સ્વામી વિવેકાનંદ

  • 🪔 વિવેકાનંદ પ્રેરક પ્રસંગ

    આત્મામાં સ્ત્રી-પુરુષ ક્યાં છે?

    ✍🏻 સ્વામી વિજ્ઞાનાનંદ

    (અદ્વૈત આશ્રમ દ્વારા પ્રકાશિત Reminiscences of Swami Vivekananda પુસ્તકમાંથી એક અંશ અહીં પ્રસ્તુત છે. - સં.) એક દિવસની વાત છે. સ્વામી વિવેકાનંદ પોતાના ઓરડામાં જ[...]

  • 🪔 સ્વામી વિવેકાનંદની દિવ્યવાણી

    અન્ન બ્રહ્મ

    ✍🏻 સ્વામી કૃષ્ણસખાનંદ

    સ્વામી વિવેકાનંદ કહે છે: “સર્વ પ્રકારના અન્નને માટે કૃતજ્ઞ રહો; અન્ન બ્રહ્મ છે. અન્નબ્રહ્મની વિશ્વવ્યાપક શક્તિ આપણી વ્યક્તિગત શક્તિમાં ફેરવાઈ જાય છે અને આપણે જે[...]

  • 🪔 સ્વામી વિવેકાનંદ સંસ્મરણ

    સ્વ-મુક્તિ નહીં, સર્વની મુક્તિ

    ✍🏻 સ્વામી શુદ્ધાનંદ

    (સ્વામી શુદ્ધાનંદજી મહારાજ શ્રીરામકૃષ્ણ સંઘના પાંચમા પરમાધ્‍યક્ષ હતા. તેઓ જ્યારે કોલેજમાં ભણતા હતા ત્યારે સ્વામી વિવેકાનંદ અમેરિકાથી પાછા ફર્યા હતા. આ એ દિવસોની વાતો છે.[...]

  • 🪔 વિવેકપ્રસંગ

    સ્વામીજીનો ઠપકો તથા આદર

    ✍🏻 સ્વામી કૃષ્ણસખાનંદ

    કેલિફોર્નિયામાં વેદાંત સ્વામી વિવેકાનંદના અનુયાયીઓ વિશે વિચારતાં જ જે કેટલાંક નામો સર્વપ્રથમ યાદ આવે એમાંનું એક છે મિસિસ હેન્સબ્રો. તેઓ પોતાની નાનકડી દીકરી ડોરોથી, પોતાના[...]

  • 🪔 સાહિત્ય

    ડૉ. હરીન્દ્ર દવે પર સ્વામી વિવેકાનંદનો પ્રભાવ

    ✍🏻 સ્વામી નિખિલેશ્વરાનંદ

    ‘ગુજરાતના સાહિત્યકારો પર રામકૃષ્ણ-વિવેકાનંદ ભાવધારાનો પ્રભાવ’ વિષયક આ શ્રૃંખલામાં આ અંકમાં એક વધુ પીછું ઉમેરાઈ રહ્યું છે. સુપ્રસિદ્ધ કવિ, કટાર-લેખક, સંપાદક, નાટ્યલેખક, નવલકથાકાર એવા શ્રી[...]

  • 🪔 સ્વામી વિવેકાનંદ સંસ્મરણ

    સ્વામી વિવેકાનંદના પાવન પ્રસંગો

    ✍🏻 સ્વામી શુદ્ધાનંદ

    (અદ્વૈત આશ્રમ દ્વારા પ્રકાશિત Reminiscences of Swami Vivekananda પુસ્તકનો એક અંશ અહીં પ્રસ્તુત છે. અનુવાદક છે ડૉ. મુન્નીબેન માંડવિયા. - સં.) એક દિવસ સ્વામી વિવેકાનંદ[...]

  • 🪔 વિવેકપ્રસંગ

    સ્વામી વિવેકાનંદના શિષ્ય બનવાનો અર્થ શું છે

    ✍🏻 સ્વામી કૃષ્ણસખાનંદ

    ટર્ક સ્ટ્રીટ સ્થિત પોતાના નિવાસે રહેવાના સમયે સ્વામી વિવેકાનંદે ઘણા આધ્યાત્મિક પથિકોને માર્ગદર્શન આપ્યું હશે. સ્વામીજીની વિદાય થયા પછી પણ તેઓએ વેદાંતનો અભ્યાસ ચાલુ રાખ્યો[...]

