શ્રીરામકૃષ્ણ જ્યોત
શ્રીરામકૃષ્ણ આશ્રમ, રાજકોટ
આ માસિક પત્રિકામાં સંસ્કાર, સંસ્કૃતિ, મૂલ્યનિષ્ઠ કેળવણી, યુવાનો માટેની પ્રેરકવાણી, વિજ્ઞાન, ટેકનોલોજી, સ્વામી વિવેકાનંદના પ્રેરક પ્રસંગો, આધ્યાત્મિક સંસ્મરણો, આત્મકથાત્મક લેખો, અને આરોગ્ય જેવા અનેક વિષયો પર વિદ્વાનોના લેખો પ્રસિદ્ધ કરવામાં આવે છે.
લવાજમ = ₹150 પ્રતિ વર્ષ
શ્રીરામકૃષ્ણ જ્યોત
શ્રીરામકૃષ્ણ આશ્રમ, રાજકોટ
આ માસિક પત્રિકામાં સંસ્કાર, સંસ્કૃતિ, મૂલ્યનિષ્ઠ કેળવણી, યુવાનો માટેની પ્રેરકવાણી, વિજ્ઞાન, ટેકનોલોજી, સ્વામી વિવેકાનંદના પ્રેરક પ્રસંગો, આધ્યાત્મિક સંસ્મરણો, આત્મકથાત્મક લેખો, અને આરોગ્ય જેવા અનેક વિષયો પર વિદ્વાનોના લેખો પ્રસિદ્ધ કરવામાં આવે છે.
વાર્ષિક લવાજમ = ₹150
🪔 સંપાદકીય
પત્ર-પત્રિકાઓના પ્રવર્તક સ્વામી વિવેકાનંદ - 1
✍🏻 સ્વામી નિખિલેશ્વરાનંદ
june 1989
સ્વામી વિવેકાનંદજીના બહુમુખી વ્યક્તિત્ત્વનાં વિભિન્ન પાસાંની વિવેચના ઘણા વિદ્વાનોએ કરી છે. કોઈએ તેમને મહાન દેશભક્તના રૂપે, કોઈએ સંતના રૂપે તો વળી કોઈકે તેમને એક મહાન સમાજસેવક રૂપે, જોયા છે અને બિરદાવ્યા છે. પણ તેમના પત્રકારિત્વના પાસાંથી લોકો એટલા વાકેફ નથી.[...]
સ્વામી વિવેકાનંદ
🪔 વિવેકવાણી
યુવાનોની ઈચ્છાશક્તિ રાષ્ટ્રને બદલી શકે છે
✍🏻 સ્વામી વિવેકાનંદ
નવયુવકો પર, અત્યારની પેઢી પર મને શ્રદ્ધા છે; તેમનામાંથી જ મારા કાર્યકરો આવશે. સિંહની શક્તિથી તેઓ આખા પ્રશ્નને[...]
August 2011
🪔 સંપાદકીય
‘જાગો, ઓ મહાનુભાવો! જાગો...’
✍🏻 સ્વામી નિખિલેશ્વરાનંદ
આજની તાતી આવશ્યકતા - ઈલેક્ટ્રિક શૉક રાતના ગાઢ અંધકારમાં કલકત્તાનિવાસીઓ ભરનિદ્રામાં લીન હતા, પાંચ દારૂડિયાઓ નશામાં ચૂર થઈ[...]
April-May 1996