Read online and share with your friends
શ્રીરામકૃષ્ણ જ્યોત : સપ્ટેમ્બર ૨૦૧૪




Read Articles
🪔 દિવ્યવાણી
દિવ્યવાણી
✍🏻 શ્રી આદિશંકરાચાર્ય
September 2014
अमेरिकास्वांगलदेशसीम्न्यपि प्रसार्य वेदान्तसुधारसं परम् । समाजिर्तागोलयशः प्रभोज्वलं विवेकमानन्दयुतं प्रणौमि तम् ।।8।। અમેરિકા અને ઈંગ્લેન્ડમાં વેદાંતધર્મ દર્શનને સુખ્યાત બનાવનાર અને આંતરરાષ્ટ્રિય ખ્યાતિ મેળવનાર સ્વામી વિવેકાનંદને હું[...]
🪔 અમૃતવાણી
ઈશ્વર-દર્શન - સાકાર કે નિરાકાર ?
✍🏻 શ્રીરામકૃષ્ણદેવ
september 2014
એક બ્રાહ્મભક્તે પ્રશ્ન કર્યો, ‘ઈશ્વર સાકાર કે નિરાકાર ?’ શ્રીરામકૃષ્ણ - તે માત્ર આવો જ છે, એમ કહી શકાય નહિ. એ નિરાકાર તેમજ સાકાર બંને.[...]
🪔 વિવેકવાણી
મનુષ્યત્વનું ગૌરવ
✍🏻 સ્વામી વિવેકાનંદ
september 2014
પવિત્રતાની પ્રબળ ભાવનાથી પ્રજ્વલિત થયેલાં, ઈશ્વરમાં અનંત શ્રદ્ધા રાખીને દૃઢનિશ્ચયી બનેલાં અને દીન, અધ :પતિત તથા પદદલિત લોકો પ્રત્યેની સહાનુભૂતિ ધરાવતા સિંહ જેવી હિંમત રાખીને[...]
🪔 સંપાદકીય
આજનું શિક્ષણ અને સ્વામી વિવેકાનંદ - ૨
✍🏻 સ્વામી સર્વસ્થાનંદ
september 2014
(ગતાંકથી આગળ..) માનવ સમાજનો એક મોટા ભાગનો વર્ગ માને છે કે મનુષ્યનો જન્મ પાપને કારણે, એક પાપી જગતમાં અને પાપીના રૂપમાં થયો છે. જો કે[...]
🪔 શાસ્ત્ર
શ્રીમદ્ ભગવદ્ ગીતા
✍🏻 સ્વામી રંગનાથાનંદ
September 2014
(ગતાંકથી આગળ...) ખૂબ પરિશ્રમ કરો ને, તમારા કાર્ય દ્વારા સમાજનું સુખ અને કલ્યાણ સાધો. પ્રભુને માત્ર પ્રાર્થના કરવાથી કે કોઈ કર્મકાંડ કરવાથી આ કરી શકાતું[...]
🪔 કથામૃત પ્રસંગ
કથામૃત પ્રસંગ
✍🏻 સ્વામી ભૂતેશાનંદ
september 2014
(ગતાંકથી આગળ...) પાપપુણ્ય અને ભોગ કર્તા હવે શ્યામ બસુ પ્રશ્ન પૂછે છે, ‘જો ઈશ્વર જ બધું કરે છે તો પછી પાપનો દંડ વળી શું ?[...]
🪔
તું પરમહંસ બનીશ
✍🏻 સ્વામી સર્વગતાનંદ
september 2014
(ગતાંકથી આગળ...) મારા પ્રત્યે તેમનો વિશેષ પ્રેમ ખાસ કરીને મારી સાથે તેઓ (સ્વામી કલ્યાણાનંદ) અતિ ઘનિષ્ઠ હતા. શું કામ એ ખબર નહીં. દરેક જણ ઔપચારિકપણે[...]
