Read online and share with your friends

શ્રીરામકૃષ્ણ જ્યોત : જુલાઈ ૨૦૧૧

Read Articles

  • 🪔 દિવ્યવાણી

    દિવ્યવાણી

    ✍🏻 સંકલન

    विश्वं दर्पणदृश्यमाननगरीतुल्यं निजान्तर्गतं पश्यन्नात्मनि मायया बहिरिवोद्भूतं यथा निद्रया। यः साक्षात्कुरुते प्रबोधसमये स्वात्मानमेवाद्वयं तस्मै श्रीगुरुमूर्तये नम इदं श्रीदक्षिणामूर्तये॥१॥ વિશ્વને અરીસામાં દેખાતા નગરની જેમ પોતાની અંદર રહેલું,[...]

  • 🪔 શ્રીરામકૃષ્ણદેવની અમૃતવાણી

    આઘા કાઢશો તોયે કાંટા તો ભોંકવાના જ

    ✍🏻 શ્રીરામકૃષ્ણદેવ

    માનવીની સ્વતંત્ર ઇચ્છાશક્તિ અને ઈશ્વરકૃપા એ બે વિરોધી બાબતો વચ્ચે મેળ બેસાડવાનું મુશ્કેલ જણાતાં, તેના ઉકેલ માટે ઠાકુરના બે શિષ્યો ઠાકુર પાસે ગયા. ઠાકુરે કહ્યું:[...]

  • 🪔 વિવેકવાણી

    અનાસક્તિ

    ✍🏻 સ્વામી વિવેકાનંદ

    કર્મયોગ શું કહે છે? ‘અવિરતપણે કાર્ય કરો પણ કાર્યનાં ફળ પ્રત્યે અનાસક્ત રહો.’ કશા સાથે તમારી જાતને એકરૂપ ન બનાવો. તમારું મન મુક્ત રાખો. આ[...]

  • 🪔 સંપાદકીય

    કેળવણીના ચાર આધારસ્તંભો

    ✍🏻 સ્વામી સર્વસ્થાનંદ

    યુનેસ્કોએ કેળવણીના ચાર આધારસ્તંભો આપ્યા છે. (૧) એજ્યુકેશન ટુ નો (જાણવા માટે કેળવણી), (૨) એજ્યુકેશન ટુ ડુ (કાર્યકુશળતા માટે કેળવણી), (૩) એજ્યુકેશન ટુ બી (આત્મવિકાસ[...]

  • 🪔 શાસ્ત્ર

    શ્રીમદ્ ભગવદ્ ગીતા-૨

    ✍🏻 સ્વામી રંગનાથાનંદ

    तान्समीक्ष्य स कौन्तेयः सर्वान्बन्धूनवस्थितान्॥२७॥ कृपया परयाविष्टो विषीदन्निदमब्रवीत्। ‘પછી પોતાના સંબંધીઓને આમ હરોળમાં ઊભેલા જોઈને, અત્યંત દયાથી વ્યાપ્ત થઈને સખેદ કુંતીપુત્ર (અર્જુન) બોલ્યા.’ ‘ઘણાં યુદ્ધોમાં, ખાસ[...]

  • 🪔

    ચાંચ દેનાર ચણ પણ દે છે

    ✍🏻 રામેશ્વર તાંતિયા

    ૧૯મી સદીની વાત છે. રાજસ્થાનના કોઈ એક શહેરમાં એક કરોડપતિ શેઠ રહેતા હતા. બધી રીતે ભર્યોભાદર્યો પરિવાર, સુંદર પતિપરાયણ સ્ત્રી અને બે આજ્ઞાકારી તંદુરસ્ત પુત્ર.[...]

  • 🪔

    શ્રીમા સારદાદેવી એક અતિથિ રૂપે

    ✍🏻 ડો. સુરુચિ પાંડે

    અતિથિ એટલે નવા અને થોડા સમય માટે મળવા આવનાર મહેમાન. અ-તિથિ એટલે જેમના આવવાનો સમય કે તિથિ ચોક્કસ નથી તે. ચોક્કસ સમયે આવવું કે ન[...]

  • 🪔

    ધૃતરાષ્ટ્રનો પુત્રમોહ

    ✍🏻 સ્વામી આત્માનંદ

    બ્રહ્મલીન સ્વામી આત્માનંદ મહારાજે આપેલાં વ્યાખ્યાનોના આધારે ‘ગીતા તત્ત્વ ચિંતન’ ભાગ-૧ના હિંદી સંસ્કરણનો શ્રી મનસુખભાઈ મહેતાએ કરેલ ગુજરાતી અનુવાદ પ્રસ્તુત છે. - સં. મહારાજ ધૃતરાષ્ટ્ર[...]

  • 🪔

    પક્ષી સ્થળાંતર શા માટે કરે છે?

