એ મુસલમાન છે? એમનું ધ્યેય[...]
🪔 પ્રાસંગિક
સ્વામી વિવેકાનંદ : નવજાગ્રત હિંદુધર્મના પયગંબર - ૧
✍🏻 સ્વામી જિતાત્માનંદ
February 2005
ભારતના ઇતિહાસમાં હિંદુધર્મ ભયંકરમાં ભયંકર કટોકટીમાંથી પસાર થતો હતો ત્યારે અર્વાચીન, ગતિશીલ હિંદુધર્મની શોધને પંથે વિવેકાનંદ પડ્યા હતા. ભારતનાં ભણેલા બૌદ્ધિકો પર પાશ્ચાત્ય સંસ્કૃતિની આટલી[...]
🪔 પ્રકીર્ણ
વિજ્ઞાન અને ટેક્નોલોજી માટે જૈવિક નીતિશાસ્ત્ર - ૨
✍🏻 સ્વામી જિતાત્માનંદ
January 2005
(એક હિન્દુ અભિગમ) અસ્તિત્વ માટેનો સંઘર્ષ ઉચ્ચતર ઉત્ક્રાંતિનો માર્ગ નથી ન્યૂટનની દ્વૈતવાદી વિચારણાએ પદાર્થથી ચિત્તને નોખું તારવ્યું અને પછી ધીમે ધીમે માણસથી માણસ, ઈશ્વરથી માણસ[...]
🪔
વિવિધ રૂપે શ્રીમા શારદાદેવી
✍🏻 સ્વામી જિતાત્માનંદ
January 2005
સ્વામી પૂર્ણાત્માનંદજી દ્વારા સંકલિત અને ઉદ્બોધને પ્રકાશિત કરેલ ‘શ્રી શ્રીમાયેર પદપ્રાંતે’ના સંકલિત અંશો ‘વિવિધરૂપે શ્રીમા શારદાદેવી’ એ નામે ગુજરાતી પુસ્તકનું શ્રીમા શારદાદેવી સાર્ધશતાબ્દિ મહોત્સવના ઉપલક્ષ્યમાં[...]
🪔
વિજ્ઞાન અને ટેક્નોલોજી માટે જૈવિક-નીતિશાસ્ત્ર - ૧
✍🏻 સ્વામી જિતાત્માનંદ
December 2004
૨૩મી ઓગસ્ટ, ૨૦૦૪ને દિવસે પેરિસમાંના યુનેસ્કોના મુખ્ય મથકે, જૈવિક-નીતિશાસ્ત્ર પરની આંતરરાષ્ટ્રીય સમિતિમાં અપાયેલ ‘Bioethics for Science and Technology - A Hindu perspective’ પ્રવચનનો શ્રી દુષ્યંતભાઈ[...]
🪔
વિવિધ રૂપે શ્રીમા શારદાદેવી
✍🏻 સ્વામી જિતાત્માનંદ
November 2004
સ્વામી પૂર્ણાત્માનંદજી દ્વારા સંકલિત મૂળ બંગાળી ગ્રંથ ‘શ્રી શ્રીમાયેર પદપ્રાંતે’, ભાગ-૩ માંથી સ્વામી જિતાત્માનંદજીએ અંગ્રેજીમાં સંકલન કરીને લખેલા લેખનો શ્રી મનસુખભાઈ મહેતાએ કરેલો ગુજરાતી અનુવાદ[...]
🪔 પ્રવાસ
યુરોપ અને યુનેસ્કોની યાત્રાના મારા અનુભવો
✍🏻 સ્વામી જિતાત્માનંદ
October 2004
વિશ્વભરમાં કલા, સંસ્કૃતિ, સાહિત્ય અને સૌંદર્ય માટે જાણીતા પેરિસ શહેરમાં વિશ્વની અજાયબી સમો એફિલ ટાવર, લુવરે મ્યુઝિયમ, નિર્મળ અને શીતળ જળ વહાવતી સીન અને કોન્કોર્ડ[...]