🪔
દિવ્ય જીવનના સાંનિધ્યમાં
✍🏻 પ્રવ્રાજિકા ભારતીપ્રાણા માતાજી
september 2014
(ગતાંકથી આગળ...) ઈ.સ.૧૯૨૫ માં હું સ્કૂલમાં જ હતી. તે દિવસોમાં મારી તબિયત સારી નહોતી તેથી શરત મહારાજ મને કાશી લઈ ગયા. મારી સાથે નરેશદી પણ[...]
🪔
ભગવદ્ ગીતામાં કાર્ય-નીતિના દશ સિદ્ધાંતો - ૨
✍🏻 સ્વામી અભિરામાનંદ
september 2014
(ગતાંકથી આગળ...) ત્રણ સિદ્ધાંતો : પ્રકૃતિ માતા પાસેથી પાઠ બીજા પ્રકારની કાર્ય નૈતિકતા આપણને માતા પ્રકૃતિ પાસે લઈ જાય છે. અહીં, શ્રીકૃષ્ણ ગીતામાં ‘યજ્ઞ’નો ખ્યાલ[...]
🪔 બાલ ઉદ્યાન
ટિયા : એક અન્તર્યાત્રા
✍🏻 સ્વામી સમર્પણાનંદ
september 2014
(ગતાંકથી આગળ) સ્વાભાવિક - આ શબ્દ મારા વ્યક્તિત્વનું સંપૂર્ણપણે વર્ણન કરે છે. હું જે છું તે છું મારી દૃષ્ટિએ એ દિવસોમાં પણ હું મારા આ[...]
🪔 બાલ ઉદ્યાન
એક બાળકે ખરેખર ઈશ્વરને ખવડાવ્યું
✍🏻 સંકલન
september 2014
‘એક બ્રાહ્મણને ઘેર દેવ-સેવા હતી. એક દિવસ કંઈક કામ પ્રસંગે તેને પરગામ જવું પડ્યું. જતી વખતે તે પોતાના નાના દીકરાને કહી ગયો કે ‘આજે તું[...]
🪔 બાલ ઉદ્યાન
આજની નકલ તે આવતી કાલની પ્રેરણા છે
✍🏻 સંકલન
september 2014
એક રાજાના મહેલમાં એક મધરાતે એક ચોર દાખલ થયો. એણે રાજાને રાણીને કહેતાં સાંભળ્યો : ‘નદીતટ પર રહેતા સાધુઓમાંથી એકને હું મારી કુંવરી પરણાવીશ.’ ચોરે[...]
🪔 બાલ ઉદ્યાન
અવધૂત અને એના ઉપગુરુઓ
✍🏻 સંકલન
september 2014
ગુરુ તો એક જ હોય પણ, ઉપગુરુઓ અનેક હોઈ શકે. જેની પાસેથી કશુંક પણ શીખવાનું મળે તે ઉપગુરુ. મહાન અવધૂતને આવા ચોવીસ ઉપગુરુઓ હતા એમ[...]
🪔 બાલ ઉદ્યાન
સ્વપ્ન જગતમાં સ્વામી વિવેકાનંદ સાથે ખુશ
✍🏻 સ્વામી રાઘવેશાનંદ
september 2014
(ગતાંકથી આગળ...) પ્રકરણ : ૫ ખુશ મુશ્કેલીઓનો હિંમતપૂર્વક સામનો કરતાં શીખ્યો સ્વામી વિવેકાનંદ પાસેથી પ્રેરણા લઈને હિંમતપૂર્વક મુશ્કેલીઓનો સામનો કરતાં શીખે છે મુશ્કેલીઓનો સામનો કરવા[...]
🪔 સંકલિત વ્યક્તિત્વ
યુવકો માટેની તાતી જરૂરિયાત - ૧
✍🏻 સ્વામી બુધાનંદ
september 2014
સ્વામી બુધાનંદ (૧૯૧૭-૧૯૮૩) રામકૃષ્ણ સંઘના સંન્યાસી હતા. તેઓ ખૂબ સારા લેખક હતા. તેમણે અમેરિકાનાં સંયુક્ત રાજ્યોમાં વેદાંતનો પ્રચાર કર્યો હતો. તેમણે લખેલાં The Saving Challenges[...]
