Read online and share with your friends
શ્રીરામકૃષ્ણ જ્યોત : માર્ચ ૨૦૧૯




Read Articles
🪔 અહેવાલ
શ્રીરામકૃષ્ણ આશ્રમ, રાજકોટની રોગીનારાયણ સેવા
✍🏻 સંકલન
march 2019
શ્રીરામકૃષ્ણ આશ્રમ, રાજકોટની રોગીનારાયણ સેવા મેડીકલ સેન્ટરનો વાર્ષિક અહેવાલ જાન્યુઆરી - ૨૦૧૮ થી ડિસેમ્બર - ૨૦૧૮ વિભાગ નવા કેસ જૂના કેસ પુરુષો સ્ત્રીઓ બાળકો કુલ[...]
🪔 સમાચાર દર્શન
સમાચાર દર્શન
✍🏻 સંકલન
march 2019
શ્રીરામકૃષ્ણ આશ્રમ, રાજકોટના વિશેષ કાર્યક્રમો : ૬ઠ્ઠી ફેબ્રુઆરી, ૨૦૧૯ના રોજ રામકૃષ્ણ સંઘના પ્રથમ પરમાધ્યક્ષ બ્રહ્મલીન સ્વામી બ્રહ્માનંદજી મહારાજનો તિથિપૂજા મહોત્સવ શ્રીમંદિરમાં ઉજવાયો હતો. સાંજે શ્રીમંદિરમાં[...]
🪔 વર્ણાનુક્રમ સૂચિ
શ્રીરામકૃષ્ણ જ્યોતની વર્ણાનુક્રમ સૂચિ
✍🏻 સંકલન
march 2019
(વર્ષ ૩૦ : એપ્રિલ ૨૦૧૮ થી માર્ચ ૨૦૧૯) (બાહ્યક્રમાંક પાના નંબર કૌંસક્રમાંક અંક નંબર દર્શાવે છે) અધ્યાત્મ : શ્રીકૃષ્ણ અને બુદ્ધ : લે. ભાણદેવ ૧૭(૧),[...]
🪔 બાલ ઉદ્યાન
શ્રીકૃષ્ણ
✍🏻 સ્વામી રાઘવેશાનંદ
march 2019
બ્રાહ્મણ પત્નીઓની ભક્તિ એક દિવસ ભગવાન શ્રીકૃષ્ણ બલરામજી અને ગોપબાલો સાથે ગાયો ચરાવતાં ચરાવતાં વૃન્દાવનની બહાર નીકળી ગયા. ધખધખતો ઉનાળો અને સૂર્યનાં દઝાડતાં કિરણો. ચાલતાં[...]
🪔 મૂલ્યલક્ષી શિક્ષણ
વિદ્યાર્થીઓ અને શિક્ષકો માટે મહત્ત્વનું માર્ગદર્શન
✍🏻 સંકલન
march 2019
વિદ્યાર્થીનો પ્રશ્ન : આજે કોઈપણ ક્ષેત્રમાં સફળતા ન મળે તો યુવાનો અને સામાન્ય લોકો પણ આપઘાત કરવા પ્રેરાય છે, આવી પરિસ્થિતિમાંથી આજના યુવાનોને ઉગારવા માટે[...]
🪔 યુવજગત
ભારત કોકિલા સરોજિની નાયડૂ
✍🏻 શ્રી મનસુખભાઈ મહેતા
march 2019
‘અમરિત કી બરખા’ નામના કાવ્યમાં શ્રી વિમલા ઠકાર કહે છે જીવનની આ અજસ્ર ધારા, જન્મમાં શ્વાસ, મૃત્યુમાં ઉચ્છ્વાસ લેતી, છોડતી અમૃત વહાવે છે. જન્મમરણના તરંગોમાં[...]
🪔 પ્રાસંગિક
લોકોનો માનીતો તહેવાર હોળી
✍🏻 સંકલન
march 2019
હોળીનો તહેવાર લોકહૃદયમાં ઘર કરી ગયો છે. ભારતભરમાં નાતજાત, ધર્મસંપ્રદાય, ઊંચનીચ, ગરીબ-તવંગરના ભેદભાવ વિના આ તહેવારને બધા લોકો સાથે મળીને પ્રેમપૂર્વક ઉજવે છે. ફાગણ માસની[...]
🪔 આત્મકથા
પ્રભુ, વિપત્તિ આપ પણ સાથે સહનશક્તિ પણ આપ
✍🏻 અરુણિમા સિંહા
march 2019
મોટા ભાઈ અમને મળવા આવતા અને તેઓ ખુશ હતા. તેમનો ધંધો વિકસતો જતો હતો એટલે અમે પણ ખુશ હતાં. પણ અમારી આ ખુશી લાંબો સમય[...]
🪔 આરોગ્ય
સારા-સાજા થવામાં આશા અને શ્રદ્ધાનું મહત્ત્વ
✍🏻 ડૉ. અમૃત આર. પટેલ
march 2019
થોડાં વર્ષો પહેલાં પરિચારિકાઓના એક સમૂહે મને ડૉ. જોનાથન નામના કેન્સરના દર્દી સાથે વાતચીત કરવા વિનંતી કરી. તેઓ ફિઝિશિયન હતા અને એમના રોગનું નિદાન હમણાં[...]
