Skip to content
  • Home
  • Search
    • Search Issues
    • Search Articles
    • Search Authors
  • Sales Section
  • Subscribe
  • Media
    • Mobile Wallpaper
    • Desktop Wallpaper
    • Video
  • About Us
    • Advertise in Jyot
  • My Account
    • Register
    • My Account
    • Lost password
    • Account details

Prasangik

Total Articles : 206

આપના મિત્રો સાથે આ સંકલન શેર કરો

  • Views: 10 Comments on પ્રાસંગિક : આંતરરાષ્ટ્રીય યોગ દિવસ : શ્રી પ્રકાશભાઈ જોષી

    ૨૧મી જૂનને ‘આંતરરાષ્ટ્રીય યોગ દિન’રૂપે ઉજવવાની જાહેરાત યુનાઇટેડ નેશન્સ દ્વારા ૨૦૧૪માં થયા પછી સમગ્ર વિશ્વમાં યોગ અંગે જિજ્ઞાસા વધતી જાય છે. સમગ્ર વિશ્વના લોકોમાં યોગનું [...]

  • 🪔 પ્રાસંગિક

    અશાંતિનું કારણ- દોષદર્શન

    ✍🏻 સ્વામી નિખિલેશ્વરાનંદ

    May 2022

    Views: 1840 Comments on પ્રાસંગિક : અશાંતિનું કારણ- દોષદર્શન : સ્વામી નિખિલેશ્વરાનંદ

    જો આપણે આપણા જીવનનું નિરીક્ષણ કરીએ, તો માનસિક અશાંતિનું એક કારણ ‘અન્યના દોષ જોવા તે છે.’ મોટાભાગના મનુષ્યોનો સ્વભાવ બીજાના દોષ જોવાનો હોય છે. જેઓ [...]

  • 🪔 પ્રાસંગિક

    અમૃતકથાશિલ્પી શ્રીરામકૃષ્ણ

    ✍🏻 સ્વામી લોકેશ્વરાનંદ

    February 1998

    Views: 170 Comments on પ્રાસંગિક : અમૃતકથાશિલ્પી શ્રીરામકૃષ્ણ : સ્વામી લોકેશ્વરાનંદ

    શ્રીરામકૃષ્ણદેવની જન્મતિથિ (૨૮-૨-૯૮) પ્રસંગે સ્વામી લોકેશ્વરાનંદજી મહારાજ રામકૃષ્ણ સંઘના વરિષ્ટ સંન્યાસી છે અને રામકૃષ્ણ મિશન ઈન્સ્ટિટ્યૂટ ઑફ કલ્ચર, કલકત્તાના સેક્રેટરી છે. -સં. શ્રીરામકૃષ્ણ હતા અપરિચિત [...]

  • 🪔 પ્રાસંગિક

    ભારતીય સંસ્કૃતિના મહાન પ્રણેતા સ્વામી વિવેકાનંદ

    ✍🏻 ડૉ. સર્વપલ્લી રાધાકૃષ્ણન્

    January 1998

    Views: 140 Comments on પ્રાસંગિક : ભારતીય સંસ્કૃતિના મહાન પ્રણેતા સ્વામી વિવેકાનંદ

    સ્વામી વિવેકાનંદજીના જન્મદિન (૧૨ જાન્યુઆરી) પ્રસંગે કલકત્તામાં એક સ્થાને ચાળીસના દાયકાના આરંભના ભાગમાં અપાયેલા વ્યાખ્યાનના અહેવાલોને આધારે ‘પ્રબુદ્ધ ભારત’ના એક જૂના અંકમાં છપાયેલ લેખનો અનુવાદ. [...]

  • 🪔 પ્રાસંગિક

    વન્દે માતરમ્

    ✍🏻 કાકા કાલેલકર

    January 1998

    Views: 180 Comments on પ્રાસંગિક : વન્દે માતરમ્ : કાકા કાલેલકર

    ગણતંત્ર દિવસના ઉપલક્ષમાં (રાષ્ટ્રગીત - રાગ : કાફી, દીપચંદી) સુજલાં સુફલાં મલયજશીતલાં શસ્યશ્યામલાં માતરમ્ શુભ્રજ્યોત્સ્ના પુલકિતયામિનીં ફુલ્લકુસુમિતદ્રુમદલશોભિનીમ્ સુહાસિનીં સુમધુરભાષિણીં સુખદાં વરદાં માતરમ્ - વન્દે. ત્રિંશત્કોટિ [...]