  • 🪔 વિવેકપ્રસંગ

    આધ્યાત્મિક ઉપલબ્ધિ કે પેટનો દુઃખાવો

    ✍🏻 સ્વામી કૃષ્ણસખાનંદ

    જૂન 1899થી નવેમ્બર 1900 દરમિયાન સ્વામી વિવેકાનંદે પશ્ચિમી દેશોની બીજી વાર યાત્રા કરી હતી. આ સમય દરમિયાન તેઓ બે મહિના—એપ્રિલ અને મે, 1900—કેલિફોર્નિયા રાજ્યના આલામેડા[...]

  • 🪔

    અનંતના પથિક સ્વામી વિવેકાનંદ

    ✍🏻 સ્વામી મંત્રેશાનંદ

    (લેખક રામકૃષ્ણ મઠ, આદિપુર (સૂચિત)ના અધ્યક્ષ છે. - સં.) સ્વામી વિવેકાનંદના જીવન અને સંદેશનું વાંચન કરવું એટલે સાધકને માટે આધ્યાત્મિક ક્ષેત્રમાં અનાયાસે અવગાહન કરવું. તેની[...]

  • 🪔 પ્રાસંગિક

    શિકાગોમાં સ્વામી વિવેકાનંદ

    ✍🏻 સ્વામી નિખિલેશ્વરાનંદ

    (શ્રીરામકૃષ્ણ આશ્રમ, રાજકોટના અધ્યક્ષ સ્વામી નિખિલેશ્વરાનંદજી મહારાજની અમેરિકા યાત્રા દરમિયાન તા. ૧૫મી ઓક્ટોબર, ૨૦૨૩ના રોજ ‘Unitarian Church of Hinsdale’ શિકાગો ખાતે આપેલ પ્રવચનનો ગુજરાતી ભાવાનુવાદ.[...]

  • 🪔

    વાત વાતમાં વેદાંત

    ✍🏻 સ્વામી વિવેકાનંદ

    (સ્વામી વિવેકાનંદ કહેતા કે, “નૂતન ભારતને ઊભું થવા દો. હળ પકડતા ખેડૂતની ઝૂંપડીમાંથી—માછીમારોની, ચમારોની અને ઝાડુવાળાઓની ઝૂંપડીઓમાંથી તેને જાગવા દો; મોદીની દુકાનમાંથી, ધાણીદાળિયા વેચનારાની ભઠ્ઠીમાંથી[...]

  • 🪔 સ્વામી વિવેકાનંદ સંસ્મરણ

    પહેલાં તો તમારા હૃદયના દરવાજા ખોલો

    ✍🏻 સ્વામી શુદ્ધાનંદ

    (અદ્વૈત આશ્રમ દ્વારા મૂળ હિન્દીમાં પ્રકાશિત ‘સ્વામી વિવેકાનન્દ કી પાવન સ્મૃતિયાઁ’માંથી આ લેખ સંકલિત કરવામાં આવ્યો છે. ભાષાંતરકાર છે ડૉ. મુન્નીબહેન માંડવિયા. - સં.) ઈ.સ.[...]

  • 🪔 વિવેકપ્રસંગ

    રસોડામાં વેદાંત રાંધતા સ્વામી વિવેકાનંદ

    ✍🏻 સ્વામી કૃષ્ણસખાનંદ

    અમેરિકાના કેલિફોર્નિયા રાજ્યમાં વેદાંત-પ્રચાર કરવાના સમયે સ્વામી વિવેકાનંદની આસપાસ કેટલાક એકનિષ્ઠ અનુયાયીઓ એકત્ર થયા હતા. એમાંનાં એક હતાં, શ્રીમતી એડિથ એલન. સ્વામીજી સાથેના એમના કેટલાક[...]

