શ્રીરામકૃષ્ણ જ્યોત
શ્રીરામકૃષ્ણ આશ્રમ, રાજકોટ
આ માસિક પત્રિકામાં સંસ્કાર, સંસ્કૃતિ, મૂલ્યનિષ્ઠ કેળવણી, યુવાનો માટેની પ્રેરકવાણી, વિજ્ઞાન, ટેકનોલોજી, સ્વામી વિવેકાનંદના પ્રેરક પ્રસંગો, આધ્યાત્મિક સંસ્મરણો, આત્મકથાત્મક લેખો, અને આરોગ્ય જેવા અનેક વિષયો પર વિદ્વાનોના લેખો પ્રસિદ્ધ કરવામાં આવે છે.
લવાજમ = ₹150 પ્રતિ વર્ષ
શ્રીરામકૃષ્ણ જ્યોત
શ્રીરામકૃષ્ણ આશ્રમ, રાજકોટ
આ માસિક પત્રિકામાં સંસ્કાર, સંસ્કૃતિ, મૂલ્યનિષ્ઠ કેળવણી, યુવાનો માટેની પ્રેરકવાણી, વિજ્ઞાન, ટેકનોલોજી, સ્વામી વિવેકાનંદના પ્રેરક પ્રસંગો, આધ્યાત્મિક સંસ્મરણો, આત્મકથાત્મક લેખો, અને આરોગ્ય જેવા અનેક વિષયો પર વિદ્વાનોના લેખો પ્રસિદ્ધ કરવામાં આવે છે.
વાર્ષિક લવાજમ = ₹150
🪔 સંપાદકની કલમે
સૃષ્ટિ-સ્થિતિ-પ્રલયરૂપી જીવનચક્ર
✍🏻 સ્વામી કૃષ્ણસખાનંદ
May 2024
સ્વામી વિવેકાનંદના ‘જ્ઞાનયોગ’ વિશેના પ્રવચન ‘બ્રહ્માંડ (સમષ્ટિ)’માંથી કેટલાક ઉદ્ધરણો ટાંકી તેમના વિશે ચર્ચા કરીશું. સ્વામીજી કહે છે: “કાર્ય એ કારણ પોતે જ છે, તેનાથી જુદું નથી; માત્ર તે જુદે સ્વરૂપે છે. આ પ્યાલો એ કાર્ય છે; તેનું એક કારણ હતું;[...]
શ્રીરામકૃષ્ણ
🪔
ભારતીય ઉગ્રવાદી હેમચંદ્ર ઘોષ અને શ્રીરામકૃષ્ણ-વિવેકાનંદ આંદોલન
✍🏻 સ્વામી પૂર્ણાત્માનંદ
સ્વામી પૂર્ણાત્માનંદજી રામકૃષ્ણ સંઘના સંન્યાસી છે અને બંગાળી માસિક ઉદ્બોધનના સહસંપાદક છે. ‘સ્વામી વિવેકાનંદને મેં જોયા છે. મેં[...]
June 1991
🪔 દીપોત્સવી
સાધુસંતોની સેવા
✍🏻 સંકલન
ગદાઈ (બાળક શ્રીરામકૃષ્ણ) જ્યારે સાત વર્ષનો હતો ત્યારે એના પિતાજીનું અવસાન થયું હતું. પિતાના વિયોગથી ખૂબ દુ :ખી[...]
october 2014
શ્રીમા શારદાદેવી
🪔 માતૃવાણી
શ્રીઠાકુરનો ભક્તપ્રેમ
✍🏻 શ્રીમા શારદાદેવી
એક વાર બલરામનાં પત્ની માંદાં હતાં. શ્રીઠાકુરે મને કહ્યું, ‘કોલકાતા જઈને તેમને જોઈ આવો.’ મેં કહ્યું, ‘હું કેવી[...]
february 2018
🪔 સંસ્મરણ
શ્રીઠાકુર અને શ્રીમાની આકસ્મિક પ્રાપ્તિ
✍🏻 ભારતી ઠાકુર
છેલ્લા કેટલાક મહિનાઓથી નર્મદાલયની ગૌશાળા માટે ગીર ગાય ખરીદવા માગતા હતા. કેટલાક દાતાઓએ તેના માટે પૈસા પણ આપ્યા[...]
December 2021
સ્વામી વિવેકાનંદ
🪔 વિવેકવાણી
કોઈને દોષ ન દો
✍🏻 સ્વામી વિવેકાનંદ
કોઈ માણસને, ઈશ્વરને કે જગતમાં કોઈને દોષ ન દો. જ્યારે તમને લાગે કે તમે દુ:ખી થાઓ છો, ત્યારે[...]
August 1998
🪔 પ્રાસંગિક
શ્રીરામકૃષ્ણદેવનો શક્તિસંચાર
✍🏻 સ્વામી વિવેકાનંદ
વિરાટ બ્રહ્મચેતનાની અનુભૂતિ નરેન-સ્વામી વિવેકાનંદની અંત:પ્રકૃતિને જાણીને શ્રીરામકૃષ્ણદેવે એમને અદ્વૈતવેદાંતનું શિક્ષણ આપ્યું. એ પ્રમાણે જીવાત્મા અને બ્રહ્મ બન્ને[...]