  • 🪔 પ્રાસંગિક

    રામકૃષ્ણ મિશન : વ્યાપ અને કાર્યનીતિ

    ✍🏻 સ્વામી બ્રહ્માનંદ

    January 1998

    Views: 140 Comments on પ્રાસંગિક : રામકૃષ્ણ મિશન : વ્યાપ અને કાર્યનીતિ : સ્વામી બ્રહ્માનંદ

    રામકૃષ્ણ મિશન શતાબ્દી પ્રસંગે શ્રીરામકૃષ્ણદેવના શિષ્ય શ્રીમત્ સ્વામી બ્રહ્માનંદજી મહારાજ રામકૃષ્ણ મઠ અને મિશનના પ્રથમ પરમાધ્યક્ષ હતા. તેમની જન્મતિથિ આ વર્ષે ૨૯મી જાન્યુઆરીના રોજ ઉજવવામાં [...]

  • 🪔 પ્રાસંગિક

    મિચ્છા મિ દુક્કડમ્

    ✍🏻 કુમારપાળ દેસાઈ

    September 1997

    Views: 300 Comments on પ્રાસંગિક : મિચ્છા મિ દુક્કડમ્ : કુમારપાળ દેસાઈ

    પર્યુષણ પ્રસંગે મિચ્છા મિ દુક્કડમ્ પર્યુષણ એટલે મનનું પ્રદૂષણ દૂર કરનાર પર્વ. મનની અંદર ચાલતાં રાગ, દ્વેષ, કામ અને કષાયના મહાભારતને જીતવાનો સંદેશ આપે તે [...]

  • 🪔 પ્રાસંગિક

    ભાગવતની દૃષ્ટિએ શ્રીકૃષ્ણ, મહાવિષ્ણુ અને ભગવાન

    ✍🏻 સ્વામી તપસ્યાનંદ

    August 1997

    Views: 300 Comments on પ્રાસંગિક : ભાગવતની દૃષ્ટિએ શ્રીકૃષ્ણ, મહાવિષ્ણુ અને ભગવાન : સ્વામી તપસ્યાનંદ

    શ્રીકૃષ્ણ જન્માષ્ટમી પ્રસંગે બ્રહ્મલીન સ્વામી તપસ્યાનંદજી મહારાજ રામકૃષ્ણ મઠ અને મિશનના ઉપાધ્યક્ષ હતા. શ્રીમદ્ ભાગવતનો તેમનો અંગ્રેજી અનુવાદ (ચાર ભાગોમાં) બહોળી પ્રસિદ્ધિ પામ્યો છે. શ્રીકૃષ્ણ [...]

  • 🪔 પ્રાસંગિક

    રામકૃષ્ણ મિશન - એક આધ્યાત્મિક સંસ્થા

    ✍🏻 સ્વામી ભૂતેશાનંદ

    July 1997

    Views: 400 Comments on પ્રાસંગિક : રામકૃષ્ણ મિશન – એક આધ્યાત્મિક સંસ્થા : સ્વામી ભૂતેશાનંદ

    રામકૃષ્ણ મિશન શતાબ્દી પ્રસંગે રામકૃષ્ણ મઠ અને મિશનના પરમાધ્યક્ષ શ્રીમત્ સ્વામી ભુતાનંદજી મહારાજે રામકૃષ્ણ મિશનના શતાબ્દી સમારોહના ઉદ્ઘાટન પ્રસંગે આપેલ સંદેશ વાચકોના લાભાર્થે પ્રસ્તુત છે. [...]

  • 🪔 પ્રાસંગિક

    સુખ અને દુઃખ

    ✍🏻 ભગવાન બુદ્ધ

    May 1997

    Views: 350 Comments on પ્રાસંગિક : સુખ અને દુઃખ : ભગવાન બુદ્ધ

    આ સંસારમાં રાગ સમાન અગ્નિ નથી, દ્વેષ સમાન હાનિ નથી, ચાર મહાભૂત વગેરે સ્કંધ સમાન દુઃખ નથી અને શાંતિ સમાન સુખ નથી. આ સંસારમાં ભૂખ [...]

  • 🪔 પ્રાસંગિક

    શ્રીરામકૃષ્ણ મઠ અને મિશનની ભૂમિકા અને કાર્યો

    ✍🏻 સ્વામી રંગનાથાનંદ

    March 1998

    Views: 200 Comments on પ્રાસંગિક : શ્રીરામકૃષ્ણ મઠ અને મિશનની ભૂમિકા અને કાર્યો

    રામકૃષ્ણ મિશન શતાબ્દી પ્રસંગે શ્રીમત્ સ્વામી રંગનાથાનંદજી મહારાજ રામકૃષ્ણ મઠ અને મિશનના ઉપાધ્યક્ષ છે. ભારતીય વિદ્યા ભવન દ્વારા પ્રકાશિત તેમનું પુસ્તક ‘The Eternal Values for [...]

  • 🪔 પ્રાસંગિક

    રામરાજ્ય ક્યારે આવશે?