🪔 કેળવણી
મૂલ્યલક્ષી કેળવણી
✍🏻 સ્વામી જિતાત્માનંદ
August 2004
મૂલ્યલક્ષી કેળવણી : આજની તાતી માગ યુનાઈટેડ સ્ટેટ્સના આલામોગોર્ડોમાં અણુબોમ્બનો પ્રથમ પ્રાયોગિક વિસ્ફોટ કરવામાં આવ્યો, ત્યાર પછી જ્યારે વૈજ્ઞાનિકો મેનહટ્ટનના પ્રકલ્પની ઉજવણીનું ભોજન કરવા તે[...]
🪔 વ્યાખ્યાન
અંત:સ્ફૂરણા અને આજનો વૈજ્ઞાનિક વિકાસ
✍🏻 સ્વામી જિતાત્માનંદ
April 2004
સૌરાષ્ટ્ર યુનિવર્સિટી, રાજકોટમાં ૧૩ માર્ચ, ૨૦૦૪ના રોજ યોજાયેલ ‘ગુજરાત સાયન્સ કોંગ્રેસ’ના અધિવેશન પ્રસંગે સ્વામી જિતાત્માનંદજીએ આપેલ ઉદ્ઘાટન સંભાષણનો શ્રી મનસુખભાઈ મહેતાએ કરેલો ગુજરાતી અનુવાદ અહીં[...]
🪔
શ્રીરામકૃષ્ણ : વર્તમાન સંસ્કૃતિના ઉદ્ધારક
✍🏻 સ્વામી જિતાત્માનંદ
November 2003
પહેલું વિશ્વયુદ્ધ હજુ હમણાં જ પૂરું થયું હતું, યુદ્ધ વિરોધી તરીકે જેલમાં પુરવામાં આવેલા રોમારોલાંને મુક્ત કરવામાં આવ્યા. તેમણે સમગ્ર યુરોપમાં વિશાળ પાયા પર વિનાશ[...]
🪔 સંસ્કૃતિ દર્શન
ઇંડોનેશિયાના બાલીમાં પ્રાચીન હિંદુ સંસ્કૃતિ
✍🏻 સ્વામી જિતાત્માનંદ
October 2003
૨૦મી ઓગસ્ટ, ૨૦૦૩ની બાલીની પ્રથમ મુલાકાત મારા માટે ઘણી પ્રભાવક હતી. બાલીના હવાઈમથકના પ્રવેશદ્વારે સૌ પ્રવાસીઓનું સ્વાગત કરતી પથ્થર પર કોતરેલી ભીમની ૨૦ ફૂટ ઊંચી[...]
🪔 પ્રાસંગિક
શ્રીરામકૃષ્ણદેવનો તારક સંદેશ
✍🏻 સ્વામી જિતાત્માનંદ
March 2003
શ્રીરામકૃષ્ણદેવનો જન્મ ૧૮૩૬માં પશ્ચિમ બંગાળના એક નાના ગામના ગરીબ બ્રાહ્મણપરિવારમાં થયો હતો. આજે એમને પૂર્વ અને પશ્ચિમમાં ‘સંસ્કૃતિના તારણહાર’ રૂપે પૂજવામાં આવે છે. ૨૨ સપ્ટેમ્બર,[...]
🪔
સ્વામી વિવેકાનંદ : એક શતાબ્દિ પછી - ૨
✍🏻 સ્વામી જિતાત્માનંદ
January 2003
ધર્મોની વૈશ્વિકતાના પયગંબર : સ્વામી વિવેકાનંદ અને એમણે પ્રબોધેલા વૈશ્વિક હિંદુધર્મના મહાન વિજય સાથે શિકાગો ધર્મપરિષદ પૂરી થઈ. પૂર્વના આ હિંદુ સંન્યાસીએ પશ્ચિમની માનવજાતને પોતાની[...]
🪔
સ્વામી વિવેકાનંદ : એક શતાબ્દિ પછી
✍🏻 સ્વામી જિતાત્માનંદ
November 2002
“Homage to the Legacy of Swami Vivekananda” એ નામે ન્યુયોર્કના હાફ્ટ ઓડિટોરિયમમાં તા. ૨૧ સપ્ટેમ્બર, ૨૦૦૨ના રોજ યોજાયેલ આંતરરાષ્ટ્રિયપરિષદમાં સ્વામી જિતાત્માનંદજીએ અંગ્રેજીમાં આપેલ વ્યાખ્યાનનો શ્રી[...]
