Read online and share with your friends
શ્રીરામકૃષ્ણ જ્યોત : માર્ચ ૨૦૧૭
Read Articles
🪔 દિવ્યવાણી
શ્રીવિવેકાનંદ-કર્મયોગ-સૂત્રશતકમ્
✍🏻 શ્રી આદિશંકરાચાર્ય
march 2017
कर्मेति कृत्स्नक्रिया ।।4।। સૂત્રાર્થ - કર્મનો અર્થ બધી જ ક્રિયાઓ થાય છે. વ્યાખ્યા - આ કર્મયોગશાસ્ત્રમાં બધી જ ક્રિયાઓ કર્મ શબ્દથી કહી છે એવો સૂત્રનો[...]
🪔 અમૃતવાણી
અહેતુકી ભક્તિ
✍🏻 શ્રીરામકૃષ્ણદેવ
march 2017
બહુ તર્ક-વિચાર કરવો સારો નહિ. માનાં ચરણમાં ભક્તિ હોય એટલે થયું. વધુ તર્ક કરવા જઈએ તો બધું ગૂંચવાઈ જાય. ત્યાં દેશમાં તળાવનું પાણી ઉપર ઉપરથી[...]
🪔 માતૃવાણી
દિવ્ય આકર્ષણ
✍🏻 શ્રીમા શારદાદેવી
march 2017
સરયૂબાલાદેવીની નોંધ મેં મારું વાંચવાનું પૂરું કર્યું. શ્રીમા હજી નિવેદિતા માટે દિલગીરી વ્યક્ત કરતાં હતાં. છેવટે તેમણે કહ્યુુંં, ‘બધા સારા આત્માઓ માટે અંતરાત્મા રડે છે.’[...]
🪔 વિવેકવાણી
બાહ્ય અને આંતરશુદ્ધિ
✍🏻 સ્વામી વિવેકાનંદ
march 2017
કંદોઈની દુકાનોમાં આ જૂના નિયમોનો અનાદર થતો તમે હંમેશાં જોશો. તમે ત્યાં જોશો તો બધી મીઠાઈઓ ઉપર માખીઓ બણબણતી હશે, રસ્તાઓ ઉપરથી ધૂળ તેમાં પડતી[...]
🪔 સંપાદકીય
તંત્ર વિવેચન
✍🏻 સ્વામી સર્વસ્થાનંદ
march 2017
તંત્રમત હિંદુધર્મ અંતર્ગત મહત્ત્વપૂર્ણ, વ્યવહારુ અને પ્રસિદ્ધ ધર્મપથ છે. પરંતુ અજ્ઞાની જનસાધારણમાં સર્વત્ર એક ભૂલભરેલી મહાન શંકા પ્રવર્તે છે કે તંત્રમાં વામમાર્ગ છે અને વામમાર્ગમાં[...]
🪔 ધ્યાન
ધ્યાન અને આધ્યાત્મિક જીવન
✍🏻 સ્વામી યતીશ્વરાનંદ
march 2017
એક સુસંયત અનુશાસિત મનની આવશ્યકતા રહે છે. મોટાભાગના આવા કહેવાતા આધુનિક ભૌતિકવાદીઓ બીજા કોઈના વિચારોને દોહરાવવા અને તેનું આંધળું અનુકરણ કરવા ઇચ્છે છે. મને એક[...]
🪔 સંસ્મરણ
સારગાછીની સ્મૃતિ
✍🏻 સ્વામી સુહિતાનંદ
march 2017
10-9-1959 સેવક બંકિમચંદ્રનું પુસ્તક ‘કૃષ્ણચરિત્ર’વાંચતા હતા. કોઈ એક પ્રસંગે પ્રેમેશ મહારાજે બંકિમચંદ્રના ‘બાબૂ’પ્રબંધ વાંચવા કહ્યું. મહારાજ - જુઓ છો ને, કેવી સમીક્ષા અને નિરીક્ષણ કરવાની[...]
🪔 ચિંતન
ભકિત - આર્ય અને આર્યેતરની સ્વીકૃતિનો પથ
✍🏻 શ્રી કેશવલાલ વિ. શાસ્ત્રી
march 2017
ભારતના ધાર્મિક ઇતિહાસમાં હમણાં હમણાંમાં ભક્તિના મૂળ સ્રોત વિશે ઘણાં ઘણાં સંશોધનો અને ચર્ચાઓ ચાલી રહ્યાં છે. એમાં ધાર્મિક ઇતિહાસકારો ઉપરાંત તત્ત્વજ્ઞાનીઓ, ભાષાશાસ્ત્રીઓ અને સામાજિક[...]
🪔 બોધ કથા
મન ચંગા
✍🏻 શ્રી ઈશ્વર પરમાર
march 2017
કહેવાય છે કે મન ધરાવે તે માનવી. આમ તો બીજાં જીવ-જંતુઓ અને પશુ-પંખીઓ પણ મન ધરાવે છે, પરંતુ માનવીના મનની તાકાતનો પાર નથી. મનની અમાપ[...]
🪔 અધ્યાત્મ
સપનાં જેવો સંસાર
✍🏻 શ્રી ભક્તિબહેન પરમાર
march 2017
‘જન જાગે તો જ સવાર, નહીં તો ઘોર અંધારી રાત!’ આપણું બધું આધ્યાત્મિક સાહિત્ય ‘જાગવા’ની વાત પર ભાર મૂકે છે. જાગવાની સાથે જ સંસારના અટપટા[...]
