Skip to content
  • All Articles
  • Uncategorized
  • શ્રીરામકૃષ્ણદેવ
    • Sri Ramakrishnadev
    • Sri Ramakrishna Kathamrit
    • Sri Ramakrishna Prasang
    • Sri Ramakrishna Updesh
    • Sri Ramakrishna Upnishad
    • Sri Ramakrishnadevna Kathaprasango
    • Amrutvani
    • Kathamrutni Amidhara
    • Kathamrut
  • શ્રીમા શારદાદેવી
    • Sri Ma Saradadevi
    • Sri Ma Saradadevi Na Updesho
    • Matru Prasang
    • Matruvani
  • સ્વામી વિવેકાનંદ
    • Swami Vivekananda
    • Vivekvani
    • Vivek Prasang
    • Vivek Chintan
  • નારી જગત
    • Nari
    • Nari Jagat
    • Nari Mahima
  • યુવ જગત
    • Yuv Vibhag
    • Yuva Prerna
    • Yuvjagat
    • Charitrya Vikas
    • Vyaktitva Vikas
    • Vidyarthi Jagat
    • Atma Vikas
  • Aavaran Chitra Parichaykatha
  • Abhayvani
  • Adhyatma
  • Adhyatmikta
  • Aheval
  • Anandbrahma
  • Arogya
  • Atmakatha
  • Avagahan
  • Avakash Vijnana
  • Bal Varta
  • Bhagvad Katha
  • Bhajan
  • Bhakt Gatha
  • Bhavanjali
  • Bhukamp
  • Bodh Katha
  • Charitra Katha
  • Chintan
  • Chitrakatha
  • Crosswords
  • Cyberspace ane Vedanta
  • Darshan Sanskriti
  • Dharma
  • Dharmatattva
  • Dhyan
  • Dipotsavi
  • Divyavani
  • Editorial
  • Education
  • Ekanki Natika
  • Gazal
  • Geet
  • Gitatattva
  • Hindu Dharma
  • India
  • Itihas
  • Itihas Sanshodhan
  • Jivan Charitra
  • Jivan Prasango
  • Jivankatha
  • Jnana Yoga
  • Karma Yoga
  • Katakshika
  • Kavya
  • Kavya Manjari
  • Kavyaswad
  • Kavyo
  • Khagola Vijnana
  • Madhu Sanchay
  • Mahabharat
  • Mahotsav
  • Mandirono Parichay
  • Mangalacharan
  • Manovijnana
  • Mulakat
  • Mulyalakshi Shikshan
  • Natak
  • Niveditavani
  • Parshad Prasang
  • Paryavaran
  • Patravali
  • Patro
  • Pradan
  • Prarthna
  • Prasangik
  • Prashnottari
  • Pratibhavo
  • Pravasvarnan
  • Prerak Katha
  • Prerak Prasang
  • Prerna
  • Puran Katha
  • Pustak Parichay
  • Pustak Samiksha
  • Sachitra Vijnana
  • Sadhana
  • Samachar Darshan
  • Samaj
  • Samanvay
  • Samiksha Lekh
  • Samprat Samaj
  • Sangit Kala
  • Sankalan
  • Sanshodhan
  • Sanskriti
  • Sansmaran
  • Sanstha Parichay
  • Sant Katha
  • Satya Katha
  • Seva
  • Shanti
  • Sharadamath
  • Shastra
  • Shibir
  • Shraddhanjali
  • Smrutisabha
  • Stotra
  • Svasthya
  • Tattvajnana
  • Tirth Parichay
  • Upanishadamrut
  • Valione
  • Varnanukrama suchi
  • Varta
  • Vartalap
  • Ved Varta
  • Vedanta
  • Vijnan
  • Vivechana
  • Yatra Sansmarno
  • Yatra Sthalo
  • Yoga

Prasangik

Total Articles : 366

આપના મિત્રો સાથે આ સંકલન શેર કરો

  • 🪔 પ્રાસંગિક

    શ્રીરામકૃષ્ણ સાથેના પવિત્ર દિવસોની યાદો

    ✍🏻 સ્વામી અખંડાનંદ

    October 2023

    Views: 80 Comments on પ્રાસંગિક : શ્રીરામકૃષ્ણ સાથેના પવિત્ર દિવસોની યાદો : સ્વામી અખંડાનંદ

    (14 ઓક્ટોબર, શનિવારના રોજ સ્વામી અખંડાનંદજી મહારાજની પુણ્ય તિથિપૂજા છે. આ ઉપલક્ષે સ્વામી અખંડાનંદે લખેલ બંગાળી પુસ્તક ‘સ્મૃતિકથા’માંથી આ લેખ સંકલિત કરવામાં આવ્યો છે. અનુવાદક[...]

  • 🪔 પ્રાસંગિક

    લોકકલ્યાણકારી ભગવાન જગન્નાથજીની રથયાત્રા

    ✍🏻 સ્વામી પ્રપત્ત્યાનંદ

    June 2023

    Views: 2623 Comments on પ્રાસંગિક : લોકકલ્યાણકારી ભગવાન જગન્નાથજીની રથયાત્રા : સ્વામી પ્રપત્ત્યાનંદ

    (20 જૂન, 2023ના રોજ ભગવાન શ્રીજગન્નાથની રથયાત્રા છે. આ ઉપલક્ષે આપણા હિન્દી માસિક ‘વિવેક જ્યોતી’ના જુલાઈ, 2016ના અંકમાંથી આ લેખ સાભાર ગ્રહણ કરવામાં આવેલ છે.[...]