🪔 પ્રાસંગિક
આવતીકાલનું શિક્ષણ અને સ્વામી વિવેકાનંદ - ૨
✍🏻 સ્વામી જિતાત્માનંદ
October 2002
(ગતાંકથી આગળ) જમણા મગજના આધ્યાત્મિક વિચારો અને મૂલ્યોનો સમાવેશ આપણા શિક્ષણમાં કેવી રીતે કરી શકાય? (૧) ઉપાસના અથવા ભક્તિ દ્વારા : નિયમિત રીતે પ્રાર્થનાનો અભ્યાસ[...]
🪔 પ્રાસંગિક
આવતીકાલનું શિક્ષણ અને સ્વામી વિવેકાનંદ
✍🏻 સ્વામી જિતાત્માનંદ
September 2002
આજે શિક્ષણ ક્યાં જઈ રહ્યું છે? વિશ્વમાં પ્રવર્તતી શિક્ષણ-વ્યવસ્થા તરફ એક સ્વાભાવિક નજર દોડાવીશું તો જણાશે કે પ્રધાનપણે બાહ્ય જીવનમાં વ્યક્તિગત સફળતા અને સંપત્તિના નિર્માણ[...]
🪔
રાષ્ટ્રોની અને ધર્મોની સંવાદિતા
✍🏻 સ્વામી જિતાત્માનંદ
April 2002
આજની આવશ્યકતા — ધર્મોની સંવાદિતા વિવેકાનંદના ભાવિ-દર્શનમાં, રાષ્ટ્રોની સંવાદિતાનો હેતુ સિદ્ધ કરવા માટે ધર્મોની સંવાદિતા સૌથી અગત્યનું સાધન છે. ૧૮૯૭ જેટલું વહેલું વિવેકાનંદને દૃઢપણે લાગ્યું[...]
🪔
શ્રીરામકૃષ્ણ : આપણી સંસ્કૃતિના સંરક્ષક
✍🏻 સ્વામી જિતાત્માનંદ
March 2002
ભૂમિકા એ ભારતીય પુનર્જાગરણનો ઉષ:કાળ હતો. વિદેશી પ્રભુત્વનો બારસો વરસનો અંધકાર ઝળુંબી રહ્યો હતો. એક બાજુ હિન્દુધર્મને કેવળ વહેમ અને મૂર્તિપૂજક તરીકે જોનારો આધુનિક ભારતીય[...]
🪔
સ્વામી વિવેકાનંદ : અર્વાચીન સંસ્કૃતિના ત્રાતા
✍🏻 સ્વામી જિતાત્માનંદ
February 2002
આજના યુગમાં, પોતાના ગુરુવર્ય શ્રીરામકૃષ્ણને અનુસરીને, સમકાલીન વિશ્વસંસ્કૃતિના ત્રાતા તરીકે સ્વામી વિવેકાનંદનું આગમન થયું છે. એમનો પોતાનો હિંદુધર્મ ૧૦૦૦ વર્ષોના વિદેશી આધિપત્ય હેઠળ ઐતિહાસિક કટોકટીમાંથી[...]
🪔
પયગંબર અને માતૃશક્તિનો પુન:ઉદ્ભવ - ૨
✍🏻 સ્વામી જિતાત્માનંદ
December 2001
બધી સ્ત્રીઓનો આદર માતા અને દેવી તરીકે કરવા તરફ ધગશવાળાં મહિલાહિતચિંતકોનું વલણ વૈશ્વિક બનતું જઈ તેનાં ઘોડાપૂર આવી રહ્યાં છે. ૧૯૮૨માં પ્રકાશિત થયેલા ધ પોલિટિક્સ[...]
🪔 દિપોત્સવી
સ્વામી વિવેકાનંદ અને માતૃશક્તિનો પુન:ઉદ્ભવ - ૧
✍🏻 સ્વામી જિતાત્માનંદ
November 2001
સ્વામી જિતાત્માનંદજીના મૂળ પુસ્તક ‘યુગપ્રવર્તક પયગંબર - સ્વામી વિવેકાનંદ’ માંથી વાચકો લાભાર્થે આ પ્રકરણ અહીં પ્રસ્તુત છે. - સં. વિવેકાનંદે વારંવાર કહ્યું હતું કે મુખ્યત્વે[...]