    ✍🏻 સ્વામી નિખિલેશ્વરાનંદ

    April 2022

    Views: 1330 Comments on પ્રાસંગિક : રામરાજ્ય ક્યારે આવશે? : સ્વામી નિખિલેશ્વરાનંદ

    આજે આપણા દેશમાં આપણે ‘રામરાજ્ય’ સ્થાપવાની ચર્ચા કરી રહ્યા છીએ પણ આપણે એ સમજી લેવું પડશે કે જ્યાં સુધી સૌ દેશવાસીઓના અંતરમાં ‘રામરાજ્ય’ની સ્થાપના નથી [...]

  • 🪔 પ્રાસંગિક

    શ્રી ચૈતન્ય અને રામાનંદ રાય

    ✍🏻 સ્વામી ચેતનાનંદ

    March 2022

    Views: 1240 Comments on પ્રાસંગિક : શ્રી ચૈતન્ય અને રામાનંદ રાય : સ્વામી ચેતનાનંદ

    (દોલપૂર્ણિમા ઉપલક્ષ્યે શ્રીચૈતન્યદેવનો આ લેખ ‘પ્રબુદ્ધ ભારત’ માર્ચ, 1970માંથી સાભાર લેવામાં આવ્યો છે. લેખક સ્વામી ચેતનાનંદ રામકૃષ્ણ સંઘના એક વરિષ્ઠ સંન્યાસી અને વેદાંત સોસાયટી, સેન્ટ [...]

  • 🪔 પ્રાસંગિક

    શ્રીમાતૃવાણી

    December 2021

    Views: 930 Comments on પ્રાસંગિક : શ્રીમાતૃવાણી

    જયરામવાટીમાં કેટલાક ભક્તોએ માને પૂછ્યુંઃ ‘અમે રેલગાડીમાં કે આગબોટમાં પ્રવાસ કરતા હોઈએ ત્યારે જપ કેવી રીતે કરવા?’ માએ ઉત્તર વાળ્યો, ‘મનમાં કરવો.’ પછી એમણે આગળ [...]

  • Amara Divya Janni

    🪔 પ્રાસંગિક

    અમારાં દિવ્ય જનની

    ✍🏻 સારા ઓલી બુલ

    December 2021

    Views: 580 Comments on પ્રાસંગિક : અમારાં દિવ્ય જનની : સારા ઓલી બુલ

    અમે લોકો જ સૌ પ્રથમ વિદેશી મહિલાઓ હતાં, જેને શ્રીરામકૃષ્ણનાં સહધર્મિણી શ્રીશારદાદેવીનાં દર્શન કરવાની અનુમતિ મળી હતી. તેમણે ‘મારી દીકરીઓ’ કહીને અમારો સ્વીકાર કર્યાે અને [...]

  • 🪔 પ્રાસંગિક

    પ્રકૃતિં પરમામ્‌

    December 2021

    Views: 690 Comments on પ્રાસંગિક : પ્રકૃતિં પરમામ્‌

    રામકૃષ્ણ સંઘ અને તેની ભાવધારાનાં ઘણાં કેન્દ્રોમાં ‘પ્રકૃતિં પરમામ્’ સ્તોત્રનો પાઠ થાય છે. ઘણા ઓછા લોકો આ સ્તોત્ર પાછળની મર્મસ્પર્શી પશ્ચાદ્ ભૂમિકાથી માહિતગાર હશે. આ [...]

  • 🪔 પ્રાસંગિક

    રામકૃષ્ણ સંઘમાં દુર્ગાપૂજા

    ✍🏻 સ્વામી તન્નિષ્ઠાનંદ

    October 2021

    Views: 730 Comments on પ્રાસંગિક : રામકૃષ્ણ સંઘમાં દુર્ગાપૂજા : સ્વામી તન્નિષ્ઠાનંદ

    ગતાંકથી આગળ... સપ્તમી-પૂજન સમાપ્ત થઈ ચૂક્યું હતું, મહાષ્ટમીનો દિવસ હતો. શ્યામપુકુરમાં આવેલ ભવનમાં શ્રીરામકૃષ્ણદેવ સમીપ અનેક ભક્તો એકત્રિત થઈને ભગવદ્ ચર્ચા કરી રહ્યા હતા તથા [...]

  • 🪔 પ્રાસંગિક

    રામકૃષ્ણ સંઘમાં દુર્ગાપૂજા

    ✍🏻 સ્વામી તન્નિષ્ઠાનંદ

    September 2021

    Views: 650 Comments on પ્રાસંગિક : રામકૃષ્ણ સંઘમાં દુર્ગાપૂજા : સ્વામી તન્નિષ્ઠાનંદ

    ગતાંકથી આગળ... મણિ (માસ્ટર મહાશય) જ્યારે દુર્ગાપૂજામાં કેશવસેનને ઘેર ગયા હતા ત્યારે તેમણે કેશવસેન પાસેથી દુર્ગાપૂજાની સુંદર વ્યાખ્યા સાંભળી હતી. તે વ્યાખ્યાને ૨૨ આૅક્ટોબર, ૧૮૮૨, [...]