  • 🪔 પ્રાસંગિક

    ભગવાન બુદ્ધ

    ✍🏻 સ્વામી વિવેકાનંદ

    May 2023

    Views: 6992 Comments on પ્રાસંગિક : ભગવાન બુદ્ધ : સ્વામી વિવેકાનંદ

    (5 મે બુદ્ધ જયંતી છે. આ ઉપલક્ષે સ્વામી વિવેકાનંદે લખેલ ‘બૌદ્ધ ધર્મઃ ‘લાઈટ ઓફ એશિયા’નો ધર્મ’ નામક લેખમાંથી કેટલાક અંશ અહીં પ્રસ્તુત છે. સંદર્ભ: સ્વામી[...]

  • 🪔 પ્રાસંગિક

    હનુમાનજીનો આદર્શ— સેવા અને ઇન્દ્રિયનિગ્રહ

    ✍🏻 શ્રી હર્ષદભાઈ પટેલ

    April 2023

    Views: 8641 Comment on પ્રાસંગિક : હનુમાનજીનો આદર્શ— સેવા અને ઇન્દ્રિયનિગ્રહ : શ્રી હર્ષદભાઈ પટેલ

    (6 એપ્રિલના રોજ હનુમાન જયંતી છે. એ ઉપલક્ષે આ લેખ આપની સમક્ષ પ્રસ્તુત છે. - સં.) સ્વામી વિવેકાનંદના શિષ્ય શરદચંદ્ર ચક્રવર્તીએ સ્વામીજીને એક વાર પૂછ્યું,[...]

  • 🪔 પ્રાસંગિક

    ખુશી-પ્રસન્નતા-આનંદ

    ✍🏻 શ્રી હેમંત વાળા

    March 2023

    Views: 4672 Comments on પ્રાસંગિક : ખુશી-પ્રસન્નતા-આનંદ : શ્રી હેમંત વાળા

    (20 માર્ચના રોજ ‘ઈન્ટરનેશનલ ડે ઓફ હેપ્પીનેસ’ છે. આ ઉપલક્ષે આ લેખ આપની સમક્ષ પ્રસ્તુત છે. લેખક શ્રી હેમંતભાઈ વાળા એન.આઈ.ડી., એન.આઈ.એફ.ટી., સી.ઈ.પી.ટી. જેવી પ્રતિષ્ઠિત[...]

  • 🪔 પ્રાસંગિક

    આભાર, કેન્સર...

    ✍🏻 શ્રી હિતેષભાઈ ગઢવી

    February 2023

    Views: 105214 Comments on પ્રાસંગિક : આભાર, કેન્સર… : શ્રી હિતેષભાઈ ગઢવી

    (વિશ્વ આરોગ્ય સંસ્થા દ્વારા ૧૯૩૩થી દર વર્ષે કેન્સર જેવા જીવલેણ રોગ વિશે લોકોને જાગૃત કરવા ૪થી ફેબ્રુઆરીએ ‘વિશ્વ કેન્સર દિવસ’ ઉજવવામાં આવે છે. આ રોગ[...]

  • 🪔 પ્રાસંગિક

    નારી તું નારાયણી

    ✍🏻 સેજલબેન માંડવિયા

    February 2023

    Views: 6432 Comments on પ્રાસંગિક : નારી તું નારાયણી : સેજલબેન માંડવિયા

    આજના યુગમાં આપણી ભારતીય મહિલાઓ લગભગ બધાં જ ક્ષેત્રોમાં પુરુષ સમોવડી થઈને કાર્ય કરી રહી છે. વૈદિક અને પૌરાણિક યુગમાં ગાર્ગી, મૈત્રેયી, સીતા, સાવિત્રી બધી[...]

  • 🪔 પ્રાસંગિક

    સેવા પરમો ધર્મ

    ✍🏻 શ્રી નરેન્દ્ર મોદી

    September 2022

    Views: 11661 Comment on પ્રાસંગિક : સેવા પરમો ધર્મ : શ્રી નરેન્દ્ર મોદી

     (પોરબંદરમાં રામકૃષ્ણ મિશન દ્વારા 2001ના ભૂકંપમાં ક્ષતિગ્રસ્ત પુનઃનિર્મિત શાળાના લોકાર્પણ પ્રસંગે, ગુજરાત રાજ્યના તત્કાલીન  મુખ્યમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ આપેલા પ્રાસંગિક વક્તવ્ય. - સં.) આપણે ત્યાં[...]

  • 🪔 પ્રાસંગિક

    શ્રીરામકૃષ્ણદેવનો રાધા-ભાવ

    ✍🏻 સેજલબહેન માંડવિયા

    August 2022

    Views: 12947 Comments on પ્રાસંગિક : શ્રીરામકૃષ્ણદેવનો રાધા-ભાવ : સેજલબહેન માંડવિયા

    સાંજનો સમય છે. વૃક્ષો બધાં જ શ્રી રાધા-કૃષ્ણની હાજરીમાં ઝૂલી રહ્યાં છે. વૃંદાવનની એક નિકુંજમાં રાધાજી તથા કૃષ્ણ બેઠેલાં છે. ચારે બાજુ મધુર-વાતાવરણ છે. વાતો[...]