  • 🪔 વિવેકપ્રસંગ

    એકાગ્રતા અને સંયમનો પ્રભાવ

    ✍🏻 સ્વામી કૃષ્ણસખાનંદ

    સ્વામીજીના અનુયાયીઓની નિષ્ઠા ફેબ્રુઆરીથી એપ્રિલ, 1900 દરમિયાન સ્વામી વિવેકાનંદ કેલિફોર્નિયા રાજ્યના સાન ફ્રાંસિસ્કો શહેરમાં વેદાંત-પ્રચાર કરી રહ્યા હતા. એ સમય દરમિયાન તેઓએ ટર્ક સ્ટ્રીટ નામક[...]

  • 🪔

    વૃંદાવનના શ્રીકૃષ્ણ અને યુદ્ધક્ષેત્રના શ્રીકૃષ્ણ

    ✍🏻 સ્વામી વિવેકાનંદ

    (7 સપ્ટેમ્બર, જન્માષ્ટમીના શુભ અવસરે સ્વામી વિવેકાનંદ ભગવાન શ્રીકૃષ્ણ વિશે શું કહે છે એનું સંકલન આપની સમક્ષ પ્રસ્તુત છે. - સં.) ...તમે કુરુક્ષેત્રના શ્રીકૃષ્ણને જુઓ.[...]

  • 🪔 વિવેકપ્રસંગ

    માળામાંના મણકા

    ✍🏻 ભગિની નિવેદિતા

    (અદ્વૈત આશ્રમ દ્વારા બે ભાગમાં પ્રકાશિત ‘Letters of Sister Nivedita’ પુસ્તકમાંથી ભગિની નિવેદિતા પોતાના પત્રોમાં સ્વામી વિવેકાનંદનો જ્યાં જ્યાં ઉલ્લેખ કરે છે, એ અંશોનું ડૉ.[...]

  • 🪔

    ધ્યાનમૂર્તિ વિવેકાનંદ

    ✍🏻 સ્વામી કૃષ્ણસખાનંદ

    એક દિવસની વાત છે. સ્વામી વિવેકાનંદ કેલિફોર્નિયા રાજ્યમાં યોગ અને વેદાંત શીખવી રહ્યા હતા. એમના અનુયાયી મિસિસ હેન્સબ્રો કહે છે, “આલામેડામાં મારું મન કોઈક કારણસર[...]

  • 🪔

    આધ્યાત્મિક સ્વતંત્રતા

    ✍🏻 સ્વામી વિવેકાનંદ

    (15 ઓગસ્ટ, સ્વતંત્રતા દિવસ ઉપલક્ષે સ્વામી વિવેકાનંદના ભારતની ભવ્યતા અને સાચી સ્વતંત્રતા શીખવતા સુવિચારો આપની સમક્ષ પ્રસ્તુત છે. આ સંકલન ‘સ્વામી વિવેકાનંદ ગ્રંથમાળા’માંથી કરવામાં આવેલ[...]

  • 🪔 દૃષ્ટાંતકથા

    વ્યક્તિગત કર્તવ્યનો મહિમા

    ✍🏻 સ્વામી વિવેકાનંદ

    આપણું જે પ્રથમ કર્તવ્ય હોય તે બજાવવાથી જ ઊંચે ચઢાય છે અને આમ ઉત્તરોત્તર શક્તિ પ્રાપ્ત કરીને ઊંચામાં ઊંચી ભૂમિકાએ પહોંચાય છે. એક જુવાન સંન્યાસી[...]

  • 🪔 વિવેકપ્રસંગ

    બુદ્ધિ, સમજશક્તિ અને સૌંદર્યનો સંગમ

    ✍🏻 ભગિની નિવેદિતા

    (અદ્વૈત આશ્રમ દ્વારા બે ભાગમાં પ્રકાશિત ‘Letters of Sister Nivedita’ પુસ્તકમાંથી ભગિની નિવેદિતા પોતાના પત્રોમાં સ્વામી વિવેકાનંદનો જ્યાં જ્યાં ઉલ્લેખ કરે છે, એ અંશોનું ડૉ.[...]