  • 🪔 પ્રાસંગિક

    ભારતની માટી મારું સ્વર્ગ છે (સ્વાતંત્ર્યદિન વિશેષ)

    ✍🏻 સ્વામી મેધજાનંદ

    August 2021

    Views: 520 Comments on પ્રાસંગિક : ભારતની માટી મારું સ્વર્ગ છે (સ્વાતંત્ર્યદિન વિશેષ): સ્વામી મેધજાનંદ

    સ્વામી વિવેકાનંદ જ્યારે અમેરિકા વગેરે દેશોમાં ભારત અને હિંદુ ધર્મની ધજા ફરકાવીને ચાર વર્ષ પછી સ્વદેશ પાછા ફરી રહ્યા હતા ત્યારે તેમને કોઈકે પૂછ્યું કે [...]

  • 🪔 પ્રાસંગિક

    શ્રીકૃષ્ણ અને સંદેશવાહક ઉદ્ધવ (જન્માષ્ટમી વિશેષ)

    ✍🏻 સંકલન

    August 2021

    Views: 1331 Comment on પ્રાસંગિક : શ્રીકૃષ્ણ અને સંદેશવાહક ઉદ્ધવ (જન્માષ્ટમી વિશેષ)

    न तथा मे प्रियतम आत्मयोनिर्न शङ्करः न च सङ्कर्षो न श्रीर्नैवात्मा च यथा भवान् ।। ભગવાન શ્રીકૃષ્ણ કહે છે કે: હે ઉદ્ધવ શંકર, બ્રહ્મા, બલરામ, [...]

  • 🪔 પ્રાસંગિક

    સંત તુલસીદાસ

    ✍🏻 સંકલન

    August 2021

    Views: 780 Comments on પ્રાસંગિક : સંત તુલસીદાસ : સંકલન

    ભારતના મહાપુરુષોનું વૈશિષ્ટ્ય છે કે તેઓ પોતાના વિશે પ્રત્યક્ષ અથવા અપ્રત્યક્ષ રૂપે કાંઈ લખતા નથી. એમાંય સંત-મહાત્માઓ તો છદ્મ વેશમાં જ રહેવાનું પસંદ કરે છે. [...]

  • 🪔 પ્રાસંગિક

    સદ્‌ગુરુની પરખ

    ✍🏻 શ્રી ભાણદેવ

    july 2021

    Views: 780 Comments on પ્રાસંગિક : સદ્‌ગુરુની પરખ : શ્રી ભાણદેવ

    (ગતાંકથી આગળ...) શ્રીરામ અને શ્રીરામકૃષ્ણના ચરિત્રમાં સામ્ય શ્રીરામની જેમ શ્રીરામકૃષ્ણમાં દિવ્યભાવ અને માનવભાવનું અદ્‌ભુત સંમિલન થયું હતું. મર્યાદા પુરુષોત્તમ શ્રીરામની જેમ સાહસ, સુંદરતા, સહનશીલતા વગેરે [...]

  • 🪔 પ્રાસંગિક

    કોરોનાનું ટેેન્શન

    ✍🏻 સ્વામી નિખિલેશ્વરાનંદ

    june 2021

    Views: 980 Comments on પ્રાસંગિક : કોરોનાનું ટેેન્શન : સ્વામી નિખિલેશ્વરાનંદ

    હાલમાં, એક ખૂબ જ ખાસ પ્રકારની સમસ્યા સામે આવીને ઊભી છે, તે છે કોરોના વાયરસ મહામારી. બીજી લહેર વધારે ભયાવહ છે, તેને લીધે કોરોનાથી સંક્રમિત [...]

  • 🪔 પ્રાસંગિક

    કોરોના વાયરસનું સંકટ - આપણું કર્તવ્ય

    ✍🏻 સ્વામી નિખિલેશ્વરાનંદ

    may 2021

    Views: 710 Comments on પ્રાસંગિક : કોરોના વાયરસનું સંકટ – આપણું કર્તવ્ય : સ્વામી નિખિલેશ્વરાનંદ

    કોરોના વાયરસને લીધે જે પરિસ્થિતિ સર્જાઈ છે એમાં આપણું શું કર્તવ્ય છે તેના વિશે થોડી વાતો કરવાની છે. સૌથી પહેલી વાત તો, સ્વાસ્થ્ય વિભાગ દ્વારા [...]

  • 🪔 પ્રાસંગિક

    વેદોમાં રાષ્ટ્રગૌરવ

    ✍🏻 શ્રી નરેન્દ્ર આર. પટેલ

    may 2021

    Views: 760 Comments on પ્રાસંગિક : વેદોમાં રાષ્ટ્રગૌરવ : શ્રી નરેન્દ્ર આર. પટેલ

    વેદ અત્યંત પ્રાચીનતમ સાહિત્ય છે. માનવસમાજના કલ્યાણ માટેની પૂર્ણ આચારસંહિતા જે સંસ્કૃતિમાં બનાવવામાં આવી છે તેનો મૂળ આધાર છે વેદો ! सा नो भूतस्य भव्यस्य [...]