🪔 નારીમહિમા
નારીમાં રહેલ દિવ્યમાતૃત્વનું સન્માન : ભારતની તાતી આવશ્યકતા
✍🏻 સ્વામી જિતાત્માનંદ
September 2001
યુનિસેફના ફોરમ ફોર ચિલ્ડ્રન, આઈ.એમ.એ, ઇન્ડિયન ફોરમ ફોર વિમેન દ્વારા ચિન્મય મિશન હોલ, ન્યુ દિલ્હીમાં યોજાયેલ પુત્રીઓના જન્મ લેવાના અધિકારનું ભૃણહત્યા દ્વારા થતાં નિષ્ઠુર હનનને[...]
🪔 ભૂકંપ
ગુજરાતની મહાવિભીષિકામાં શિવજ્ઞાને જીવસેવા
✍🏻 સ્વામી જિતાત્માનંદ
March 2001
સ્વામી વિવેકાનંદ કહે છે : ‘જગતના કલ્યાણ માટે શરીર, મન અને વાણી અર્પણ કરી દો. તમે વાંચ્યું છે : ‘માતૃદેવો ભવ’, ‘પિતૃદેવો ભવ’, પણ હું[...]
🪔 ભૂકંપ
ભૂકંપ પછી શું?
✍🏻 સ્વામી જિતાત્માનંદ
March 2001
ભૂકંપ પછી શું? ભૂકંપને કારણે ઉદ્ભવેલી અંધાધૂંધી અને ભયંકર તારાજીમાંથી સુવ્યવસ્થિત સંરચના સર્જીશું કે શું એ અંધાધૂંધી અને તારાજીમાંથી અવ્યવસ્થા સર્જીશું? ૨૬મી જાન્યુઆરીના ભયંકર ભૂકંપે[...]
🪔 પ્રશ્નોત્તરી
વેદાંત અને વિજ્ઞાન
✍🏻 સ્વામી જિતાત્માનંદ
October-November 2000
(સ્વામી જિતાત્માનંદની પ્રૉ. જ્હોન એ. વ્હીલ૨ સાથે મુલાકાત) જ્હોન એ. વ્હીલર વિશ્વના ભૌતિકશાસ્ત્રીઓમાંના એક છે. ગયા જુલાઈ (ઈ.સ. ૧૯૯૯) મહિનામાં અમને તેમના તરફથી એક પત્ર[...]
🪔 પ્રાસંગિક
શ્રીરામકૃષ્ણદેવ - પયગંબર વિવેકાનંદના ઘડવૈયા
✍🏻 સ્વામી જિતાત્માનંદ
March 2000
શ્રીરામકૃષ્ણ — પયગંબર વિવેકાનંદના ઘડવૈયા દક્ષિણેશ્વરના કાલીમંદિરના પ્રાંગણમાંના એક ઓરડામાં એ ઘટના બની હતી. વહેતી ભાગીરથી ગંગાને તટે આવેલા એક નાના ઓરડામાં પોતાના ગુરુ પાસે[...]
🪔
૨૧મી સદીમાં ભારતના પુનરુત્થાનમાં સ્વૈચ્છિક સંસ્થાઓનો ફાળો
✍🏻 સ્વામી જિતાત્માનંદ
October-November 1999
વિશ્વના સૌથી મહાન પ્રજાસત્તાક ભારતની સ્વૈચ્છિક સંસ્થાઓ વિશે કશું કહેવું પડકારરૂપ છે. ૯૭ કોટિ લોકોની વૃદ્ધિગત પામતી શક્તિથી ઊભરાતો, આ ભારત બહુધર્મી, બહુભાષી, બહુસાંસ્કૃતિક ઉપખંડ[...]
🪔 પ્રાસંગિક : સ્વાધીનતાદિન પ્રસંગે
સ્વામી વિવેકાનંદ : ભારતની રાષ્ટ્રીયતાના પયગંબર
✍🏻 સ્વામી જિતાત્માનંદ
August 1999
સ્વામી વિવેકાનંદે રામનદમાં પહેલી વાર પગ મૂક્યો અને નટરાજ શિવના તાંડવના તાલમાં ભારતની પુનર્જાગૃતિનું ગીત લલકાર્યું તે પળથી, ભારતની હજારો વર્ષની નિદ્રા દૂર થઈ અને[...]
