Read online and share with your friends
શ્રીરામકૃષ્ણ જ્યોત : સપ્ટેમ્બર ૨૦૨૦
Read Articles
સચિત્ર વિજ્ઞાન : તારાઓનું જીવનચક્ર
બ્રહ્માંડમાં નાનાથી લઈ વિરાટકાય કદનાં વિભિન્ન તારાઓ હોય છે. જન્મથી લઇ મૃત્યુ સુધી તેઓ વિભિન્ન તબક્કાઓમાંથી પસાર થાય છે.
દિવ્યવાણી : વિવેકચૂડામણિ : શ્રી આદિશંકરાચાર્ય
एषाऽऽवृत्तिर्नाम तमोगुणस्य शक्तिर्यया वस्त्ववभासतेऽन्यथा । सैषा निदानं पुरुषस्य संसृतेविर्क्षेपशक्तेः प्रवणस्य हेतुः ।।113।। જેના દ્વારા વસ્તુ જેવી છે, તેવી જ જણાતી [...]
અમૃતવાણી : જીવ-શિવ ભેદ : શ્રીરામકૃષ્ણદેવ
પાણી અને તેના ઉપરનો પરપોટો એક જ છે. પરપોટો પાણીમાંથી જન્મે છે, એની ઉપર તરે છે અને અંતે એમાં જ [...]
સંપાદકીય : ધર્મ-મહાસભા પર સ્વામી વિવેકાનંદનો પ્રભાવ : સ્વામી નિખિલેશ્વરાનંદ
‘અમેરિકાવાસી બહેનો અને ભાઈઓ’ આ શબ્દો સાથે સ્વામી વિવેકાનંદે ૧૧ સપ્ટેમ્બર, ૧૮૯૩ના રોજ શિકાગોની ધર્મ-મહાસભામાં પોતાના પ્રથમ વ્યાખ્યાનનો પ્રારંભ કર્યો. [...]
સંસ્મરણ : ધર્મપરિષદના મંચપર : સ્વામી નિત્યાત્માનંદ
આ વિશ્વધર્મપરિષદ ભરવાનો મૂળ હેતુ, એક પ્રખ્યાત અમેરિકન ધારાશાસ્ત્રી શ્રી ચાર્લ્સ કેરોલ બોનીના મગજમાં મનુષ્યજાતિની વિચારના ક્ષેત્રમાં થયેલી પ્રગતિનો ખ્યાલ [...]
શાસ્ત્ર : શ્રીમદ્ ભગવદ્ ગીતા : સ્વામી રંગનાથાનંદ
ગતાંકથી આગળ... પછી ત્રીજું ને છેલ્લું આવે છે प्रत्यगात्मभूताश्च, ‘પોતાના અંતરાત્માની સૌથી નિકટ.’ આ શરીર આપણું બહિરંગ છે અને જ્ઞાનતંતુતંત્ર [...]
ધ્યાન : ધ્યાન અને આધ્યાત્મિક જીવન : સ્વામી યતીશ્વરાનંદ
ગતાંકથી આગળ... પોતાના સાધનાકાળમાં જો આપણે સારા, પવિત્ર, ગહન, આધ્યાત્મિક ભાવસંપન્ન અને બુદ્ધિમાન લોકોનો સંગ ભલે મેળવી ન શકીએ, પરંતુ [...]
સંસ્મરણ : શ્રી ‘મ’ : દર્શન : સ્વામી નિત્યાત્માનંદ
ગતાંકથી આગળ આજે ૧૩ માર્ચ ૧૯૨૩, મંગળવાર. કાલે વારુણી (ગંગાસ્નાન). રાત્રે દસ વાગે એક ભક્ત કલકત્તાથી આવ્યા. આ સ્થાન કલકત્તાથી [...]
પ્રાસંગિક : સ્વામી અખંડાનંદના સેવાવ્રતનાં મૂળ : સ્વામી ગંભીરાનંદ
જ્યારે સ્વામી અખંડાનંદ કટોવા થઈને પગપાળા મુર્શિદાબાદ જતા હતા ત્યારે રસ્તામાં તેમને દુષ્કાળનો અનુભવ થયો. પછી તેઓ કાલીગંજ અને પ્લાસી [...]