  • 🪔 પ્રાસંગિક

    શ્રીરામનો જન્મ અને મહિમા

    ✍🏻 સ્વામી સુખાનંદ

    april 2021

    Views: 670 Comments on પ્રાસંગિક : શ્રીરામનો જન્મ અને મહિમા : સ્વામી સુખાનંદ

    ધરતીમાતા કહે છે કે પર્વતો, નદીઓ અને સમુદ્રોનો ભાર મને નથી લાગતો પરંતુ હું પાપીઓનો ભાર સહન નથી કરી શકતી. गिरि सरि सिंधु भार नहिं [...]

  • 🪔 પ્રાસંગિક

    શ્રીરામકૃષ્ણનું ઉલ્લાસિત નૃત્ય

    ✍🏻 સ્વામી આત્મપ્રિયાનંદ

    march 2021

    Views: 610 Comments on પ્રાસંગિક : શ્રીરામકૃષ્ણનું ઉલ્લાસિત નૃત્ય : સ્વામી આત્મપ્રિયાનંદજી

    શ્રીરામકૃષ્ણના અંતરંગ શિષ્ય, સ્વામી બ્રહ્માનંદ, એક વાર દક્ષિણ ભારતના મદુરાઈ મંદિરમાં નટરાજ (નૃત્ય કરતા શિવ)ની મૂર્તિ જોતાંવેંત ભાવોન્માદમાં સરી પડ્યા. નટરાજનો અર્થ છે નૃત્યકારોના રાજા. [...]

  • 🪔 પ્રાસંગિક

    માયા અને મુક્તિ

    ✍🏻 સંકલન

    february 2021

    Views: 860 Comments on પ્રાસંગિક : માયા અને મુક્તિ : સંકલન

    સ્વામી વિવેકાનંદ ગ્રંથમાળા ભાગ-૨માં આવેલ જ્ઞાનયોગમાં ‘માયા અને મુક્તિ’ નામનું સુંદર વ્યાખ્યાન છે. તેમાં સ્વામીજીએ જીવનનાં વિવિધ ક્ષેત્રોમાં ઘોર આસક્તિથી રહેલા સંસારી લોકો માયાથી કેવી [...]

  • 🪔 પ્રાસંગિક

    મધુમયી શ્રીમા શારદાદેવી

    ✍🏻 સ્વામી મંત્રેશાનંદ

    january 2021

    Views: 830 Comments on પ્રાસંગિક : મધુમયી શ્રીમા શારદાદેવી : સ્વામી મંત્રેશાનંદ

    मधु वाता ऋतायते मधु क्षरन्ति सिन्धवः । माध्वीर्नः सन्त्वोषधीः ।। ऋग्वेदः 1।90।6 ।। ભાવાર્થ - યજ્ઞકર્મમાં જોડાયેલ યજમાનને વાયુદેવ મધુ પ્રદાન કરે છે; તરંગમય જલપ્રવાહવાળી [...]

  • 🪔 પ્રાસંગિક

    યોગચતુષ્ટય અને શ્રી શ્રીમા શારદાદેવી

    ✍🏻 સ્વામી મંત્રેશાનંદ

    December 2020

    Views: 700 Comments on પ્રાસંગિક : યોગચતુષ્ટય અને શ્રી શ્રીમા શારદાદેવી : સ્વામી મંત્રેશાનંદ

    ગતાંકથી આગળ... ભક્તિયોગ : શાસ્ત્રમાં ભક્તિયોગમાં પ્રતિષ્ઠિત વ્યક્તિનાં અનેક લક્ષણો આપ્યાં છે. પરંતુ આપણે જેનાથી સ્વયં ભક્તિશાસ્ત્ર મહિમાવાન છે એવી ગોપીઓના જીવન-માધ્યમથી શ્રી શ્રીમા શારદાદેવીમાં [...]

  • 🪔 પ્રાસંગિક

    શ્રીરામકૃષ્ણદેવને ઈશુનાં દર્શન

    ✍🏻 સ્વામી સારદાનંદ

    December 2020

    Views: 770 Comments on પ્રાસંગિક : શ્રીરામકૃષ્ણદેવને ઈશુનાં દર્શન : સ્વામી સારદાનંદ

    શ્રીરામકૃષ્ણે જોયું કે શ્રીજગદંબાએ એમના અંતરની વ્યાકુળતા જોઈને એમને સૌથી પહેલાં તો દર્શન દઈને કૃતાર્થ કર્યા. અને ત્યાર પછી અદ્ભુત ગુણસંપન્ન અનેક વ્યક્તિઓની સાથે એમનો [...]