🪔 ગુરુ પૂર્ણિમા પ્રસંગે
સ્વામી વિવેકાનંદ : પયગંબર - ગુરુ અને ત્રાતા તરીકે
✍🏻 સ્વામી જિતાત્માનંદ
July 1999
‘નરેન જગતને બોધ આપશે ને ત્યારે, ઈશ્વરના અવાજથી એ અહીં અને પરદેશમાં ગર્જના કરશે.’ ‘જ્ઞાનની ખુલ્લી તલવાર સાથે એ ચાલે છે. એની સમીપ જે કંઈ[...]
🪔 પ્રાસંગિક
યુગપ્રવર્તક શંકરાચાર્ય
✍🏻 સ્વામી જિતાત્માનંદ
May 1999
ઉત્તુંગ હિમાલયની તપોભૂમિમાં ગંગા પ્રગટે છે અને પોતાનાં પવિત્ર વારિ ભારતનાં સૂકાં મેદાનોમાં આણી એમને ઋતુએ ઋતુએ પુનર્જન્મ આપે છે. ત્યાં, બદરીના હિમાચ્છદિત પ્રદેશમાં, વ્યાસમુનિએ[...]
🪔 આવરણ ચિત્ર ભૂમિકા
ગાયત્રી
✍🏻 સ્વામી જિતાત્માનંદ
March 1999
ॐ भूर्भुव: स्व:। ॐ तत्सवितुर्वरिण्यं भर्गो देवस्य धीमहि। धियो यो न: प्रचोदयात् ‘ઓમ્, અમે તે સવિતાના વરેણ્ય તેજનું ધ્યાન ધરીએ છીએ. તે આ માનવજગતમાં પરમતત્ત્વની[...]
🪔 પ્રાસંગિક
ગંગા તટે બેલુડમઠ
✍🏻 સ્વામી જિતાત્માનંદ
January 1999
સ્વામી જિતાત્માનંદજી દ્વારા લખાયેલ અંગ્રેજી પુસ્તક ‘Swami Vivekananda - The Prophet and Pathfinder’ની ત્રીજી આવૃત્તિનો શ્રીદુષ્યંતભાઈ પંડ્યાએ કરેલ ગુજરાતી અનુવાદ ‘યુગપ્રવર્તક પયગંબર સ્વામી વિવેકાનંદ’ આ[...]
🪔
વિશ્વને ભારતનો સંદેશ
✍🏻 સ્વામી જિતાત્માનંદ
October-November 1998
ભારત વિશ્વમાં સાંસ્કૃતિક અને આધ્યાત્મિક ક્ષેત્રે નેતૃત્વ લઈ શકે તેમ છે એવા આત્મવિશ્વાસની-શ્રદ્ધાની પુનઃસ્થાપના આપણા દેશમાં કરવાની આવશ્યકતા છે. ભારતે વિજ્ઞાન-ઊર્જા, ઉદ્યોગ, કૃષિ, કોમ્પ્યુટર વિજ્ઞાન,[...]
🪔 મૅનૅજમૅન્ટ
મૅનેજમૅન્ટ અને ઉપનિષદો
✍🏻 સ્વામી જિતાત્માનંદ
June 1998
અમદાવાદ મૅનૅજમૅન્ટ એસોસિએશનના ઉપક્રમે અંગ્રેજીમાં આપેલ આ વ્યાખ્યાનનો સારસંક્ષેપ શ્રી કેશવલાલ વિ. શાસ્ત્રીએ કર્યો છે. -સં. આજથી સો વરસ પહેલાં સ્વામી વિવેકાનંદે ભાખ્યા મુજબ પ્રાચીન[...]
🪔
નવી સભ્યતા માટેનાં સ્વપ્ન-શિશુઓ
✍🏻 સ્વામી જિતાત્માનંદ
October-November 1997
(રામકૃષ્ણ મિશનની શિક્ષણની વિભાવના) આજે શિક્ષણ ક્યાં જઈ રહ્યું છે? વિશ્વમાં પ્રવર્તતી શિક્ષણ વ્યવસ્થા તરફ એક સ્વાભાવિક નજર દોડાવીશું તો જણાશે કે પ્રધાનપણે બાહ્ય જીવનમાં[...]