પ્રાસંગિક : મારી ભ્રમણગાથા : સ્વામી અખંડાનંદ
હિમાલયની પુત્રીઓનું અવતરણ પર્વતાધિરાજની બધી પુત્રીઓ, સૌથી પાવન ભાગીરથી ગંગા, યમુના, મંદાકિની અને અલકનંદા - નિરંતર આગળ ને આગળ વહી [...]
પ્રાસંગિક : પર્વાધિરાજ પર્યુષણનું મહત્ત્વ : ડૉ. કુમારપાળ દેસાઈ
પર્યુષણ એ માત્ર પર્વ નથી, પરંતુ પર્વાધિરાજ છે. પર્યુષણનો અર્થ છે ‘સમસ્ત પ્રકારે વસવું.’ એટલે કે આ પર્વ સમયે સાધુજનો [...]
પ્રાસંગિક : કાલીનું શ્રીઠાકુર સાથે પ્રથમ મિલન : સ્વામી ગંભીરાનંદ
શ્રી રામકૃષ્ણનાં દર્શનની ઇચ્છાથી કાલીપ્રસાદ (સ્વામી અભેદાનંદનું પૂર્વાશ્રમનું નામ) એક દિવસ ઈ.સ.૧૮૮૪ના મધ્યમાં કોઈનેય જણાવ્યા વગર દક્ષિણેશ્વર ચાલતા ગયા. રસ્તો [...]
પ્રાસંગિક : વ્યવહારુ વેદાંત : સ્વામી અભેદાનંદ
કેટલાક લોકો માને છે કે વેદાંત તો પૂર્ણ રીતે તાર્કિક અને સૈદ્ધાંતિક છે, તેને આચારમાં મૂકી શકાય નહિ. આવા વિચારો [...]
પ્રાસંગિક : શુદ્ધ કર પ્રબુદ્ધ કર : શ્રી ઉમાશંકર જોષી
વિવેકાનંદ એક ભારતીય આત્મા છે, તેના ઉજ્જ્વળ પ્રકાશ રૂપે તેઓ અવતર્યા હતા. તેઓ કેવળ યુગપુરુષ નથી, પણ કોઈ સનાતન જ્યોતિનો [...]
આરોગ્ય : ઈમ્યુનીટીને અકબંધ રાખવા શું ખાશો? : શ્રી ડૉ. પ્રીતિ એચ. દવે
કોરોનાનો કેર હવે તો આપણાં શહેર અને ગામડાઓ સુધી પહોંચી ગયો છે. કોરોનાથી કેવી રીતે બચવું તેના માટે માસ્કથી માંડીને [...]
પ્રેરક પ્રસંગ : માનવીના પ્રકાર…..સાચો બ્રાહ્મણ : શ્રી મનસુખભાઈ મહેતા
માનવીના પ્રકાર એક રાજાને ત્યાં ભગવાન બુદ્ધ પોતાનું પ્રવચન આપતા હતા. પ્રવચન પૂરું થયા પછી રાજાએ ભગવાન બુદ્ધને પૂછ્યું, ‘મહારાજ [...]
આત્મકથા : અઘરી તાલીમની શરૂઆત અને અનુભવો : અરુણિમા સિંહા
ગતાંકથી આગળ... ફરી સતત ચાલીને અમે ગૌમુખ પહોંચ્યાં ત્યારે ચાર વાગ્યા હતા. તે સ્થળના અદ્ભુત સૌંદર્યથી હું અત્યંત આશ્ચર્ય પામી [...]
બાલ ઉદ્યાન : શ્રીકૃષ્ણ : સ્વામી રાઘવેશાનંદ
જરાસંધ સાથે યુદ્ધ આવો નિર્ણય કરીને શ્રીકૃષ્ણે સમુદ્રની ભીતર એક આકર્ષક, અદ્ભુત અને દુર્ગમ નગરની રચના કરી. આ નગરની રચના [...]
સમાચાર દર્શન
શ્રીરામકૃષ્ણ આશ્રમ રાજકોટમાં નિયમિત લાઈવ સ્ટ્રીમ કાર્યક્રમો દરરોજ સંધ્યા આરતી, સ્તોત્ર, ભજનો અને દર એકાદશીના દિવસે શ્રીરામનામ સંકીર્તનના કાર્યક્રમો શ્રીરામકૃષ્ણ [...]