february 2018
આ અઠવાડિયાના Top 10 લેખો
મહાભારત
સ્વામી રાઘવેશાનંદ
January 2024
કર્મયોગ દ્વારા સમાધિ : સ્વામી તુરીયાનંદ
સ્વામી શંકરાનંદ
January 2024
આધુનિક નારીઓનો આદર્શ શ્રીમા શારદાદેવી
ડૉ. ચેતનાબહેન માંડવિયા
January 2024
ગૃહસ્થોના વ્યાવહારિક જીવનનાં જનેતા મા શારદા
સ્વામી ગુણાશ્રયાનંદ
January 2024
શાશ્વત જનની શ્રીમા શારદાદેવી
સ્વામી મંત્રેશાનંદ
January 2024
રાધાશક્તિ શ્રીમા શારદાદેવી
સ્વામી આત્મદિપાનંદ
January 2024
જગદંબારૂપિણી શ્રીમા શારદાદેવી
સ્વામી નિખિલેશ્વરાનંદ
January 2024
સત્ની મા, અસત્ની પણ મા
સ્વામી ગૌરીશ્વરાનંદ
January 2024
શ્રીમા શારદાદેવીની દિવ્યલીલા
શ્રી હર્ષદભાઈ પટેલ
January 2024
હિમાલયમાં ગંગાનો ‘હર હર’ નાદ
સ્વામી કૃષ્ણસખાનંદ
January 2024
યુવાપ્રેરણા
🪔 યુવજગત
વિદ્યાર્થીજગતમાં અસંતોષ
✍🏻 સ્વામી આત્માનંદ
છેલ્લા કેટલાક મહિનાઓથી વિદ્યાર્થીઓમાં અસંતોષનો દાવાનળ સમગ્ર દેશમાં ફેલાઈ ગયો છે અને તેણે એક મહત્ત્વપૂર્ણ સમસ્યાના રૂપમાં રાષ્ટ્રને[...]
October 2021
🪔
યુવા વર્ગ અને માનવતાનું ભાવિ
✍🏻 સ્વામી રંગનાથાનંદ
(સ્વામી રંગનાથાનંદજી મહારાજ રામકૃષ્ણ મઠ અને મિશનના ઉપાધ્યક્ષ છે. તેમણે તા. ૨૩-૩-૧૯૮૨ને દિવસે, નવી દિલ્હીના રામકૃષ્ણ મિશનમાં આપેલ[...]
March 1996
પાર્ષદ ગણ
🪔 પાર્ષદપ્રસંગ
પૂર્વજન્મના સંસ્કાર
✍🏻 સ્વામી અખંડાનંદ
(સ્વામી અખંડાનંદે લખેલ બંગાળી પુસ્તક ‘સ્મૃતિકથા’માંથી આ લેખ સંકલિત કરવામાં આવ્યો છે. અખંડાનંદજી દક્ષિણેશ્વરમાં શ્રીરામકૃષ્ણદેવનાં દર્શન કરવા માટે[...]
July 2022
🪔 પાર્ષદ પ્રસંગ
ઠપકા દ્વારા સંસ્કાર-શુદ્ધિ
✍🏻 સ્વામી નિખિલાનંદ
મને લાગે છે કે ઠાકુરનાં સંતાનો આપણા જેવા ભક્તો ઉપર કૃપા કરવા માટે ઠપકાનો રસ્તો અપનાવે છે. (સ્વામી[...]
August 2022
અધ્યાત્મ
🪔 અધ્યાત્મ
વીજળીને ચમકારે મોતીડાં પરોવો પાનબાઈ
✍🏻 શ્રી ડૉ. નિરંજન રાજ્યગુરુ
(સંક્ષેપકાર : ભરતભાઈ ના. ભટ્ટ) વિક્રમ સંવત 1950ના ફાગણ સુદિ આઠમ ગુરુવાર તારીખ 15 માર્ચ 1894ના દિવસે જેમણે[...]
july 2017
🪔 અધ્યાત્મ
યોગ અને વિયોગ
✍🏻 સ્વામી ભજનાનંદ
યોગ અને વિયોગ આચાર્ય શંકર કહે છે: ‘ખરેખર તો વિયોગ જ યોગ છે. કારણ કે એ અવસ્થામાં[...]
September 2022
પ્રાસંગિક
🪔 પ્રાસંગિક
ભક્તવત્સલ ભગવાન
✍🏻 શ્રી સિદ્ધાર્થભાઈ ભટ્ટ
મનુષ્યજીવન સંઘર્ષ, દુ :ખ અને વ્યથાઓથી ભરેલું છે. જગતમાં એક પણ મનુષ્ય એવો નહિ હોય કે જેના જીવનમાં[...]
august 2016
🪔 પ્રાસંગિક
અવધૂતના ચોવીસ ગુરુ
✍🏻 સ્વામી ગીતાનંદ
ધર્મજ્ઞ યદુએ એક દિવસ નિર્ભયતાથી વિચરતા એક અવધૂતનાં દર્શન કર્યાં અને તેમને કહ્યું : ‘હે બ્રહ્મન્! આપ વિદ્વાન,[...]
july 2020
શાસ્ત્ર
🪔 શાસ્ત્ર
શ્રીમદ્ ભગવદ્ ગીતા
✍🏻 સ્વામી રંગનાથાનંદ
(ગતાંકથી આગળ...) ખૂબ પરિશ્રમ કરો ને, તમારા કાર્ય દ્વારા સમાજનું સુખ અને કલ્યાણ સાધો. પ્રભુને માત્ર પ્રાર્થના કરવાથી[...]
September 2014
🪔 શાસ્ત્ર
શ્રીમદ્ ભગવદ્ ગીતા-૧
✍🏻 સ્વામી રંગનાથાનંદ
અધ્યાય: ૧, અર્જુન વિષાદયોગ શ્રીકૃષ્ણ અને અર્જુન વચ્ચેનો આ સંવાદ છે. આપણને એ કેવી રીતે પ્રાપ્ત થયો છે?[...]
June 2011