🪔 ચિંતન
નર્મદામહિમા અને તણાવમુક્તિ
✍🏻 એક સંન્યાસી
December 2021
ગંગા કનખલે પુણ્યા કુરુક્ષેત્રે સરસ્વતી, ગ્રામે યદિ વા અરણ્યે પુણ્યા સર્વત્ર નર્મદા. શ્રીશ્રી મા નર્મદામૈયા ભગવાન શિવના પ્રસ્વેદથી ઉત્પન્ન થયાં છે. તેમને શિવપુત્રી કહે છે. [...]
🪔 ચિંતન
સંગીત થકી તણાવમુક્તિ
✍🏻 ડૉ. વનિતાબહેન ઠક્કર
December 2021
માનવજીવન સમયની અવિરત ધારામાં વહેતો અસ્તિત્વનો એક પ્રવાહ, અસ્તિત્વની લહેર સમાન છે. પ્રત્યેક જીવ દેહધારી ચૈતન્ય છે. શરીર, મન, બુદ્ધિ અને આત્મા (ચૈતન્ય)ના સંયુક્ત અને [...]
🪔 ચિંતન
સંસ્કાર
✍🏻 ડો. રાજેશ એચ. ત્રિવેદી
October 2021
સંસ્કાર એ માનવીના પરિવારનું પ્રતિબિંબ છે. સંસ્કાર એ વ્યક્તિની સાથે તેના પરિવારનું પણ પ્રતિબિંબ છે. બાળકના જીવનઘડતરમાં નાનપણથી જ તેનું સિંચન કરવું જોઈએ. જેમ ખેતરમાં [...]
🪔 ચિંતન
પુસ્તક-વાચનનો મહિમા
✍🏻 શ્રી નલિનભાઈ મહેતા
april 2021
આપણા જીવનમાં રહેલાં રાગ-દ્વેષ, આવેગ-આવેશ, અહંતા-મમતા તથા આધિ, વ્યાધિ, ઉપાધિથી મુક્ત થઈ પ્રસન્નતાપૂર્ણ અને મંગલકારી, સફળ અને સાર્થક જીવન જીવવાનું માર્ગદર્શન યોગશાસ્ત્રોમાં આપેલું છે. યોગતંત્ર [...]
🪔 ચિંતન
શાંતિદાયિની
✍🏻 ડૉ. લતા દેસાઈ
january 2021
દુનિયામાં દરેક વ્યક્તિ જીવનમાં સુખ, શાંતિ અને આનંદ ઇચ્છે છે. કેટલાક લોકો આ શાંતિ પ્રાપ્ત કરવા આધ્યાત્મિક જીવનની શરૂઆત કરે છે. તેમાંના કેટલાક ગૃહસ્થીમાં રહીને [...]
🪔 ચિંતન
જટાયુ પ્રસંગ
✍🏻 સ્વામી સુખાનંદ
January 2021
ભગવાન શ્રીરામ જ્યારે સીતાજી અને લક્ષ્મણ સાથે પંચવટીમાં પધારે છે ત્યારે તેમનું જટાયુ સાથે મિલન થાય છે. ભગવાન શ્રીરામ જટાયુ પ્રત્યે પિતા દશરથ જેવું સન્માન [...]
🪔 ચિંતન
રામાચરિતમાનસ : કેવટ પ્રસંગ
✍🏻 સ્વામી સુખાનંદ
December 2020
ભગવાન શ્રીરામનો જ્યારે ચૌદ વર્ષ વનવાસ થયો ત્યારે તેઓએ પ્રથમ રાત્રી તમસા નદીના કિનારે અને બીજી રાત્રી નિષાદરાજ ગુહને ત્યાં વિતાવી. શ્રીરામ અને સીતાજી વૃક્ષની [...]
🪔 ચિંતન
સત્યનિષ્ઠા અને ભગવત્પ્રેમ
✍🏻 સ્વામી પ્રેમાનંદ
october 2020
ધર્મના ક્ષેત્રમાં ઉપરછલ્લી વાતો કરવાથી કંઈ પણ થતું નથી. અંત:કરણપૂર્વક સાધના કરવાની હોય છે. જો આપણે ગ્રામોફોનના રેકોર્ડની માફક શાસ્ત્રના ઉપદેશોને પોપટની જેમ રટતા રહીને [...]
🪔 ચિંતન
બુદ્ધિવાદ અને આધ્યાત્મિકતા
✍🏻 સ્વામી અશોકાનંદ
august 2020
‘ધાર્મિક જીવનની તૈયારી માટે જ્ઞાન, કલા, કર્મ વગેરે જરૂરી છે’-એવા મંતવ્ય પરથી કેટલાક એમ વિચારે કે તે બધાં આધ્યાત્મિક જીવનનાં અનિવાર્ય અંગો છે. પરંતુ એવું [...]
🪔 ચિંતન
પરિગ્રહમાંથી મુક્તિ
✍🏻 વિમલા ઠકાર
february 2019
ઐશ્વર્યનો વિસ્તાર અનંત છે, આ વિશ્વ પ્રભુની અનંત શક્તિઓનું પ્રાકટ્ય છે, શક્તિઓનું નિવાસસ્થાન છે. પરમાત્માના અનંત ઐશ્વર્યના વિસ્તારને જોવા અને સમજવા માનવ પેદા થયો છે. [...]