  • 🪔 પ્રાસંગિક

    મહર્ષિ અરવિંદની દૃષ્ટિએ શ્રીરામકૃષ્ણ

    ✍🏻 શ્રી પ્રકાશભાઈ જોશી

    August 2022

    Views: 11185 Comments on પ્રાસંગિક : મહર્ષિ અરવિંદની દૃષ્ટિએ શ્રીરામકૃષ્ણ : શ્રી પ્રકાશભાઈ જોશી

    શ્રીરામકૃષ્ણ શું હતા? માનવ સ્વરૂપમાં આવિર્ભાવ પામેલ પ્રભુ. પરંતુ એ પ્રકટ સ્વરૂપની પાછળ તેમના બિન-અંગત વ્યક્તિત્વ તથા વૈશ્વિક વ્યક્તિત્વમાં પણ પ્રભુ રહેલા છે. આ વર્ષ[...]

  • 🪔 પ્રાસંગિક

    આંતરરાષ્ટ્રીય યોગ દિવસ

    ✍🏻 શ્રી પ્રકાશભાઈ જોષી

    June 2022

    Views: 2660 Comments on પ્રાસંગિક : આંતરરાષ્ટ્રીય યોગ દિવસ : શ્રી પ્રકાશભાઈ જોષી

    ૨૧મી જૂનને ‘આંતરરાષ્ટ્રીય યોગ દિન’રૂપે ઉજવવાની જાહેરાત યુનાઇટેડ નેશન્સ દ્વારા ૨૦૧૪માં થયા પછી સમગ્ર વિશ્વમાં યોગ અંગે જિજ્ઞાસા વધતી જાય છે. સમગ્ર વિશ્વના લોકોમાં યોગનું[...]

  • 🪔 પ્રાસંગિક

    અશાંતિનું કારણ- દોષદર્શન

    ✍🏻 સ્વામી નિખિલેશ્વરાનંદ

    May 2022

    Views: 4770 Comments on પ્રાસંગિક : અશાંતિનું કારણ- દોષદર્શન : સ્વામી નિખિલેશ્વરાનંદ

    જો આપણે આપણા જીવનનું નિરીક્ષણ કરીએ, તો માનસિક અશાંતિનું એક કારણ ‘અન્યના દોષ જોવા તે છે.’ મોટાભાગના મનુષ્યોનો સ્વભાવ બીજાના દોષ જોવાનો હોય છે. જેઓ[...]

  • 🪔 પ્રાસંગિક

    રામરાજ્ય ક્યારે આવશે?

    ✍🏻 સ્વામી નિખિલેશ્વરાનંદ

    April 2022

    Views: 3970 Comments on પ્રાસંગિક : રામરાજ્ય ક્યારે આવશે? : સ્વામી નિખિલેશ્વરાનંદ

    આજે આપણા દેશમાં આપણે ‘રામરાજ્ય’ સ્થાપવાની ચર્ચા કરી રહ્યા છીએ પણ આપણે એ સમજી લેવું પડશે કે જ્યાં સુધી સૌ દેશવાસીઓના અંતરમાં ‘રામરાજ્ય’ની સ્થાપના નથી[...]

  • 🪔 પ્રાસંગિક

    શ્રી ચૈતન્ય અને રામાનંદ રાય

    ✍🏻 સ્વામી ચેતનાનંદ

    March 2022

    Views: 3740 Comments on પ્રાસંગિક : શ્રી ચૈતન્ય અને રામાનંદ રાય : સ્વામી ચેતનાનંદ

    (દોલપૂર્ણિમા ઉપલક્ષ્યે શ્રીચૈતન્યદેવનો આ લેખ ‘પ્રબુદ્ધ ભારત’ માર્ચ, 1970માંથી સાભાર લેવામાં આવ્યો છે. લેખક સ્વામી ચેતનાનંદ રામકૃષ્ણ સંઘના એક વરિષ્ઠ સંન્યાસી અને વેદાંત સોસાયટી, સેન્ટ[...]

  • 🪔 પ્રાસંગિક

    શ્રીમાતૃવાણી

    ✍🏻 સંકલન

    December 2021

    Views: 2880 Comments on પ્રાસંગિક : શ્રીમાતૃવાણી : સંકલન

    જયરામવાટીમાં કેટલાક ભક્તોએ માને પૂછ્યુંઃ ‘અમે રેલગાડીમાં કે આગબોટમાં પ્રવાસ કરતા હોઈએ ત્યારે જપ કેવી રીતે કરવા?’ માએ ઉત્તર વાળ્યો, ‘મનમાં કરવો.’ પછી એમણે આગળ[...]