    ✍🏻 ડો. સતીશ પાંડે

    (સુખ્યાત ઈંટરવ્હેંશનલ રેડિયોલોજી, સોનોલોજીના તજ્જ્ઞ, સંશોધક, ઈલા ફાઉન્ડેશનના સંસ્થાપક, લેખક, પક્ષી અભ્યાસક, છાયા ચિત્રકાર ડો. સતીશ પાંડેએ ઈલા ફાઉન્ડેશન દ્વારા મરાઠીમાં નિર્મિત, ‘પક્ષ્યાંચે સ્થળાંતર’ નામના[...]

  • 🪔 ઇતિહાસ-પ્રવાસ

    અહીં જ છે સ્વર્ગ-૨

    ✍🏻 સ્વામી નિખિલેશ્વરાનંદ

    (ગતાંકથી આગળ) બપોર પછી સમગ્ર આકાશ વાદળોથી છવાઈ ગયું તો પણ અમે ચારેય ગંગોત્રી મંદિરનાં દર્શન કરવા નીકળી પડ્યા. મંદિરની પાસે જ પવિત્ર ગંગા ઉત્તરવાહિની[...]

  • 🪔

    શ્રીરામકૃષ્ણ અને સામાન્ય લોકસમુદાય - ૩

    ✍🏻 કેશવલાલ વિ. શાસ્ત્રી

    (ગતાંકથી આગળ) સ્વામી વિવેકાનંદના વિદેશથી આવ્યા પછી દર સપ્તાહે બલરામ બોઝના ઘરે મળતી મિશનની મીટિંગમાં ગિરીશે એકવાર કહ્યું હતું કે ‘મેં કયારેય કોઈની પાસેથી આવો[...]

  • 🪔

    સમજ-સમયની-૧

    ✍🏻 સ્વામી પુરુષોત્તમાનંદ

    વર્તમાન વિશ્વમાં પૈસો અને તેનાથી ખરીદી શકાતી વસ્તુઓ - આ જ કીમતી હોય તેવું ભાસે છે. વાસ્તવમાં અલબત્ત પૈસો અને તેનાથી ખરીદી શકાતી સામગ્રીઓ બંને[...]

  • 🪔

    શ્રીરામકૃષ્ણ અનુધ્યાન-૨

    ✍🏻 સ્વામી અમેયાનંદ

    (ગતાંકથી આગળ) અનુધ્યાનનું દ્વિતીય કારણ યુગપ્રયોજન: શ્રીરામકૃષ્ણ અર્વાચીન યુગના અવતાર. (૧) ભાવની ઉદારતા અને ગંભીરતા (૨) જેટલા મત તેટલા પથ (૩) શિવજ્ઞાને જીવસેવા (૪) માતૃભાવ.[...]

  • 🪔 પ્રાસંગિક

    નારદજીની આત્મકથા-૧

    ✍🏻 શ્રી ડોંગરેજી મહારાજ

    નારદજીને પૂર્વજન્મના સદ્‌ગુરુદેવ યાદ આવ્યા અને તે સદ્‌ગુરુના સ્મરણથી આંખમાં આંસુ આવ્યાં, હૃદય પીગળ્યું. બે મિનિટ નારદજી બોલી શકયા નહિ, પછી કહ્યું: મારા ગુરુદેવનો ઉપકાર[...]

  • 🪔

    ગુરુ વિશે

    ✍🏻 સંકલન

    શ્રીરામકૃષ્ણદેવના સાક્ષાત્ સંન્યાસી શિષ્ય સ્વામી રામકૃષ્ણાનંદજી કહે છે: * પહેલો પુરુષ સર્વનામ એટલે ‘હું’ એ બધાં દુ:ખોનું મૂળ છે. એટલે ગમે તેમ કરીને એ ‘અહં’થી[...]

  • 🪔

    શ્રીરામકૃષ્ણદેવનું પ્રિય સંગીત

    ✍🏻 સંકલન

    જતને હૃદયે રેખો (કાલિંગડા - ટીમેતેતાલા) જતને હૃદયે રેખો, આદરિણી શ્યામા મા કે, મન તુંઈ દેખ આર આમિ દેખિ, આર જેનો કેઉ નાહિ દેખે। કામાદિરે[...]

  • 🪔 બાળવાર્તા

    શિવભક્ત ચેનથાનાર

    ✍🏻 સંકલન

    શિવભક્ત ચેનથાનાર ૧. ચિદંબરમ્‌ની નજીક ચેનથાનાર નામનો કઠિયારો રહેતો હતો. તે નિમ્ન કુટુંબનો હતો પણ શિવ પ્રત્યે અનન્ય ભક્તિભાવ ધરાવતો હતો. - લાકડા વેંચીને જે[...]

  • 🪔 સમાચાર દર્શન

    સમાચાર દર્શન

    ✍🏻 સંકલન

    શ્રીરામકૃષ્ણ આશ્રમ, રાજકોટ વાર્ષિક મહોત્સવ અને શ્રીરામકૃષ્ણદેવની ૧૭૫મી જન્મજયંતીના ઉપલક્ષ્યમાં તા. ૭ થી ૨૨ સુધી વિવિધ કાર્યક્રમો તથા તા. ૨૩ થી ૨૭ મે સુધી મંદિર[...]