શ્રીરામકૃષ્ણ જ્યોત
શ્રીરામકૃષ્ણ આશ્રમ, રાજકોટ
આ માસિક પત્રિકામાં સંસ્કાર, સંસ્કૃતિ, મૂલ્યનિષ્ઠ કેળવણી, યુવાનો માટેની પ્રેરકવાણી, વિજ્ઞાન, ટેકનોલોજી, સ્વામી વિવેકાનંદના પ્રેરક પ્રસંગો, આધ્યાત્મિક સંસ્મરણો, આત્મકથાત્મક લેખો, અને આરોગ્ય જેવા અનેક વિષયો પર વિદ્વાનોના લેખો પ્રસિદ્ધ કરવામાં આવે છે.
લવાજમ = ₹150 પ્રતિ વર્ષ
શ્રીરામકૃષ્ણ જ્યોત
શ્રીરામકૃષ્ણ આશ્રમ, રાજકોટ
આ માસિક પત્રિકામાં સંસ્કાર, સંસ્કૃતિ, મૂલ્યનિષ્ઠ કેળવણી, યુવાનો માટેની પ્રેરકવાણી, વિજ્ઞાન, ટેકનોલોજી, સ્વામી વિવેકાનંદના પ્રેરક પ્રસંગો, આધ્યાત્મિક સંસ્મરણો, આત્મકથાત્મક લેખો, અને આરોગ્ય જેવા અનેક વિષયો પર વિદ્વાનોના લેખો પ્રસિદ્ધ કરવામાં આવે છે.
વાર્ષિક લવાજમ = ₹150
🪔 સંપાદકીય
‘શ્રીરામકૃષ્ણ જ્યોત’નું ધ્યેય
✍🏻 સ્વામી મુમુક્ષાનંદ
April 1989
‘શ્રીરામકૃષ્ણ જ્યોત’ના હેતુઓ અને ધ્યેય શ્રીરામકૃષ્ણદેવને ભક્તિભાવપૂર્વક પ્રણામ કરીને તેમનાં શ્રીચરણોમાં સમર્પિત થવાની ભાવનાથી ‘શ્રીરામકૃષ્ણ જ્યોત’ પોતાની યાત્રા આરંભી રહ્યું છે. તેમની જ કૃપા અને પ્રેરણાથી એનું પ્રકાશન શક્ય બન્યું છે. ‘શ્રીરામકૃષ્ણ જ્યોત’નું ધ્યેય સંક્ષેપમાં રજૂ કરવું આવશ્યક છે. એનું[...]
સ્વામી વિવેકાનંદ
🪔 સંપાદકીય
સ્વામી વિવેકાનંદ અને પાલિતાણાનાં દેરાસરોનાં દર્શન
✍🏻 સ્વામી સર્વસ્થાનંદ
ગુજરાતમાં સ્વામી વિવેકાનંદજીની સંગીતવિદ્યાથી અનેક સ્થળોએ લોકો પ્રભાવિત થયા હતા. એમાંય સૌથી વિશેષ આ સંગીતવિદ્યાનો લાભ પાલિતાણાના લોકોને[...]
september 2017
🪔 વિવેકવાણી
ભારતના નવનિર્માણ માટે આવશ્યક તત્ત્વો
✍🏻 સ્વામી વિવેકાનંદ
સામાજિક કે રાજકીય - સર્વ પ્રકારની વ્યવસ્થાનો પાયો માણસની સાધુતા પર જ રચાય છે. કોઈ પણ દેશ એની[...]
August 2000