  • Amara Divya Janni

    🪔 પ્રાસંગિક

    અમારાં દિવ્ય જનની

    ✍🏻 સારા ઓલી બુલ

    December 2021

    Views: 2490 Comments on પ્રાસંગિક : અમારાં દિવ્ય જનની : સારા ઓલી બુલ

    અમે લોકો જ સૌ પ્રથમ વિદેશી મહિલાઓ હતાં, જેને શ્રીરામકૃષ્ણનાં સહધર્મિણી શ્રીશારદાદેવીનાં દર્શન કરવાની અનુમતિ મળી હતી. તેમણે ‘મારી દીકરીઓ’ કહીને અમારો સ્વીકાર કર્યાે અને[...]

  • 🪔 પ્રાસંગિક

    પ્રકૃતિં પરમામ્‌

    ✍🏻 સંકલન

    December 2021

    Views: 2370 Comments on પ્રાસંગિક : પ્રકૃતિં પરમામ્‌ : સંકલન

    રામકૃષ્ણ સંઘ અને તેની ભાવધારાનાં ઘણાં કેન્દ્રોમાં ‘પ્રકૃતિં પરમામ્’ સ્તોત્રનો પાઠ થાય છે. ઘણા ઓછા લોકો આ સ્તોત્ર પાછળની મર્મસ્પર્શી પશ્ચાદ્ ભૂમિકાથી માહિતગાર હશે. આ[...]

  • 🪔 પ્રાસંગિક

    રામકૃષ્ણ સંઘમાં દુર્ગાપૂજા

    ✍🏻 સ્વામી તન્નિષ્ઠાનંદ

    October 2021

    Views: 2890 Comments on પ્રાસંગિક : રામકૃષ્ણ સંઘમાં દુર્ગાપૂજા : સ્વામી તન્નિષ્ઠાનંદ

    ગતાંકથી આગળ... સપ્તમી-પૂજન સમાપ્ત થઈ ચૂક્યું હતું, મહાષ્ટમીનો દિવસ હતો. શ્યામપુકુરમાં આવેલ ભવનમાં શ્રીરામકૃષ્ણદેવ સમીપ અનેક ભક્તો એકત્રિત થઈને ભગવદ્ ચર્ચા કરી રહ્યા હતા તથા[...]

  • 🪔 પ્રાસંગિક

    રામકૃષ્ણ સંઘમાં દુર્ગાપૂજા

    ✍🏻 સ્વામી તન્નિષ્ઠાનંદ

    September 2021

    Views: 2560 Comments on પ્રાસંગિક : રામકૃષ્ણ સંઘમાં દુર્ગાપૂજા : સ્વામી તન્નિષ્ઠાનંદ

    ગતાંકથી આગળ... મણિ (માસ્ટર મહાશય) જ્યારે દુર્ગાપૂજામાં કેશવસેનને ઘેર ગયા હતા ત્યારે તેમણે કેશવસેન પાસેથી દુર્ગાપૂજાની સુંદર વ્યાખ્યા સાંભળી હતી. તે વ્યાખ્યાને ૨૨ આૅક્ટોબર, ૧૮૮૨,[...]

  • 🪔 પ્રાસંગિક

    ભારતની માટી મારું સ્વર્ગ છે (સ્વાતંત્ર્યદિન વિશેષ)

    ✍🏻 સ્વામી મેધજાનંદ

    August 2021

    Views: 2680 Comments on પ્રાસંગિક : ભારતની માટી મારું સ્વર્ગ છે (સ્વાતંત્ર્યદિન વિશેષ): સ્વામી મેધજાનંદ

    સ્વામી વિવેકાનંદ જ્યારે અમેરિકા વગેરે દેશોમાં ભારત અને હિંદુ ધર્મની ધજા ફરકાવીને ચાર વર્ષ પછી સ્વદેશ પાછા ફરી રહ્યા હતા ત્યારે તેમને કોઈકે પૂછ્યું કે[...]

  • 🪔 પ્રાસંગિક

    શ્રીકૃષ્ણ અને સંદેશવાહક ઉદ્ધવ (જન્માષ્ટમી વિશેષ)

    ✍🏻 સંકલન

    August 2021

    Views: 13773 Comments on પ્રાસંગિક : શ્રીકૃષ્ણ અને સંદેશવાહક ઉદ્ધવ (જન્માષ્ટમી વિશેષ)

    न तथा मे प्रियतम आत्मयोनिर्न शङ्करः न च सङ्कर्षो न श्रीर्नैवात्मा च यथा भवान् ।। ભગવાન શ્રીકૃષ્ણ કહે છે કે: હે ઉદ્ધવ શંકર, બ્રહ્મા, બલરામ,[...]

  • 🪔 પ્રાસંગિક

    સંત તુલસીદાસ

    ✍🏻 સંકલન

    August 2021

    Views: 3580 Comments on પ્રાસંગિક : સંત તુલસીદાસ : સંકલન

    ભારતના મહાપુરુષોનું વૈશિષ્ટ્ય છે કે તેઓ પોતાના વિશે પ્રત્યક્ષ અથવા અપ્રત્યક્ષ રૂપે કાંઈ લખતા નથી. એમાંય સંત-મહાત્માઓ તો છદ્મ વેશમાં જ રહેવાનું પસંદ કરે છે.[...]

