Read online and share with your friends

શ્રીરામકૃષ્ણ જ્યોત : માર્ચ ૨૦૧૭

Read Articles

  • 🪔 દિવ્યવાણી

    શ્રીવિવેકાનંદ-કર્મયોગ-સૂત્રશતકમ્

    ✍🏻 શ્રી આદિશંકરાચાર્ય

    कर्मेति कृत्स्नक्रिया ।।4।। સૂત્રાર્થ - કર્મનો અર્થ બધી જ ક્રિયાઓ થાય છે. વ્યાખ્યા - આ કર્મયોગશાસ્ત્રમાં બધી જ ક્રિયાઓ કર્મ શબ્દથી કહી છે એવો સૂત્રનો[...]

  • 🪔 અમૃતવાણી

    અહેતુકી ભક્તિ

    ✍🏻 શ્રીરામકૃષ્ણદેવ

    બહુ તર્ક-વિચાર કરવો સારો નહિ. માનાં ચરણમાં ભક્તિ હોય એટલે થયું. વધુ તર્ક કરવા જઈએ તો બધું ગૂંચવાઈ જાય. ત્યાં દેશમાં તળાવનું પાણી ઉપર ઉપરથી[...]

  • 🪔 માતૃવાણી

    દિવ્ય આકર્ષણ

    ✍🏻 શ્રીમા શારદાદેવી

    સરયૂબાલાદેવીની નોંધ મેં  મારું વાંચવાનું પૂરું કર્યું. શ્રીમા હજી નિવેદિતા માટે દિલગીરી વ્યક્ત કરતાં હતાં. છેવટે તેમણે કહ્યુુંં, ‘બધા સારા આત્માઓ માટે અંતરાત્મા રડે છે.’[...]

  • 🪔 વિવેકવાણી

    બાહ્ય અને આંતરશુદ્ધિ

    ✍🏻 સ્વામી વિવેકાનંદ

    કંદોઈની દુકાનોમાં આ જૂના નિયમોનો અનાદર થતો તમે હંમેશાં જોશો. તમે ત્યાં જોશો તો બધી મીઠાઈઓ ઉપર માખીઓ બણબણતી હશે, રસ્તાઓ ઉપરથી ધૂળ તેમાં પડતી[...]

  • 🪔 સંપાદકીય

    તંત્ર વિવેચન

    ✍🏻 સ્વામી સર્વસ્થાનંદ

    તંત્રમત હિંદુધર્મ અંતર્ગત મહત્ત્વપૂર્ણ, વ્યવહારુ અને પ્રસિદ્ધ ધર્મપથ છે. પરંતુ અજ્ઞાની જનસાધારણમાં સર્વત્ર એક ભૂલભરેલી મહાન શંકા પ્રવર્તે છે કે તંત્રમાં વામમાર્ગ છે અને વામમાર્ગમાં[...]

  • 🪔 ધ્યાન

    ધ્યાન અને આધ્યાત્મિક જીવન

    ✍🏻 સ્વામી યતીશ્વરાનંદ

    એક સુસંયત અનુશાસિત મનની આવશ્યકતા રહે છે. મોટાભાગના આવા કહેવાતા આધુનિક ભૌતિકવાદીઓ બીજા કોઈના વિચારોને દોહરાવવા અને તેનું આંધળું અનુકરણ કરવા ઇચ્છે છે. મને એક[...]

  • 🪔 સંસ્મરણ

    સારગાછીની સ્મૃતિ

    ✍🏻 સ્વામી સુહિતાનંદ

    10-9-1959 સેવક બંકિમચંદ્રનું પુસ્તક ‘કૃષ્ણચરિત્ર’વાંચતા હતા. કોઈ એક પ્રસંગે પ્રેમેશ મહારાજે બંકિમચંદ્રના ‘બાબૂ’પ્રબંધ વાંચવા કહ્યું. મહારાજ - જુઓ છો ને, કેવી સમીક્ષા અને નિરીક્ષણ કરવાની[...]

  • 🪔 ચિંતન

    ભકિત - આર્ય અને આર્યેતરની સ્વીકૃતિનો પથ

    ✍🏻 શ્રી કેશવલાલ વિ. શાસ્ત્રી

    ભારતના ધાર્મિક ઇતિહાસમાં હમણાં હમણાંમાં ભક્તિના મૂળ સ્રોત વિશે ઘણાં ઘણાં સંશોધનો અને ચર્ચાઓ ચાલી રહ્યાં છે. એમાં ધાર્મિક ઇતિહાસકારો ઉપરાંત તત્ત્વજ્ઞાનીઓ, ભાષાશાસ્ત્રીઓ અને સામાજિક[...]

  • 🪔 બોધ કથા

    મન ચંગા

    ✍🏻 શ્રી ઈશ્વર પરમાર

    કહેવાય છે કે મન ધરાવે તે માનવી. આમ તો બીજાં જીવ-જંતુઓ અને પશુ-પંખીઓ પણ મન ધરાવે છે, પરંતુ માનવીના મનની તાકાતનો પાર નથી. મનની અમાપ[...]

  • 🪔 અધ્યાત્મ

    સપનાં જેવો સંસાર

    ✍🏻 શ્રી ભક્તિબહેન પરમાર

    ‘જન જાગે તો જ સવાર, નહીં તો ઘોર અંધારી રાત!’ આપણું બધું આધ્યાત્મિક સાહિત્ય ‘જાગવા’ની વાત પર ભાર મૂકે છે. જાગવાની સાથે જ સંસારના અટપટા[...]