  • 🪔 પ્રાસંગિક

    હરસિદ્ધિ માતા

    ✍🏻 સંકલન

    october 2020

    Views: 550 Comments on પ્રાસંગિક : હરસિદ્ધિ માતા : સંકલન

    દેવભૂમિ દ્વારકા જિલ્લામાં આવેલા કલ્યાણપુર તાલુકાના હર્ષદ (ગોંધાવી) મુકામે આવેલાં હરસિદ્ધિ માતાના મંદિરનું અનેરું માહાત્મ્ય છે. આ મંદિર દરિયા કિનારાની પાસે આવેલા એક પર્વત પર [...]

  • 🪔 પ્રાસંગિક

    મા કાલીનું પાશ્ચાત્યરૂપ આપણને શા માટે પસંદ નથી?

    ✍🏻 દેવદત્ત પટનાયક

    october 2020

    Views: 730 Comments on પ્રાસંગિક : મા કાલીનું પાશ્ચાત્યરૂપ આપણને શા માટે પસંદ નથી? : દેવદત્ત પટનાયક

    ઘણાં વર્ષો પહેલાં, ન્યૂયોર્કના એમ્પાયર સ્ટેટ બિલ્ડિંગ પર હિંદુ દેવી, કાલીની વિશાળ છબી જોવા મળી હતી. આ તસવીર બાબતે સોશિયલ મીડિયા પર ખૂબ ખળભળાટ મચી [...]

  • 🪔 પ્રાસંગિક

    સ્વામી વિવેકાનંદ અને શક્તિપૂજા

    ✍🏻 સ્વામી અખંડાનંદ

    october 2020

    Views: 870 Comments on પ્રાસંગિક : સ્વામી વિવેકાનંદ અને શક્તિપૂજા : સ્વામી અખંડાનંદ

    સ્વામી (વિવેકાનંદ)ના જીવનના આ અંશની જે થોડી ઘણી ઝાંખી મને થઈ છે, તેનું વિવરણ એમની શક્તિપૂજાના ઉલ્લેખ વિના તદ્દન અપૂર્ણ જ રહી જાય. આધ્યાત્મિક દૃષ્ટિએ [...]

  • 🪔 પ્રાસંગિક

    શક્તિપ્રતીક - નારી

    ✍🏻 સ્વામી સારદાનંદ

    october 2020

    Views: 800 Comments on પ્રાસંગિક : શક્તિપ્રતીક – નારી : સ્વામી સારદાનંદ

    હજારો વર્ષ પહેલાંની વાત છે. તે સમયે ઇતિહાસનો જન્મ પણ થયો ન હતો. તો પછી કયો કાળ છે, તેનો નિર્ણય ભલા કોણ કરે ? જગતના [...]

  • 🪔 પ્રાસંગિક

    શુદ્ધ કર પ્રબુદ્ધ કર

    ✍🏻 શ્રી ઉમાશંકર જોષી

    september 2020

    Views: 820 Comments on પ્રાસંગિક : શુદ્ધ કર પ્રબુદ્ધ કર : શ્રી ઉમાશંકર જોષી

    વિવેકાનંદ એક ભારતીય આત્મા છે, તેના ઉજ્જ્વળ પ્રકાશ રૂપે તેઓ અવતર્યા હતા. તેઓ કેવળ યુગપુરુષ નથી, પણ કોઈ સનાતન જ્યોતિનો એક મહાન ચમકારો થયો હોય [...]

  • 🪔 પ્રાસંગિક

    વ્યવહારુ વેદાંત

    ✍🏻 સ્વામી અભેદાનંદ

    september 2020

    Views: 830 Comments on પ્રાસંગિક : વ્યવહારુ વેદાંત : સ્વામી અભેદાનંદ

    કેટલાક લોકો માને છે કે વેદાંત તો પૂર્ણ રીતે તાર્કિક અને સૈદ્ધાંતિક છે, તેને આચારમાં મૂકી શકાય નહિ. આવા વિચારો હકીકતથી ઊલટા છે. દુનિયામાં પ્રવર્તમાન [...]

  • 🪔 પ્રાસંગિક

    કાલીનું શ્રીઠાકુર સાથે પ્રથમ મિલન

    ✍🏻 સ્વામી ગંભીરાનંદ

    september 2020

    Views: 1140 Comments on પ્રાસંગિક : કાલીનું શ્રીઠાકુર સાથે પ્રથમ મિલન : સ્વામી ગંભીરાનંદ

    શ્રી રામકૃષ્ણનાં દર્શનની ઇચ્છાથી કાલીપ્રસાદ (સ્વામી અભેદાનંદનું પૂર્વાશ્રમનું નામ) એક દિવસ ઈ.સ.૧૮૮૪ના મધ્યમાં કોઈનેય જણાવ્યા વગર દક્ષિણેશ્વર ચાલતા ગયા. રસ્તો અજાણ્યો હતો. દૂર ગયા પછી [...]