  • 🪔 પ્રાસંગિક

    સદ્‌ગુરુની પરખ

    ✍🏻 શ્રી ભાણદેવ

    july 2021

    Views: 3390 Comments on પ્રાસંગિક : સદ્‌ગુરુની પરખ : શ્રી ભાણદેવ

    (ગતાંકથી આગળ...) શ્રીરામ અને શ્રીરામકૃષ્ણના ચરિત્રમાં સામ્ય શ્રીરામની જેમ શ્રીરામકૃષ્ણમાં દિવ્યભાવ અને માનવભાવનું અદ્‌ભુત સંમિલન થયું હતું. મર્યાદા પુરુષોત્તમ શ્રીરામની જેમ સાહસ, સુંદરતા, સહનશીલતા વગેરે[...]

  • 🪔 પ્રાસંગિક

    કોરોનાનું ટેેન્શન

    ✍🏻 સ્વામી નિખિલેશ્વરાનંદ

    june 2021

    Views: 3230 Comments on પ્રાસંગિક : કોરોનાનું ટેેન્શન : સ્વામી નિખિલેશ્વરાનંદ

    હાલમાં, એક ખૂબ જ ખાસ પ્રકારની સમસ્યા સામે આવીને ઊભી છે, તે છે કોરોના વાયરસ મહામારી. બીજી લહેર વધારે ભયાવહ છે, તેને લીધે કોરોનાથી સંક્રમિત[...]

  • 🪔 પ્રાસંગિક

    કોરોના વાયરસનું સંકટ - આપણું કર્તવ્ય

    ✍🏻 સ્વામી નિખિલેશ્વરાનંદ

    may 2021

    Views: 2740 Comments on પ્રાસંગિક : કોરોના વાયરસનું સંકટ – આપણું કર્તવ્ય : સ્વામી નિખિલેશ્વરાનંદ

    કોરોના વાયરસને લીધે જે પરિસ્થિતિ સર્જાઈ છે એમાં આપણું શું કર્તવ્ય છે તેના વિશે થોડી વાતો કરવાની છે. સૌથી પહેલી વાત તો, સ્વાસ્થ્ય વિભાગ દ્વારા[...]

  • 🪔 પ્રાસંગિક

    વેદોમાં રાષ્ટ્રગૌરવ

    ✍🏻 શ્રી નરેન્દ્ર આર. પટેલ

    may 2021

    Views: 3440 Comments on પ્રાસંગિક : વેદોમાં રાષ્ટ્રગૌરવ : શ્રી નરેન્દ્ર આર. પટેલ

    વેદ અત્યંત પ્રાચીનતમ સાહિત્ય છે. માનવસમાજના કલ્યાણ માટેની પૂર્ણ આચારસંહિતા જે સંસ્કૃતિમાં બનાવવામાં આવી છે તેનો મૂળ આધાર છે વેદો ! सा नो भूतस्य भव्यस्य[...]

  • 🪔 પ્રાસંગિક

    શ્રીરામનો જન્મ અને મહિમા

    ✍🏻 સ્વામી સુખાનંદ

    april 2021

    Views: 11230 Comments on પ્રાસંગિક : શ્રીરામનો જન્મ અને મહિમા : સ્વામી સુખાનંદ

    ધરતીમાતા કહે છે કે પર્વતો, નદીઓ અને સમુદ્રોનો ભાર મને નથી લાગતો પરંતુ હું પાપીઓનો ભાર સહન નથી કરી શકતી. गिरि सरि सिंधु भार नहिं[...]

  • 🪔 પ્રાસંગિક

    શ્રીરામકૃષ્ણનું ઉલ્લાસિત નૃત્ય

    ✍🏻 સ્વામી આત્મપ્રિયાનંદ

    march 2021

    Views: 2470 Comments on પ્રાસંગિક : શ્રીરામકૃષ્ણનું ઉલ્લાસિત નૃત્ય : સ્વામી આત્મપ્રિયાનંદજી

    શ્રીરામકૃષ્ણના અંતરંગ શિષ્ય, સ્વામી બ્રહ્માનંદ, એક વાર દક્ષિણ ભારતના મદુરાઈ મંદિરમાં નટરાજ (નૃત્ય કરતા શિવ)ની મૂર્તિ જોતાંવેંત ભાવોન્માદમાં સરી પડ્યા. નટરાજનો અર્થ છે નૃત્યકારોના રાજા.[...]

  • 🪔 પ્રાસંગિક

    માયા અને મુક્તિ

    ✍🏻 સંકલન

    february 2021

    Views: 2940 Comments on પ્રાસંગિક : માયા અને મુક્તિ : સંકલન

    સ્વામી વિવેકાનંદ ગ્રંથમાળા ભાગ-૨માં આવેલ જ્ઞાનયોગમાં ‘માયા અને મુક્તિ’ નામનું સુંદર વ્યાખ્યાન છે. તેમાં સ્વામીજીએ જીવનનાં વિવિધ ક્ષેત્રોમાં ઘોર આસક્તિથી રહેલા સંસારી લોકો માયાથી કેવી[...]