  • 🪔 વિવેકપ્રસંગ

    સ્વામીજી મારા માટે ધ્યાન કરે છે

    ✍🏻 સ્વામી કૃષ્ણસખાનંદ

    22 ફેબ્રુઆરી, 1900ના રોજ સંધ્યાકાળે સ્વામી વિવેકાનંદ અમેરિકાના કેલિફોર્નિયા રાજ્યના સાન ફ્રાંસિસ્કો શહેરમાં આવી પધાર્યા. 11 સપ્ટેમ્બર, 1893ના એ ઐતિહાસિક દિવસે સ્વામીજી શિકાગો ધર્મ મહાસભામાં[...]

  • 🪔 દૃષ્ટાંતકથા

    હિમાલય કેવો ભવ્ય અને સુંદર છે!

    ✍🏻 સ્વામી વિવેકાનંદ

    પરમાત્મા પ્રત્યે પ્રેમ ખાતર જ પ્રેમ રાખવો એ જ વધારે સારું છે આ જીવનમાં કે પછીના જીવનમાં કોઈ બદલો મળે માટે પરમાત્મા પ્રત્યે પ્રેમ ખાતર[...]

  • 🪔 વિવેક પ્રસંગ

    સ્વામીજીની આંખો, જાણે કે ખરતા તારા

    ✍🏻 સ્વામી કૃષ્ણસખાનંદ

    જગતને ઈશુનો સંદેશ 11 માર્ચ, 1900ના રોજ સ્વામી વિવેકાનંદે સાન ફ્રાંસિસ્કોમાં ‘જગતને ઈશુનો સંદેશ’ વિષય ઉપર પ્રવચન આપ્યું હતું, જેમાં સ્વામીજી કહે છેઃ “એકની પાછળ[...]

  • 🪔 મંગલાચરણ

    મંગલાચરણ

    ✍🏻 સ્વામી વિવેકાનંદ

    पीत्वा पीत्वा परमममृतं वीतसंसाररागा; हित्वा हित्वा सकलकलह- प्रापिणीं स्वार्थबुद्धिम्। ध्यात्वा ध्यात्वा गुरुवरपदं सर्वकल्याणरूपम्‌ नत्वा नत्वा सकलभुवनं पातुमामन्त्रयामः॥ प्राप्तं यद्वै त्वनादिनिधनं वेदोदधिं मथित्वा दत्तं यस्य प्रकरणे[...]

  • 🪔 દૃષ્ટાંતકથા

    માનવની સમજશક્તિ

    ✍🏻 સ્વામી વિવેકાનંદ

    કહેવાતા સર્વે મનુષ્યો હજી ખરેખરા મનુષ્યો નથી. દરેક માણસને આ દુનિયા અંગે તેના પોતાના મન વડે જ નિર્ણય કરવો પડે છે. વધુ ઉચ્ચ સમજશક્તિ અત્યંત[...]

  • 🪔 વિવેક પ્રસંગ

    આઈડા આન્સેલની સાધના

    ✍🏻 સ્વામી કૃષ્ણસખાનંદ

    સ્વામી વિવેકાનંદની પ્રથમ વિદેશયાત્રા દરમિયાન ભવિષ્યની પેઢી માટે એમનાં પ્રવચનો લિપિબદ્ધ કરી રાખવા માટે ડિસેમ્બર, 1895માં ગુડવીનની નિમણૂક કરવામાં આવી હતી. ગુડવીન એક સારા શીઘ્ર[...]

  • 🪔 મંગલાચરણ

    મંગલાચરણ

    ✍🏻 સ્વામી વિવેકાનંદ

    कुर्मस्तारकचर्वणं त्रिभुवनमुत्पाटयामो बलात् । किं भो न विजानास्यस्मान्, रामकृष्णदासा वयम् ॥ क्षीणाः स्म दीनाः सकरुणा जल्पन्ति मूढा जना नास्तिक्यन्त्विदन्तु अहह देहात्मवादातुराः । प्राप्ता स्म वीरा[...]

  • 🪔 પ્રાસંગિક

    ભગવાન બુદ્ધ

    ✍🏻 સ્વામી વિવેકાનંદ

    (5 મે બુદ્ધ જયંતી છે. આ ઉપલક્ષે સ્વામી વિવેકાનંદે લખેલ ‘બૌદ્ધ ધર્મઃ ‘લાઈટ ઓફ એશિયા’નો ધર્મ’ નામક લેખમાંથી કેટલાક અંશ અહીં પ્રસ્તુત છે. સંદર્ભ: સ્વામી[...]