🪔 સંશોધન
શ્રીરામકૃષ્ણદેવ અને ઇસ્લામ સાધના
✍🏻 સ્વામી પ્રભાનંદ
march 2017
સર્વદા જગન્નમાતાના પ્રેમમાં તરબોળ શ્રીરામકૃષ્ણદેવનાં દિવ્યદર્શનની એક બીજી પ્રાસંગિક ઘટનાનો અહીં ઉલ્લેખ કરવો યોગ્ય છે. જાન્યુઆરી, 1883ની તેમની અનુભૂતિ તેમણે આ પ્રમાણે વર્ણવી હતી :[...]
🪔 સંશોધન
હીરાનંદ શૌકીરામ અડવાણી (શ્રીરામકૃષ્ણદેવના ગૃહસ્થ સિંધી ભક્ત)
✍🏻 શ્રી સુરમ્ય યશસ્વી મહેતા
march 2017
સર્વધર્મ-સમન્વય-અવતાર શ્રીરામકૃષ્ણદેવ પાસે દૂર સુદૂરથી અનેક ભક્તો દક્ષિણેશ્ર્વર કાલી મંદિર ખાતે તેમનાં દર્શને આવતા. 2200 માઈલ જેટલા દૂરથી હૈદરાબાદ (સિંધ) થી વધુ અભ્યાસાર્થે સિંધી સમાજના[...]
🪔 સંસ્મરણ
નર્મદામહિમા અને પરિક્રમાના અનુભવો
✍🏻 એક સંન્યાસી
march 2017
નમોઽસ્તુ તે પુણ્ય જલાશ્રયે શુભે વિશુદ્ધસત્ત્વે સુરસિદ્ધસેવિતે । નમોઽસ્તુ તે તીર્થગણૈર્નિસેવિતે નમોઽસ્તુ તે રુદ્રાંગસમુદ્ભવે વરે॥ પુણ્ય જળનો આશ્રય કરનારી, શુભસ્વરૂપિણી, વિશુદ્ધસત્ત્વરૂપી અને દેવતાઓ તેમજ સિદ્ધોની[...]
🪔 ઇતિહાસ
આધુનિક હિન્દુધર્મ
✍🏻 શ્રી અશોક ગર્દે
march 2017
મઠ :- ધર્મને અનુરૂપ સુનિશ્ર્ચિત સિદ્ધાંતના પ્રચાર-પ્રસાર માટે સ્થપાયેલ સંસ્થાનોને મઠ તરીકે વ્યાખ્યાયિત કરી શકાય. હિંદુ ધર્મમાં આવા મઠ સ્થાપવાની તેમજ પોતાના નિશ્ર્ચિત મતાનુસાર હિંદુ[...]
🪔 પુરાણ કથા
કરુણાનો સદ્ગુણ
✍🏻 ભગિની નિવેદિતા
march 2017
(ભીષ્મ પિતામહે યુધિષ્ઠિરને કહેલી વાર્તા) પ્રાચીનકાળમાં ચ્યવન નામના મહાન ઋષિ હતા. ગર્વ અને ક્રોધ, આનંદ અને શોકથી મુક્ત રહીને, તેઓએ જંગલમાં નિવાસ કરતાં કરતાં બાર[...]
🪔 અહેવાલ
વિવેકાનંદ ઇન્સ્ટિટ્યૂટ ઓફ વેલ્યૂ એજ્યુકેશન (વિવેક)
✍🏻 સંકલન
march 2017
શ્રીરામકૃષ્ણ આશ્રમ, રાજકોટ વિવેકાનંદ ઇન્સ્ટિટ્યૂટ ઓફ વેલ્યૂ એજ્યુકેશન (વિવેક) જાન્યુઆરી-૨૦૧૬ થી ડિસેમ્બર-૨૦૧૬ સુધીની[...]
🪔 વર્ણાનુક્રમ સૂચિ
શ્રીરામકૃષ્ણ જ્યોતની વર્ણાનુક્રમ સૂચિ
✍🏻 સંકલન
march 2017
(વર્ષ ૨૮ : એપ્રિલ ૨૦૧૬ થી માર્ચ ૨૦૧૭) (પાના નંબરની સાથે કૌંસમાં અંક નંબર દર્શાવેલ છે) અધ્યાત્મ : સાધના - લે. શ્રીહર્ષદભાઈ પટેલ : ૨૫(૧),[...]
🪔 સમાચાર દર્શન
સમાચાર દર્શન
✍🏻 સંકલન
march 2017
રામકૃષ્ણ સંઘનાં કેન્દ્રો દ્વારા રાહતકાર્ય (ચક્રવાત, પૂર, અગ્નિ ઇત્યાદિ રાહતકાર્યનો તા. ૧લી ફેબ્રુઆરીનો સંક્ષિપ્ત અહેવાલ) શિતપ્રકોપ : ભુવનેશ્વર(૫૦૦), બર્દવાન(૧૫૦), ચંદીગઢ(૨૭૦), કૂચબિહાર(૩૮૯), ગુરાપ(૧૬૦), ગુવાહાટી(૪૨૩), જયપુર(૩૦૦), કામારપુકુર(૧૯૮૦),[...]