  • 🪔 પ્રાસંગિક

    મધુમયી શ્રીમા શારદાદેવી

    ✍🏻 સ્વામી મંત્રેશાનંદ

    january 2021

    Views: 3030 Comments on પ્રાસંગિક : મધુમયી શ્રીમા શારદાદેવી : સ્વામી મંત્રેશાનંદ

    मधु वाता ऋतायते मधु क्षरन्ति सिन्धवः । माध्वीर्नः सन्त्वोषधीः ।। ऋग्वेदः 1।90।6 ।। ભાવાર્થ - યજ્ઞકર્મમાં જોડાયેલ યજમાનને વાયુદેવ મધુ પ્રદાન કરે છે; તરંગમય જલપ્રવાહવાળી[...]

  • 🪔 પ્રાસંગિક

    યોગચતુષ્ટય અને શ્રી શ્રીમા શારદાદેવી

    ✍🏻 સ્વામી મંત્રેશાનંદ

    December 2020

    Views: 2720 Comments on પ્રાસંગિક : યોગચતુષ્ટય અને શ્રી શ્રીમા શારદાદેવી : સ્વામી મંત્રેશાનંદ

    ગતાંકથી આગળ... ભક્તિયોગ : શાસ્ત્રમાં ભક્તિયોગમાં પ્રતિષ્ઠિત વ્યક્તિનાં અનેક લક્ષણો આપ્યાં છે. પરંતુ આપણે જેનાથી સ્વયં ભક્તિશાસ્ત્ર મહિમાવાન છે એવી ગોપીઓના જીવન-માધ્યમથી શ્રી શ્રીમા શારદાદેવીમાં[...]

  • 🪔 પ્રાસંગિક

    શ્રીરામકૃષ્ણદેવને ઈશુનાં દર્શન

    ✍🏻 સ્વામી સારદાનંદ

    December 2020

    Views: 2570 Comments on પ્રાસંગિક : શ્રીરામકૃષ્ણદેવને ઈશુનાં દર્શન : સ્વામી સારદાનંદ

    શ્રીરામકૃષ્ણે જોયું કે શ્રીજગદંબાએ એમના અંતરની વ્યાકુળતા જોઈને એમને સૌથી પહેલાં તો દર્શન દઈને કૃતાર્થ કર્યા. અને ત્યાર પછી અદ્‌ભુત ગુણસંપન્ન અનેક વ્યક્તિઓની સાથે એમનો[...]

  • 🪔 પ્રાસંગિક

    હરસિદ્ધિ માતા

    ✍🏻 સંકલન

    october 2020

    Views: 3130 Comments on પ્રાસંગિક : હરસિદ્ધિ માતા : સંકલન

    દેવભૂમિ દ્વારકા જિલ્લામાં આવેલા કલ્યાણપુર તાલુકાના હર્ષદ (ગોંધાવી) મુકામે આવેલાં હરસિદ્ધિ માતાના મંદિરનું અનેરું માહાત્મ્ય છે. આ મંદિર દરિયા કિનારાની પાસે આવેલા એક પર્વત પર[...]

  • 🪔 પ્રાસંગિક

    મા કાલીનું પાશ્ચાત્યરૂપ આપણને શા માટે પસંદ નથી?

    ✍🏻 દેવદત્ત પટનાયક

    october 2020

    Views: 2980 Comments on પ્રાસંગિક : મા કાલીનું પાશ્ચાત્યરૂપ આપણને શા માટે પસંદ નથી? : દેવદત્ત પટનાયક

    ઘણાં વર્ષો પહેલાં, ન્યૂયોર્કના એમ્પાયર સ્ટેટ બિલ્ડિંગ પર હિંદુ દેવી, કાલીની વિશાળ છબી જોવા મળી હતી. આ તસવીર બાબતે સોશિયલ મીડિયા પર ખૂબ ખળભળાટ મચી[...]

  • 🪔 પ્રાસંગિક

    સ્વામી વિવેકાનંદ અને શક્તિપૂજા

    ✍🏻 સ્વામી અખંડાનંદ

    october 2020

    Views: 8591 Comment on પ્રાસંગિક : સ્વામી વિવેકાનંદ અને શક્તિપૂજા : સ્વામી અખંડાનંદ

    સ્વામી (વિવેકાનંદ)ના જીવનના આ અંશની જે થોડી ઘણી ઝાંખી મને થઈ છે, તેનું વિવરણ એમની શક્તિપૂજાના ઉલ્લેખ વિના તદ્દન અપૂર્ણ જ રહી જાય. આધ્યાત્મિક દૃષ્ટિએ[...]

  • 🪔 પ્રાસંગિક

    શક્તિપ્રતીક - નારી

    ✍🏻 સ્વામી સારદાનંદ

    october 2020

    Views: 2950 Comments on પ્રાસંગિક : શક્તિપ્રતીક – નારી : સ્વામી સારદાનંદ

    હજારો વર્ષ પહેલાંની વાત છે. તે સમયે ઇતિહાસનો જન્મ પણ થયો ન હતો. તો પછી કયો કાળ છે, તેનો નિર્ણય ભલા કોણ કરે ? જગતના[...]

  • 🪔 પ્રાસંગિક

    શુદ્ધ કર પ્રબુદ્ધ કર

    ✍🏻 શ્રી ઉમાશંકર જોષી

    september 2020

    Views: 3150 Comments on પ્રાસંગિક : શુદ્ધ કર પ્રબુદ્ધ કર : શ્રી ઉમાશંકર જોષી

    વિવેકાનંદ એક ભારતીય આત્મા છે, તેના ઉજ્જ્વળ પ્રકાશ રૂપે તેઓ અવતર્યા હતા. તેઓ કેવળ યુગપુરુષ નથી, પણ કોઈ સનાતન જ્યોતિનો એક મહાન ચમકારો થયો હોય[...]