  • 🪔 વિવેકપ્રસંગ

    પુરુષત્વનો મહિમા

    ✍🏻 ભગિની નિવેદિતા

    (અદ્વૈત આશ્રમ દ્વારા બે ભાગમાં પ્રકાશિત ‘Letters of Sister Nivedita’ પુસ્તકમાંથી ભગિની નિવેદિતા પોતાના પત્રોમાં સ્વામી વિવેકાનંદનો જ્યાં જ્યાં ઉલ્લેખ કરે છે, એ અંશોનું ડૉ.[...]

  • 🪔 મંગલાચરણ

    મંગલાચરણ

    ✍🏻 સ્વામી વિવેકાનંદ

    तेजस्तरन्ति तरसा त्वयि तृप्ततृष्णाः रागे कृते ॠतपथे त्वयि रामकृष्णे। मर्त्यामृतं तव पदं मरणोर्मिनाशं तस्मात्त्वमेव शरणं मम दीनबन्धो॥ ३॥ હે રામકૃષ્ણ! જો અનુરાગને તમારા તરફ એટલે[...]

  • 🪔 વિવેકપ્રસંગ

    માટીમાં ધરબાયેલાં બીજ

    ✍🏻 સ્વામી કૃષ્ણસખાનંદ

    ધર્મચક્ર-પ્રવર્તન સ્વામી વિવેકાનંદે કાશીપુરમાં નિર્વિકલ્પ સમાધિ પ્રાપ્ત કરી હતી. ત્યાર બાદ શ્રીરામકૃષ્ણે એમને કહ્યું હતું, ‘કેમ, માએ તો આજે તને સઘળું બતાવી દીધુંને? પણ ચાવી[...]

  • 🪔 વિવેકપ્રસંગ

    ચરિત્રનિર્માણ

    ✍🏻 ભગિની નિવેદિતા

    (અદ્વૈત આશ્રમ દ્વારા બે ભાગમાં પ્રકાશિત ‘Letters of Sister Nivedita’ પુસ્તકમાંથી ભગિની નિવેદિતા પોતાના પત્રોમાં સ્વામી વિવેકાનંદનો જ્યાં જ્યાં ઉલ્લેખ કરે છે, એ અંશોનું ડૉ.[...]

  • 🪔 મંગલાચરણ

    મંગલાચરણ

    ✍🏻 સ્વામી વિવેકાનંદ

    ॐ ह्रीं ॠतं त्वमचलो गुणजिद्गुणेड्यो नक्तं दिवं सकरुणं तव पादपद्मम्। मोहङ्कषं बहुकृतं न भजे यतोऽहं तस्मात्त्वमेव शरणं मम दीनबन्धो॥ १॥ ૐ! હ્રીં! તું સત્ય છો,[...]

  • 🪔

    ચારિત્ર્ય નિર્માણ

    ✍🏻 સ્વામી વિવેકાનંદ

  • 🪔 વિવેકપ્રસંગ

    ઈશ્વર-નિર્ભર સ્વામી વિવેકાનંદ

    ✍🏻 ભગિની નિવેદિતા

    (અદ્વૈત આશ્રમ દ્વારા બે ભાગમાં પ્રકાશિત ‘Letters of Sister Nivedita’ પુસ્તકમાંથી ભગિની નિવેદિતા પોતાના પત્રોમાં સ્વામી વિવેકાનંદનો જ્યાં જ્યાં ઉલ્લેખ કરે છે, એ અંશોનું ડૉ.[...]

  • 🪔 મંગલાચરણ

    મંગલાચરણ

    ✍🏻 સ્વામી વિવેકાનંદ

    आचण्डालाप्रतिहतरयो यस्य प्रेमप्रवाह: लोकातीतोऽप्यहह न जहौ लोककल्याणमार्गम्। त्रैलोक्येऽप्यप्रतिममहिमा जानकीप्राणबन्धो भक्त्या ज्ञानं वृतवरवपुः सीतया यो हि रामः॥ १॥ અહાહા! જેમનો પ્રેમપ્રવાહ અવિરત ગતિથી ચાંડાલ તરફ પણ[...]