  • 🪔 પ્રાસંગિક

    પર્વાધિરાજ પર્યુષણનું મહત્ત્વ

    ✍🏻 ડૉ. કુમારપાળ દેસાઈ

    september 2020

    Views: 850 Comments on પ્રાસંગિક : પર્વાધિરાજ પર્યુષણનું મહત્ત્વ : ડૉ. કુમારપાળ દેસાઈ

    પર્યુષણ એ માત્ર પર્વ નથી, પરંતુ પર્વાધિરાજ છે. પર્યુષણનો અર્થ છે ‘સમસ્ત પ્રકારે વસવું.’ એટલે કે આ પર્વ સમયે સાધુજનો ચોમાસાના ચાર મહિના એક જ [...]

  • 🪔 પ્રાસંગિક

    મારી ભ્રમણગાથા

    ✍🏻 સ્વામી અખંડાનંદ

    september 2020

    Views: 650 Comments on પ્રાસંગિક : મારી ભ્રમણગાથા : સ્વામી અખંડાનંદ

    હિમાલયની પુત્રીઓનું અવતરણ પર્વતાધિરાજની બધી પુત્રીઓ, સૌથી પાવન ભાગીરથી ગંગા, યમુના, મંદાકિની અને અલકનંદા - નિરંતર આગળ ને આગળ વહી રહી છે. રસ્તામાં આવતાં બધાં [...]

  • 🪔 પ્રાસંગિક

    સ્વામી અખંડાનંદના સેવાવ્રતનાં મૂળ

    ✍🏻 સ્વામી ગંભીરાનંદ

    september 2020

    Views: 730 Comments on પ્રાસંગિક : સ્વામી અખંડાનંદના સેવાવ્રતનાં મૂળ : સ્વામી ગંભીરાનંદ

    જ્યારે સ્વામી અખંડાનંદ કટોવા થઈને પગપાળા મુર્શિદાબાદ જતા હતા ત્યારે રસ્તામાં તેમને દુષ્કાળનો અનુભવ થયો. પછી તેઓ કાલીગંજ અને પ્લાસી થઈને દાદપુર આવ્યા. ત્યાં તેમણે [...]

  • 🪔 પ્રાસંગિક

    અર્ધનારીશ્વર શિવ અને સ્વામી વિવેકાનંદ

    ✍🏻 સ્વામી બ્રહ્મેશાનંદ

    august 2020

    Views: 840 Comments on પ્રાસંગિક : અર્ધનારીશ્વર શિવ અને સ્વામી વિવેકાનંદ : સ્વામી બ્રહ્મેશાનંદ

    સામાન્યત : ભગવાન શંકરની પૂજા શિવલિંગ રૂપે જ થાય છે. શિવલિંગ સિવાય પણ ભગવાન શંકરના અનેક રૂપ, મૂર્તિઓ અને વિગ્રહ છે. જટાજૂટધારી, ત્રિનેત્ર, ભસ્માચ્છાદિત, સમાધિસ્થ [...]

  • 🪔 પ્રાસંગિક

    સ્વામી વિવેકાનંદ અને ભારતનો સ્વાતંત્ર્યસંગ્રામ

    ✍🏻 પ્રો. શંકરીપ્રસાદ બસુ

    august 2020

    Views: 830 Comments on પ્રાસંગિક : સ્વામી વિવેકાનંદ અને ભારતનો સ્વાતંત્ર્યસંગ્રામ : પ્રો. શંકરીપ્રસાદ બસુ

    ભારતની સ્વતંત્રતાની ચળવળ સાથે સ્વામી વિવેકાનંદ સીધી રીતે સંકળાયેલા ન હતા એ જાણીતી વાત આપણે આરંભમાં જ યાદ કરવી જોઈએ. તેમ છતાં, એ ચળવળનાં બધાં [...]

  • 🪔 પ્રાસંગિક

    ભગવાન શ્રીકૃષ્ણ પાસેથી જ બધું આવી મળે છે

    ✍🏻 સ્વામી રામકૃષ્ણાનંદ

    august 2020

    Views: 740 Comments on પ્રાસંગિક : ભગવાન શ્રીકૃષ્ણ પાસેથી જ બધું આવી મળે છે : સ્વામી રામકૃષ્ણાનંદ

    ખાતરીપૂર્વક જાણજો કે ‘ભગવાન શ્રીકૃષ્ણ પાસેથી જ બધું આવી મળે છે.’ આ સત્યમાં વિશ્વાસ રાખી, જે કંઈ મળે તેમાં સંતોષ પામો. શ્રીભગવાનને અવિરત પ્રાર્થના કરવી [...]

  • 🪔 પ્રાસંગિક

    સદ્ગુરુનાં લક્ષણો

    ✍🏻 સ્વામી અશોકાનંદ

    july 2020

    Views: 650 Comments on પ્રાસંગિક : સદ્ગુરુનાં લક્ષણો : સ્વામી અશોકાનંદ

    ગુરુની શોધ બહુ સંભાળપૂર્વક થવી જોઈએ. બધા ગુરુ બની શકે નહિ. તે જ રીતે દરેક મનુષ્ય શિષ્ય બની શકે નહિ. ગુરુ અને શિષ્ય બનવા આવશ્યક [...]