  • 🪔 પ્રાસંગિક

    વ્યવહારુ વેદાંત

    ✍🏻 સ્વામી અભેદાનંદ

    september 2020

    Views: 3240 Comments on પ્રાસંગિક : વ્યવહારુ વેદાંત : સ્વામી અભેદાનંદ

    કેટલાક લોકો માને છે કે વેદાંત તો પૂર્ણ રીતે તાર્કિક અને સૈદ્ધાંતિક છે, તેને આચારમાં મૂકી શકાય નહિ. આવા વિચારો હકીકતથી ઊલટા છે. દુનિયામાં પ્રવર્તમાન[...]

  • 🪔 પ્રાસંગિક

    કાલીનું શ્રીઠાકુર સાથે પ્રથમ મિલન

    ✍🏻 સ્વામી ગંભીરાનંદ

    september 2020

    Views: 3910 Comments on પ્રાસંગિક : કાલીનું શ્રીઠાકુર સાથે પ્રથમ મિલન : સ્વામી ગંભીરાનંદ

    શ્રી રામકૃષ્ણનાં દર્શનની ઇચ્છાથી કાલીપ્રસાદ (સ્વામી અભેદાનંદનું પૂર્વાશ્રમનું નામ) એક દિવસ ઈ.સ.૧૮૮૪ના મધ્યમાં કોઈનેય જણાવ્યા વગર દક્ષિણેશ્વર ચાલતા ગયા. રસ્તો અજાણ્યો હતો. દૂર ગયા પછી[...]

  • 🪔 પ્રાસંગિક

    પર્વાધિરાજ પર્યુષણનું મહત્ત્વ

    ✍🏻 ડૉ. કુમારપાળ દેસાઈ

    september 2020

    Views: 3440 Comments on પ્રાસંગિક : પર્વાધિરાજ પર્યુષણનું મહત્ત્વ : ડૉ. કુમારપાળ દેસાઈ

    પર્યુષણ એ માત્ર પર્વ નથી, પરંતુ પર્વાધિરાજ છે. પર્યુષણનો અર્થ છે ‘સમસ્ત પ્રકારે વસવું.’ એટલે કે આ પર્વ સમયે સાધુજનો ચોમાસાના ચાર મહિના એક જ[...]

  • 🪔 પ્રાસંગિક

    મારી ભ્રમણગાથા

    ✍🏻 સ્વામી અખંડાનંદ

    september 2020

    Views: 2440 Comments on પ્રાસંગિક : મારી ભ્રમણગાથા : સ્વામી અખંડાનંદ

    હિમાલયની પુત્રીઓનું અવતરણ પર્વતાધિરાજની બધી પુત્રીઓ, સૌથી પાવન ભાગીરથી ગંગા, યમુના, મંદાકિની અને અલકનંદા - નિરંતર આગળ ને આગળ વહી રહી છે. રસ્તામાં આવતાં બધાં[...]

  • 🪔 પ્રાસંગિક

    સ્વામી અખંડાનંદના સેવાવ્રતનાં મૂળ

    ✍🏻 સ્વામી ગંભીરાનંદ

    september 2020

    Views: 2620 Comments on પ્રાસંગિક : સ્વામી અખંડાનંદના સેવાવ્રતનાં મૂળ : સ્વામી ગંભીરાનંદ

    જ્યારે સ્વામી અખંડાનંદ કટોવા થઈને પગપાળા મુર્શિદાબાદ જતા હતા ત્યારે રસ્તામાં તેમને દુષ્કાળનો અનુભવ થયો. પછી તેઓ કાલીગંજ અને પ્લાસી થઈને દાદપુર આવ્યા. ત્યાં તેમણે[...]

  • 🪔 પ્રાસંગિક

    અર્ધનારીશ્વર શિવ અને સ્વામી વિવેકાનંદ

    ✍🏻 સ્વામી બ્રહ્મેશાનંદ

    august 2020

    Views: 3530 Comments on પ્રાસંગિક : અર્ધનારીશ્વર શિવ અને સ્વામી વિવેકાનંદ : સ્વામી બ્રહ્મેશાનંદ

    સામાન્યત : ભગવાન શંકરની પૂજા શિવલિંગ રૂપે જ થાય છે. શિવલિંગ સિવાય પણ ભગવાન શંકરના અનેક રૂપ, મૂર્તિઓ અને વિગ્રહ છે. જટાજૂટધારી, ત્રિનેત્ર, ભસ્માચ્છાદિત, સમાધિસ્થ[...]