🪔 વિજ્ઞાન
શૂન્યતાઃ તત્ત્વજ્ઞાન અને વિજ્ઞાનમાં એનો અર્થ
✍🏻 સ્વામી જિતાત્માનંદ
July 1997
(ગતાંકથી આગળ) આધુનિક ભૌતિક વિજ્ઞાન : સર્વગ્રાહી વિશ્વ : દ્રવ્ય અને અવકાશ – એ બંને તદ્દન જુદી જ ધારણાઓ છે, અને એ ધારણાઓ પર જ[...]
🪔 વિજ્ઞાન
શૂન્યતાઃ તત્ત્વજ્ઞાન અને વિજ્ઞાનમાં એનો અર્થ
✍🏻 સ્વામી જિતાત્માનંદ
June 1997
(ગતાંકથી આગળ) ભારતીય જનોની પેઠે ચીનાઓ પણ માનતા હતા કે કોઈક પારમાર્થિક સત્ તત્ત્વ છે. એને તેઓ ‘તાઓ’ કહેતા. આ ‘તાઓ’ વિવિધ વસ્તુઓ અને ઘટનાઓને[...]
🪔 વિજ્ઞાન
શૂન્યતા : તત્ત્વજ્ઞાન અને વિજ્ઞાનમાં એનો અર્થ
✍🏻 સ્વામી જિતાત્માનંદ
May 1997
વૈદિક જ્ઞાના મુકુટમણિ સમા ઉપનિષદનો આરંભ અને અંત આ સુવિખ્યાત પ્રાર્થનાથી થાય છે : ॐ पूर्णमदः पूर्णमिदं पूर्णात्पूर्णमुदच्यते । पूर्णस्य पूर्णमादाय पूर्णमेवावशिष्यते ।। (ઓમ, ‘તે’[...]
🪔
વિજ્ઞાન, મૂલ્યો અને શાંતિ
✍🏻 સ્વામી જિતાત્માનંદ
October-November 1996
વિજ્ઞાનનાં સત્યો અને માનવીય મૂલ્યો વૈશ્વિક હોય છે વિજ્ઞાન એ વિશુદ્ધ જ્ઞાનની ખોજ, નિર્મળ ગવેષણા અને વિશ્વનાં રહસ્યોમાં કરવામાં આવેલી તલાશ છે. વૈશ્વિક સત્યોની શોધમાં[...]
🪔
શિક્ષક બને પૂજક
✍🏻 સ્વામી જિતાત્માનંદ
April-May 1996
(વર્તમાનકાળમાં આપણા વિધાર્થીઓ માટે આધ્યાત્મિક શિક્ષણની આવશ્યકતા અને એની શક્તિ) આજે આપણે ક્યા પ્રકારનું શિક્ષણ આપી રહ્યા છીએ? સમગ્ર વિશ્વમાં આજની શિક્ષણ પ્રણાલી એક મુખ્ય[...]
🪔
ભૂતાકાશ અને ચિદાકાશ
✍🏻 સ્વામી જિતાત્માનંદ
February 1996
(અર્વાચીન ભૌતિકવિજ્ઞાનના સંદર્ભે ભારતીય વિચાર) માનવ ઈતિહાસમાં અલગ અલગ વિશિષ્ટતાઓ ધરાવતી બે વિભિન્ન સંસ્કૃતિઓ ઊગેલી દેખાય છે. એમાંની એક બાહ્ય વિશ્વમાં પરમ સત્ તત્ત્વની ખોજ[...]
🪔
‘નિદ્રિત ભારત જાગે’
✍🏻 સ્વામી જિતાત્માનંદ
October 1995
(શિકાગો વિશ્વધર્મસભા શતાબ્દી ઉત્સવ (૧૯૯૪) પ્રસંગે રવીન્દ્ર સરોવર સ્ટેડિયમ, કલકત્તામાં તા. ૨૦-૧૧-’૯૪ના રોજ યોજાયેલ યુવ-સંમેલનમાં સ્વામી જિતાત્માનંદજીએ આપેલ પ્રવચન. - સં.) આદરણીય સ્વામીજીઓ, માતાજીઓ, મિત્રો[...]