  • 🪔 વિવેકવાણી

    રાજયોગ

    ✍🏻 સ્વામી વિવેકાનંદ

    મન તો, જાણે કે, આત્માના હાથમાં એક હથિયાર જેવું છે કે જેના વડે આત્મા બહારના પદાર્થોને ગ્રહણ કરે છે. મન નિરંતર બદલાતું રહે છે અને[...]

  • 🪔 વિવેકપ્રસંગ

    આદર્શનું વ્યવહારમાં પરિવર્તન

    ✍🏻 ભગિની નિવેદિતા

    (અદ્વૈત આશ્રમથી બે ભાગમાં પ્રકાશિત ‘Letters of Sister Nivedita’ પુસ્તકમાંથી ભગિની નિવેદિતા પોતાના પત્રોમાં સ્વામી વિવેકાનંદનો જ્યાં જ્યાં ઉલ્લેખ કરે છે એ અંશોનું ડૉ. ચેતનાબહેન[...]

  • 🪔 વિવેકપ્રસંગ

    એક રમૂજી પ્રશ્નોત્તરી

    ✍🏻 સ્વામી કૃષ્ણસખાનંદ

    લોકપ્રિય સ્વામીજી ફેબ્રુઆરી ૨૫, ૧૯૦૦ના રોજ સ્વામી વિવેકાનંદે સાન ફ્રાંસિસ્કોની પાસે આવેલ ઓકલેન્ડ શહેરમાં ભરાયેલ ધર્મ મહાસભામાં ‘આધુનિક જગત ઉપર વેદાંતનું ઋણ’ એ વિષય ઉપર[...]

  • 🪔 મંગલાચરણ

    મંગલાચરણ

    ✍🏻 સ્વામી વિવેકાનંદ

    जनकजनितभावो वृत्तयः संस्कृतांश्च अगणनबहुरूपा यत्र चैको यथार्थः। शमितविकृतिवाते यत्र नान्तर्बहिश्च तमहह हरमीडे चित्तवृत्तेर्निरोधम्॥४।। ૪. કાર્યકારણભાવ અને તરેહ તરેહની અસંખ્ય નિર્મળ વૃત્તિઓ હોવા છતાં જ્યાં યથાર્થ[...]

  • 🪔 વિવેકપ્રસંગ

    સ્વામી વિવેકાનંદનો ગુરુભાવ

    ✍🏻 ભગિની નિવેદિતા

    (અદ્વૈત આશ્રમથી બે ભાગમાં પ્રકાશિત ‘Letters of Sister Nivedita’ પુસ્તકમાંથી ભગિની નિવેદિતા પોતાના પત્રોમાં સ્વામી વિવેકાનંદનો જ્યાં જ્યાં ઉલ્લેખ કરે છે એ અંશોનું ડૉ. ચેતનાબહેન[...]

  • 🪔 વિવેકપ્રસંગ

    દૃઢનિશ્ચયી બનો

    ✍🏻 સ્વામી કૃષ્ણસખાનંદ

    સ્વામી વિવેકાનંદે બે વખત પશ્ચિમની મુલાકાત લીધી હતી. મે, 1893 થી ડિસેમ્બર, 1896 દરમિયાનની પ્રથમ મુલાકાતમાં સ્વામીજીએ શિકાગો ધર્મ મહાસભામાં ઉપસ્થિત શ્રોતાઓને ‘અમેરિકન બહેનો અને[...]

  • 🪔 મંગલાચરણ

    મંગલાચરણ

    ✍🏻 સ્વામી વિવેકાનંદ

    निखिलभुवनजन्मस्थेमभङ्गप्ररोह: अकलितमहिमानः कल्पिता यत्र तस्मिन्। सुविमलगगनाने ईशसंस्थेऽप्यनीशे मम भवतु भवेऽस्मिन् भासुरो भावबन्धः।।१।। જેમનામાં સમસ્ત જગતની સ્થિતિ, ઉત્પત્તિ અને લય, અગણિત વિભૂતિઓના રૂપમાં કલ્પિત કરવામાં આવ્યાં[...]