🪔 યુવજગત
યુવાનોને
✍🏻 સ્વામી નિખિલેશ્વરાનંદ
march 2019
(ડૉ.એ.પી.જે. અબ્દુલ કલામ સાથે વાર્તાલાપ) રાજકોટના શ્રીરામકૃષ્ણ મંદિરમાં થયેલી તે અનુભૂતિ પછી વિદાય લેતા પહેલાં મેં તેમને પોરબંદર આવવાના આમંત્રણને યાદ કરાવ્યું. સાથે ને સાથે[...]
🪔 સંસ્મરણ
નર્મદામહિમા અને પરિક્રમાના અનુભવો
✍🏻 એક સંન્યાસી
march 2019
૨૨ જાન્યુઆરી ૨૦૧૫ના રોજ સવારે નિત્યક્રમ પૂર્ણ કરી નર્મદે હરના સાદ સાથે ૬ કિલોમીટર દૂર બલગાંવમાં મૌનીબાબાના (નારાયણબાપુ) આશ્રમે પહોંચ્યા. મા નર્મદાના તટ પર સ્મશાન[...]
🪔 પ્રાસંગિક
શ્રીઠાકુરના અનન્ય સંન્યાસી શિષ્ય સ્વામી યોગાનંદ
✍🏻 સંકલન
march 2019
યોગીન્દ્રનાથ રાય ચૌધરીનો જન્મ એક સમૃદ્ધ, ખાનદાન કુળમાં, ૩૦મી માર્ચ ૧૮૬૧ ફાગણ સુદ ચોથને દિવસે દક્ષિણેશ્વરમાં થયો હતો. એના પિતા પવિત્ર બ્રાહ્મણ હતા અને અઘ્યાત્મની[...]
🪔 અધ્યાત્મ
જો ભજે હરિ કો સદા
✍🏻 રેખાબા સરવૈયા
march 2019
દક્ષિણેશ્વરની ઓસરીમાં બેસીને શ્રીઠાકુર પોતાના શ્રીમુખેથી ભક્તો અને જિજ્ઞાસુઓને જે કંઈ વાતો કરતા તે ખરેખર અદ્ભુત હતી. શ્રીઠાકુરની આવી અવર્ણનીય વાતો નોંધવાની ખેવના રાખનાર શ્રીઠાકુરના[...]
🪔 પ્રશ્નોત્તરી
સ્વામી વિવેકાનંદ સાથે પ્રશ્નોત્તરી : બીજાને માટે કાર્ય કરવું તે જ તપ છે
✍🏻 સંકલન
march 2019
સ્વામી અખંડાનંદે સારગાચ્છીના અનાથ બાળકો માટે આજીવન નિષ્કામભાવે સેવાકાર્ય કર્યું હતું. સ્વામી અખંડાનંદને અનુલક્ષીને સ્વામીજીએ શિષ્યને કહ્યું : ‘જો આ કેવા કર્મવીર છે ! ભય,[...]
🪔 ધ્યાન
ધ્યાન અને આધ્યાત્મિક જીવન
✍🏻 સ્વામી યતીશ્વરાનંદ
march 2019
બીજાની સાથે બધા સંબંધ પરમાત્માના માધ્યમથી સ્થાપિત કરવા જોઈએ. આસક્ત થયા વિના પણ બીજા પ્રત્યે દયાળુ, પ્રેમપૂર્ણ અને સહાનુભૂતિ સંપન્ન થઈ શકાય છે. આ બધું[...]
🪔 શાસ્ત્ર
શ્રીમદ્ ભગવદ્ ગીતા
✍🏻 સ્વામી રંગનાથાનંદ
march 2019
કર્મની ખરાબ અસરોથી મુક્ત કેવી રીતે થવાય તે શ્રીકૃષ્ણ પછીના ૩૧મા શ્લોકમાં કહે છે : ये ये मतमिदं नित्यमनुतिष्ठन्ति मानवाः। श्रद्धावन्तोऽनसूयन्तो मुच्यन्ते तेऽपि कर्मभिः।।31।। ‘શ્રદ્ધાપૂર્વક,[...]
🪔 સંપાદકીય
જેટલા મત તેટલા પથ
✍🏻 સ્વામી નિખિલેશ્વરાનંદ
march 2019
એક દિવસ સાંજે શ્રીરામકૃષ્ણદેવના એક ભક્ત મન્મથનાથ ઘોષ કોલકાતામાં જરતલા મસ્જિદ પાસેથી પસાર થતા હતા. એ વખતે એમણે એક અદ્ભુત દૃશ્ય જોયું. એક ફકીર મોટા[...]
🪔 વિવેકવાણી
શ્રીઠાકુરનો ત્યાગ અને અગાધ પ્રેમ
✍🏻 સ્વામી વિવેકાનંદ
march 2019
મારા ગુરુદેવ ત્યાગની સાક્ષાત્ મૂર્તિ હતા. અમારા દેશમાં જે માણસ સંન્યાસ લે છે, તેને બધી સાંસારિક સંપત્તિ તથા માન-યશનો ત્યાગ કરવો પડે છે. મારા ગુરુદેવે[...]
🪔 દિવ્યવાણી
વિવેકચૂડામણિ
✍🏻 શ્રી આદિશંકરાચાર્ય
march 2019
अविज्ञाते परे तत्त्वे शास्त्राधीतिस्तु निष्फला । विज्ञातेऽपि परे तत्त्वे शास्त्राधीतिस्तु निष्फला ।।59।। જ્યાં સુધી પરમતત્ત્વ-બ્રહ્મનું જ્ઞાન ન થાય, ત્યાં સુધી શાસ્ત્રનું અધ્યયન ફળવિહોણું છે. અને[...]