  • 🪔 પ્રાસંગિક

    અવધૂતના ચોવીસ ગુરુ

    ✍🏻 સ્વામી ગીતાનંદ

    july 2020

    Views: 700 Comments on પ્રાસંગિક : અવધૂતના ચોવીસ ગુરુ : સ્વામી ગીતાનંદ

    ધર્મજ્ઞ યદુએ એક દિવસ નિર્ભયતાથી વિચરતા એક અવધૂતનાં દર્શન કર્યાં અને તેમને કહ્યું : ‘હે બ્રહ્મન્! આપ વિદ્વાન, બુદ્ધિશાળી થઈને પણ બાળકની જેમ અભિમાનરહિત થઈને [...]

  • 🪔 પ્રાસંગિક

    ગુરુની શોધમાં

    ✍🏻 સ્વામી બ્રહ્માનંદ

    july 2020

    Views: 610 Comments on પ્રાસંગિક : ગુરુની શોધમાં : સ્વામી બ્રહ્માનંદ

    હમણાં હમણાં લગભગ બધે ધાર્મિક પ્રવૃત્તિઓ થતી જોવામાં આવે છે. નાસ્તિક થઈ જવાને બદલે, ખાસ કરીને શિક્ષિત લોકો પણ આમ ધાર્મિક પ્રવૃત્તિઓ સાથે એક યા [...]

  • 🪔 પ્રાસંગિક

    વટ સાવિત્રીવ્રત અને તેની કથા

    ✍🏻 સંકલન

    june 2020

    Views: 660 Comments on પ્રાસંગિક : વટ સાવિત્રીવ્રત અને તેની કથા : સંકલન

    વટ સાવિત્રીવ્રત : જેઠ મહિનાની પૂર્ણિમાના દિવસે આ પર્વ ઉજવાય છે. સ્ત્રીઓ માટે આ મહત્ત્વનું પર્વ ગણાય છે. સામાન્ય રીતે વટવૃક્ષની આસપાસ વિધિવત્ પૂજાઅર્ચના કરીને [...]

  • 🪔 પ્રાસંગિક

    જીવનનો અંતિમ ઉદ્દેશ્ય

    ✍🏻 સ્વામી બ્રહ્મેશાનંદ

    june 2020

    Views: 600 Comments on પ્રાસંગિક : જીવનનો અંતિમ ઉદ્દેશ્ય : સ્વામી બ્રહ્મેશાનંદ

    ચાર યોગનો સમન્વય એક સુસંતુલિત જીવન માટે તેનો ઉદ્દેશ્ય નક્કી કરવો જરૂરી છે. મોટા ભાગના માનવો વિદ્યાભ્યાસ, વિવાહ, પરિવાર નિર્વાહ તેમજ સામાન્ય સાંસારિક સુખોપભોગમાં જ [...]

  • 🪔 પ્રાસંગિક

    સાચો બૌદ્ધધર્મ

    ✍🏻 સ્વામી વિવેકાનંદ

    may 2020

    Views: 680 Comments on પ્રાસંગિક : સાચો બૌદ્ધધર્મ : સ્વામી વિવેકાનંદ

    (બ્રુકલીન સ્ટાન્ડર્ડ યુનિયન, ફેબ્રુઆરી ૪,૧૮૯પ) એથિકલ એસોસિએશનના પ્રમુખ ડૉ. જેન્સે સ્વામી વિવેકાનંદનો પરિચય આપ્યો. એના ઉપક્રમે આ પ્રવચનો યોજાયાં હતાં. સ્વામીજીએ ટુકડે ટુકડે બોલતાં જણાવ્યું [...]

12Next

Title

જ્યોતનું લવાજમ ભરો

અમારી એપ ઈન્સ્ટોલ કરો

Vivekananda Book World

સોશિયલ મીડિયા

સંપર્ક

Sri Ramakrishna Ashrama
Dr. Yagnik Road, Rajkot

Page load link
Our Spring Sale Has Started

You can see how this popup was set up in our step-by-step guide: https://wppopupmaker.com/guides/auto-opening-announcement-popups/

Our Spring Sale Has Started

You can see how this popup was set up in our step-by-step guide: https://wppopupmaker.com/guides/auto-opening-announcement-popups/

Our Spring Sale Has Started

You can see how this popup was set up in our step-by-step guide: https://wppopupmaker.com/guides/auto-opening-announcement-popups/

Install from Google Play Store

Vivekananda Book World

Download
Our Spring Sale Has Started

You can see how this popup was set up in our step-by-step guide: https://wppopupmaker.com/guides/auto-opening-announcement-popups/

Go to Top