  • 🪔 વિવેકાનંદ પ્રસંગ

    શાંતિ, આત્મ-વિલોપન અને હર્ષોલ્લાસ

    ✍🏻 ભગિની નિવેદિતા

    (અદ્વૈત આશ્રમથી બે ભાગમાં પ્રકાશિત ‘Letters of Sister Nivedita’ પુસ્તકમાંથી ભગિની નિવેદિતા પોતાના પત્રોમાં સ્વામી વિવેકાનંદનો જ્યાં જ્યાં ઉલ્લેખ કરે છે એ અંશોનું ડૉ. ચેતનાબહેન[...]

  • 🪔 વિવેકાનંદ પ્રસંગ

    સાન ફ્રાંસિસ્કોમાં સ્વામી વિવેકાનંદ

    ✍🏻 સ્વામી કૃષ્ણસખાનંદ

    અમેરિકાનું કેલિફોર્નિયા રાજ્ય આજે ઉદ્યોગ, સૃજનશીલતા, વિજ્ઞાન, અને તકનીકીના ક્ષેત્રમાં પ્રથમ હરોળનું સ્થાન ધરાવે છે. અહીં કાલટેક (CALTECH-California Institute of Technology), સ્ટેનફોર્ડ (Stanford University), યુ.સી.[...]

  • 🪔 મંગલાચરણ

    મંગલાચરણ

    ✍🏻 સ્વામી વિવેકાનંદ

    मित्रे रिपौ त्वविषमं तव पद्मनेत्रम् स्वस्थेऽसुखे त्ववितथस्तव हस्तपातः। छाया मृतेस्तव दया त्वमृतं च मातः मुञ्चन्तु मां न परमे शुभदृष्ट्यस्ते॥५॥ ૫. શત્રુ અને મિત્ર પ્રત્યે તમારાં[...]

  • 🪔 વિવેકપ્રસંગ

    શિવનાં દર્શન અને અમરત્વપ્રાપ્તિ

    ✍🏻 ભગિની નિવેદિતા

    (અદ્વૈત આશ્રમથી બે ભાગમાં પ્રકાશિત ‘Letters of Sister Nivedita’ પુસ્તકમાંથી ભગિની નિવેદિતા પોતાના પત્રોમાં સ્વામી વિવેકાનંદનો જ્યાં જ્યાં ઉલ્લેખ કરે છે એ અંશોનું ડૉ. ચેતનાબહેન[...]

  • 🪔 વિવેકપ્રસંગ

    અમેરિકામાં ભારતનું અપમાન અને સ્વામીજીનો શૌર્યપૂર્ણ પ્રતિકાર

    ✍🏻 સ્વામી કૃષ્ણસખાનંદ

    અમેરિકામાં વેદાંત પ્રચાર સ્વામી વિવેકાનંદ માટે સહજ ન હતો. એક તો ભારત ગુલામ દેશ, એમાં પણ જો એક ભારતીય વિશ્વના સહુથી સમૃદ્ધ દેશમાં આવીને એમ[...]

  • 🪔 મંગલાચરણ

    મંગલાચરણ

    ✍🏻 સ્વામી વિવેકાનંદ

    किं वा कृतं किमकृतं क्व कपाललेखः किं कर्म वा फलमिहास्ति हि यां विना भोः। इच्छागुणैर्नियमिता नियमः स्वतन्त्रैः यस्याः सदा भवतु सा शरणं ममाद्या ॥३॥ ૩.[...]

  • 🪔 દીપોત્સવી

    કન્યાકુમારી: ભારતના ભાગ્યવિધાતા

    ✍🏻 સ્વામી કૃષ્ણસખાનંદ

    નવસંન્યાસી સંઘ વેદાંત અને શ્રીરામકૃષ્ણ-વાણી-પ્રચાર તો અવશ્ય કરશે જ. પણ સાથે જ નરેન્દ્રના અંતર-મનમાંથી એક અસ્ફુટ નાદ ઘોષિત થઈ રહ્યો હતો: શ્રીરામકૃષ્ણ અભિનવ પ્રકાશના વાહક[...]