  • 🪔 સંશોધન

    શ્રીરામકૃષ્ણદેવ અને ઇસ્લામ સાધના

    ✍🏻 સ્વામી પ્રભાનંદ

    સર્વદા જગન્નમાતાના પ્રેમમાં તરબોળ શ્રીરામકૃષ્ણદેવનાં દિવ્યદર્શનની એક બીજી પ્રાસંગિક ઘટનાનો અહીં ઉલ્લેખ કરવો યોગ્ય છે. જાન્યુઆરી, 1883ની તેમની અનુભૂતિ તેમણે આ પ્રમાણે વર્ણવી હતી :[...]

  • 🪔 સંશોધન

    હીરાનંદ શૌકીરામ અડવાણી (શ્રીરામકૃષ્ણદેવના ગૃહસ્થ સિંધી ભક્ત)

    ✍🏻 શ્રી સુરમ્ય યશસ્વી મહેતા

    સર્વધર્મ-સમન્વય-અવતાર શ્રીરામકૃષ્ણદેવ પાસે દૂર સુદૂરથી અનેક ભક્તો દક્ષિણેશ્ર્વર કાલી મંદિર ખાતે તેમનાં દર્શને આવતા. 2200 માઈલ જેટલા દૂરથી હૈદરાબાદ (સિંધ) થી વધુ અભ્યાસાર્થે સિંધી સમાજના[...]

  • 🪔 સંસ્મરણ

    નર્મદામહિમા અને પરિક્રમાના અનુભવો

    ✍🏻 એક સંન્યાસી

    નમોઽસ્તુ તે પુણ્ય જલાશ્રયે શુભે વિશુદ્ધસત્ત્વે સુરસિદ્ધસેવિતે । નમોઽસ્તુ તે તીર્થગણૈર્નિસેવિતે નમોઽસ્તુ તે રુદ્રાંગસમુદ્ભવે વરે॥ પુણ્ય જળનો આશ્રય કરનારી, શુભસ્વરૂપિણી, વિશુદ્ધસત્ત્વરૂપી અને દેવતાઓ તેમજ સિદ્ધોની[...]

  • 🪔 ઇતિહાસ

    આધુનિક હિન્દુધર્મ

    ✍🏻 શ્રી અશોક ગર્દે

    મઠ :- ધર્મને અનુરૂપ સુનિશ્ર્ચિત સિદ્ધાંતના પ્રચાર-પ્રસાર માટે સ્થપાયેલ સંસ્થાનોને મઠ તરીકે વ્યાખ્યાયિત કરી શકાય. હિંદુ ધર્મમાં આવા મઠ સ્થાપવાની તેમજ પોતાના નિશ્ર્ચિત મતાનુસાર હિંદુ[...]

  • 🪔 પુરાણ કથા

    કરુણાનો સદ્ગુણ

    ✍🏻 ભગિની નિવેદિતા

    (ભીષ્મ પિતામહે યુધિષ્ઠિરને કહેલી વાર્તા) પ્રાચીનકાળમાં ચ્યવન નામના મહાન ઋષિ હતા. ગર્વ અને ક્રોધ, આનંદ અને શોકથી મુક્ત રહીને, તેઓએ જંગલમાં નિવાસ કરતાં કરતાં બાર[...]

  • 🪔 અહેવાલ

    વિવેકાનંદ ઇન્સ્ટિટ્યૂટ ઓફ વેલ્યૂ એજ્યુકેશન (વિવેક)

    ✍🏻 સંકલન

                            શ્રીરામકૃષ્ણ આશ્રમ, રાજકોટ વિવેકાનંદ ઇન્સ્ટિટ્યૂટ ઓફ વેલ્યૂ એજ્યુકેશન (વિવેક) જાન્યુઆરી-૨૦૧૬ થી ડિસેમ્બર-૨૦૧૬ સુધીની[...]

  • 🪔 વર્ણાનુક્રમ સૂચિ

    શ્રીરામકૃષ્ણ જ્યોતની વર્ણાનુક્રમ સૂચિ

    ✍🏻 સંકલન

    (વર્ષ ૨૮ : એપ્રિલ ૨૦૧૬ થી માર્ચ ૨૦૧૭) (પાના નંબરની સાથે કૌંસમાં અંક નંબર દર્શાવેલ છે) અધ્યાત્મ : સાધના - લે. શ્રીહર્ષદભાઈ પટેલ : ૨૫(૧),[...]

  • 🪔 સમાચાર દર્શન

    સમાચાર દર્શન

    ✍🏻 સંકલન

    રામકૃષ્ણ સંઘનાં કેન્દ્રો દ્વારા રાહતકાર્ય (ચક્રવાત, પૂર, અગ્નિ ઇત્યાદિ રાહતકાર્યનો તા. ૧લી ફેબ્રુઆરીનો સંક્ષિપ્ત અહેવાલ) શિતપ્રકોપ : ભુવનેશ્વર(૫૦૦), બર્દવાન(૧૫૦), ચંદીગઢ(૨૭૦), કૂચબિહાર(૩૮૯), ગુરાપ(૧૬૦), ગુવાહાટી(૪૨૩), જયપુર(૩૦૦), કામારપુકુર(૧૯૮૦),[...]