  • 🪔 પ્રાસંગિક

    સ્વામી વિવેકાનંદ અને ભારતનો સ્વાતંત્ર્યસંગ્રામ

    ✍🏻 પ્રો. શંકરીપ્રસાદ બસુ

    august 2020

    Views: 3500 Comments on પ્રાસંગિક : સ્વામી વિવેકાનંદ અને ભારતનો સ્વાતંત્ર્યસંગ્રામ : પ્રો. શંકરીપ્રસાદ બસુ

    ભારતની સ્વતંત્રતાની ચળવળ સાથે સ્વામી વિવેકાનંદ સીધી રીતે સંકળાયેલા ન હતા એ જાણીતી વાત આપણે આરંભમાં જ યાદ કરવી જોઈએ. તેમ છતાં, એ ચળવળનાં બધાં[...]

  • 🪔 પ્રાસંગિક

    ભગવાન શ્રીકૃષ્ણ પાસેથી જ બધું આવી મળે છે

    ✍🏻 સ્વામી રામકૃષ્ણાનંદ

    august 2020

    Views: 3130 Comments on પ્રાસંગિક : ભગવાન શ્રીકૃષ્ણ પાસેથી જ બધું આવી મળે છે : સ્વામી રામકૃષ્ણાનંદ

    ખાતરીપૂર્વક જાણજો કે ‘ભગવાન શ્રીકૃષ્ણ પાસેથી જ બધું આવી મળે છે.’ આ સત્યમાં વિશ્વાસ રાખી, જે કંઈ મળે તેમાં સંતોષ પામો. શ્રીભગવાનને અવિરત પ્રાર્થના કરવી[...]

  • 🪔 પ્રાસંગિક

    સદ્ગુરુનાં લક્ષણો

    ✍🏻 સ્વામી અશોકાનંદ

    july 2020

    Views: 2700 Comments on પ્રાસંગિક : સદ્ગુરુનાં લક્ષણો : સ્વામી અશોકાનંદ

    ગુરુની શોધ બહુ સંભાળપૂર્વક થવી જોઈએ. બધા ગુરુ બની શકે નહિ. તે જ રીતે દરેક મનુષ્ય શિષ્ય બની શકે નહિ. ગુરુ અને શિષ્ય બનવા આવશ્યક[...]

  • 🪔 પ્રાસંગિક

    અવધૂતના ચોવીસ ગુરુ

    ✍🏻 સ્વામી ગીતાનંદ

    july 2020

    Views: 2420 Comments on પ્રાસંગિક : અવધૂતના ચોવીસ ગુરુ : સ્વામી ગીતાનંદ

    ધર્મજ્ઞ યદુએ એક દિવસ નિર્ભયતાથી વિચરતા એક અવધૂતનાં દર્શન કર્યાં અને તેમને કહ્યું : ‘હે બ્રહ્મન્! આપ વિદ્વાન, બુદ્ધિશાળી થઈને પણ બાળકની જેમ અભિમાનરહિત થઈને[...]

  • 🪔 પ્રાસંગિક

    ગુરુની શોધમાં

    ✍🏻 સ્વામી બ્રહ્માનંદ

    july 2020

    Views: 2870 Comments on પ્રાસંગિક : ગુરુની શોધમાં : સ્વામી બ્રહ્માનંદ

    હમણાં હમણાં લગભગ બધે ધાર્મિક પ્રવૃત્તિઓ થતી જોવામાં આવે છે. નાસ્તિક થઈ જવાને બદલે, ખાસ કરીને શિક્ષિત લોકો પણ આમ ધાર્મિક પ્રવૃત્તિઓ સાથે એક યા[...]

  • 🪔 પ્રાસંગિક

    વટ સાવિત્રીવ્રત અને તેની કથા

    ✍🏻 સંકલન

    june 2020

    Views: 8680 Comments on પ્રાસંગિક : વટ સાવિત્રીવ્રત અને તેની કથા : સંકલન

    વટ સાવિત્રીવ્રત : જેઠ મહિનાની પૂર્ણિમાના દિવસે આ પર્વ ઉજવાય છે. સ્ત્રીઓ માટે આ મહત્ત્વનું પર્વ ગણાય છે. સામાન્ય રીતે વટવૃક્ષની આસપાસ વિધિવત્ પૂજાઅર્ચના કરીને[...]

  • 🪔 પ્રાસંગિક

    જીવનનો અંતિમ ઉદ્દેશ્ય

    ✍🏻 સ્વામી બ્રહ્મેશાનંદ

    june 2020

    Views: 2780 Comments on પ્રાસંગિક : જીવનનો અંતિમ ઉદ્દેશ્ય : સ્વામી બ્રહ્મેશાનંદ

    ચાર યોગનો સમન્વય એક સુસંતુલિત જીવન માટે તેનો ઉદ્દેશ્ય નક્કી કરવો જરૂરી છે. મોટા ભાગના માનવો વિદ્યાભ્યાસ, વિવાહ, પરિવાર નિર્વાહ તેમજ સામાન્ય સાંસારિક સુખોપભોગમાં જ[...]

12Next

Title

જ્યોતનું લવાજમ ભરો

સોશિયલ મીડિયા

સંપર્ક

Sri Ramakrishna Ashrama
Dr. Yagnik Road, Rajkot

અમારી એપ ઈન્સ્ટોલ કરો

Vivekananda Live

Website Link

➤ Belur Math

➤ Shri Ramakrishna Ashrama, Rajkot

➤ Ramakrishna Math and Ramakrishna Mission Publications

➤ Swami Nikhileshwarananda YouTube Channel

Page load link
Go to Top