🪔 સંસ્મરણ
શશી મહારાજ વિશે મારાં સંસ્મરણો
✍🏻 સ્વામી અભેદાનંદ
september 2014
‘ઉદ્બોધન’થી પ્રસિદ્ધ પુસ્તક ‘સ્વામી રામકૃષ્ણાનંદેર સ્મૃતિકથા’માંથી સાભાર લેવાયેલ અંશનો શ્રીમનસુખભાઈ મહેતાએ કરેલ ગુજરાતી અનુવાદ અહીં પ્રસ્તુત છે. - સં. મારું મન જ્યારે દક્ષિણેશ્વરની રાણી રાસમણિ[...]
🪔 જીવનકથા
સ્વામી વિવેકાનંદના સંન્યાસી શિષ્ય : સ્વામી વિરજાનંદ
✍🏻 સ્વામી અબ્જજાનંદ
september 2014
(ગતાંકથી આગળ...) તંદુરસ્તીને કારણે સ્વામીજી પશ્ચિમમાં પાછા જાય એવો નિર્ણય લેવાયો. તેઓ જવા નીકળે તે પહેલાં ૧૯મી જૂને સ્વામીજી સાથે બધા સંન્યાસીઓનો એક ફોટો પડાવ્યો.[...]
🪔
વિશ્વ પરિવાર માટે ઉદ્ઘોષણા - ૨
✍🏻 દલાઈ લામા
september 2014
પૂજનીય તેનઝીંગ ગ્યોત્સો ચૌદમા દલાઈ લામા તરીકે સમગ્ર વિશ્વમાં શાંતિના દૂત રૂપે સુખ્યાત છે. ઉજ્જવળ ભવિષ્યના આપણા સપનાને સાકાર કરવામાં સહાયક એવા તેમના અમૂલ્ય વિચારોને[...]
🪔 પત્રો
‘સ્વામી વિવેકાનંદ રથયાત્રા’માં મુસાફરી કરી રહેલા ‘વિવેક’નો પત્ર
✍🏻 સંકલન
september 2014
ૐ નમો ભગવતે રામકૃષ્ણાય તારીખ : ૧૨ જુલાઈ, ૨૦૧૪, ગુરુ પૂર્ણિમા મારા પ્રિય મિત્રો, જય સ્વામી વિવેકાનંદ. અમારી વિવેકાનંદ રથયાત્રા વિશે આપને મંે પહેલો પત્ર[...]
🪔 અહેવાલ
સફળતાનાં સાત સોનેરી સૂત્રો
✍🏻 પન્નાબહેન પંડ્યા
september 2014
૫ સપ્ટેમ્બર આપણા દેશના મૂર્ધન્ય કેળવણીકાર અને પૂર્વ રાષ્ટ્ર પ્રમુખ ડૉ. સર્વપલ્લી રાધાકૃષ્ણનો જન્મદિવસ સમગ્ર દેશમાં ‘શિક્ષક દિન’ તરીકે મનાવવામાં આવે છે. ભારત સરકાર દ્વારા[...]
🪔
અતીન્દ્રિય ચિંતનશક્તિ
✍🏻 એ.આર.કે. શર્મા
september 2014
(ગતાંકથી આગળ...) એ જ સિદ્ધાંતો સાંસારિક-ભૌતિક અને આધ્યાત્મિક જગતમાં જો આપણે સૂક્ષ્મપણે જોઈએ તો આપણને જોવા મળશે કે ‘સ્મૃતિની સીમાઓને ઓળંગીને વિચારવા-જોવાની શક્તિ’ ભૌતિક-સાંસારિક જગત[...]
🪔 સમાચાર દર્શન
સમાચાર દર્શન
✍🏻 સંકલન
september 2014
રામકૃષ્ણ મિશન, લીંબડી તા.૫ ઓગસ્ટ, ૨૦૧૪ ના રોજ રામકૃષ્ણ મિશન લીંબડીમાં તેજસ્વી વિદ્યાર્થીઓનો સન્માન સમારોહ ઉજવાયો, જેના અધ્યક્ષ સ્થાને શ્રીપ્રકાશભાઈ સોની (સેક્રરેટરી કેળવણી મંડળ, લીંબડી)[...]