🪔
માયાવતી
✍🏻 સ્વામી જિતાત્માનંદ
May 1995
હિમાલય - અદ્વૈતનું નિવાસસ્થાનઃ કુમાઉની ખીણોની અદ્ભુત સુંદરતા અને પવિત્રતાના ભવ્ય વાતાવરણમાં, પયગંબર અને માર્ગદર્શક એવા સ્વામી વિવેકાનંદે અદ્વૈત આશ્રમની સ્થાપના કરી. આમ ક૨વામાં તેઓનો[...]
🪔
સર્વગ્રાહી વિજ્ઞાન અને વેદાન્ત
✍🏻 સ્વામી જિતાત્માનંદ
April 1995
મને ‘સર્વગ્રાહી વિજ્ઞાન અને વેદાન્ત’ વિષય આપવામાં આવ્યો છે પણ વિજ્ઞાનને ‘સર્વગ્રાહી’ કે ‘અસર્વગ્રાહી’ વિશેષણો આપી ન શકાય. વિજ્ઞાન એ વિજ્ઞાન છે. આમ છતાં આપણે[...]
🪔
આવતી કાલનું શિક્ષણ
✍🏻 સ્વામી જિતાત્માનંદ
October-November 1994
સમગ્ર વિશ્વની શિક્ષણપદ્ધતિ પર ઊડતી નજર નાખીએ તો જોવા મળે છે કે તે સાવ મસ્તિષ્ક વિષયક, ડાબા મગજ પર આધારિત, મુખ્યત્વે બાહ્ય જીવનમાં વ્યક્તિગત સફળતા[...]
🪔
તેઓ પોતાના સ્વામીને માટે જ જીવ્યા અને મરી ફીટ્યા
✍🏻 સ્વામી જિતાત્માનંદ
August 1994
ગેલિલીમાં એક સમયે એક સુથારનો દીકરો પોતાનો જીવનસંદેશ ફેલાવવાના કાર્ય માટે કેટલાક શુદ્ધ અને સાત્ત્વિક આત્માઓની શોધમાં હતો. આ કાર્ય માથે લેનાર સર્વપ્રથમ હતા બે[...]
🪔
સાકાર કરીએ પૈગમ્બર વિવેકાનંદનું સંવાદિતાનું સ્વપ્ન
✍🏻 સ્વામી જિતાત્માનંદ
January 1994
(નેતાજી ઈન્ડોર સ્ટેડિયમ કલકત્તા ખાતે, શિકાગો વિશ્વધર્મ સભાની શતાબ્દીની ઉજવણી પ્રસંગે, તા. ૧૯મી સપ્ટેમ્બર ૧૯૯૩ના રાજ સ્વામી જિતાત્માનંદજીએ આપેલ વ્યાખ્યાન) પૂજ્ય સ્વામીજીઓ, પૂજ્ય માતાજીઓ, મિત્રો,[...]
🪔 દિપોત્સવી
પયગંબર વિવેકાનંદ અને તેમની વાણીશક્તિ
✍🏻 સ્વામી જિતાત્માનંદ
October-November 1993
વિવેકાનંદના કંઠમાં, એમના પ્રવચનોમાં જાણે કે પ્રૉમેથિયસનો અગ્નિ ઝરતો હતો. આજે પણ તે શ્રોતાઓની સુષુપ્ત દિવ્ય ચેતનાને પ્રજ્વલિત કરી દે છે. રોમાં રોલાંએ લખ્યું છે:[...]
🪔
આધુનિક મૅનેજમેન્ટમાં વેદાંતનાં મૂલ્યોની જરૂર
✍🏻 સ્વામી જિતાત્માનંદ
June 1993
વિશ્વભરમાં વહીવટીક્ષેત્રના વિકાસમાં જે નવીનતમ ફેરફારો થઈ રહ્યા છે તેની પશ્ચાદભૂમિમાં આપણા પ્રાચીન વિચારોને આપની સમક્ષ રજૂ કરતાં મને આનંદ થઈ રહ્યો છે. તમે જાણો[...]