🪔 ચિંતન
ગીતામાં જીવ, જગત, ઈશ્વર, બ્રહ્મ અને પરબ્રહ્મ
✍🏻 શ્રી ભાણદેવ
february 2019
સમગ્ર સૃષ્ટિ મહાચૈતન્યનો લીલાવિલાસ છે. મહાચૈતન્ય તો એક અને અદ્વિતીય છે. પરંતુ ‘એકાકી ન રમતે’ અર્થાત્ એકલા લીલા ન થઈ શકે, એટલે આ એક અને [...]
🪔 ચિંતન
રામકૃષ્ણ મિશન અને કર્મયોગ
✍🏻 સ્વામી સારદાનંદ
february 2019
(૧૯૨૬માં રામકૃષ્ણ મિશનનું પ્રથમ વિશ્વ સંમેલન આયોજિત થયું હતું. એ સમયે સ્વામી સારદાનંદ રામકૃષ્ણ મિશનના મહાસચિવ હતા. ૧ એપ્રિલે તેઓએ આપેલ સભાપતિના ભાષણનો એક અંશ [...]
🪔 ચિંતન
ભારતીય નારીનાં ઉત્થાન અને જાગૃતિ
✍🏻 ડૉ. ભાવનાબહેન કે. જોષીપુરા
january 2019
ભારતીય નારીનાં ઉત્થાન અને જાગૃતિમાં ભગિની નિવેદિતાનું પ્રદાન :- આજનો દિવસ આપણા માટે અત્યંત મહત્ત્વનો છે. જેમના ભાગ્યમાં આજના આપણા આ કાર્યક્રમમાં પ્રત્યક્ષરૂપે આવવાનું સદ્ભાગ્ય [...]
🪔 ચિંતન
સ્વામી વિવેકાનંદ ચિત્ર દોરતાં શીખે છે
✍🏻 સ્વામી કૃષ્ણસખાનંદ
january 2019
૧૮૯૩ માં સ્વામી વિવેકાનંદે શિકાગો ધર્મસભામાં ભારતીય સંસ્કૃતિ અને આધ્યાત્મિક વારસાનો જયનાદ ઘોષિત કર્યો. અમેરિકન અને બ્રિટિશ સભ્યતાના પરિચયમાં આવ્યા બાદ ૧૮૯૭ માં પાછા ફરી [...]
🪔 ચિંતન
યુવાનો સાથે મારો વાર્તાલાપ
✍🏻 ડૉ. એ.પી.જે. અબ્દુલ કલામ
december 2018
આપણે ઓક્ટોબર માસમાં ભારતના ત્રણ અને જ્યોર્જિયાના એક યુવાને ભારતને કેમ મહાન બનાવવું એ વિશેની એમની ધારણાની વાત કરી. હવે તમે શું કરી શકો ? [...]
🪔 ચિંતન
સ્વામી વિવેકાનંદના પત્રો - એક પ્રતિભાવ
✍🏻 શ્રી મહેન્દ્રભાઈ મેઘાણી
october 2018
વિચારવંત વાચકોને ઘણો રસ પડે એવું એક પુસ્તક હમણાં જોવામાં આવ્યું. આમ તો 2011માં બહાર પડેલી તેની ચોથી આવૃત્તિ છે. પણ એક રીતે તે નવું [...]
🪔 ચિંતન
યુવાનો ભારતને કેવી રીતે મહાન બનાવી શકે
✍🏻 ડૉ. એ.પી.જે. અબ્દુલ કલામ
october 2018
એક બાળકે મને પૂછ્યું, ‘મહાશય, આપ જ્યારે નાના હતા, ત્યારે કઈ ઘટનાએ આપના ઉપર ઊંડો પ્રભાવ પાડ્યો ?’ જ્યારે હું મહાત્મા ગાંધીની જન્મભૂમિ પોરબંદરમાં છું, [...]
🪔 ચિંતન
દેવાસુર સંગ્રામ
✍🏻 ડૉ. આરતી એન. રૂપાણી
september 2018
આચાર્ય દ્રોણ, પિતામહ, વિદુર એ બધા મારી એક વાત કેમ નથી સમજી શકતા કે મારી સાથે, મારા પિતા સાથે જે અન્યાય થયો છે એ સત્ય [...]
🪔 ચિંતન
સેવાપરાયણતા
✍🏻 સ્વામી ઓજોમયાનંદ
september 2018
સમુદ્રમંથન કરતી વખતે જ્યારે હળાહળ વિષ નીકળ્યું ત્યારે તેનાથી ભયભીત દેવતાગણ ભગવાન શંકરનાં શરણમાં આવે છે. એ વખતે ભગવાન દેવી સતીને કહે છે, सर्वभूतसुहृद् देव [...]
🪔 ચિંતન
વિકાસનાં સૂત્રો !
✍🏻 શ્રી હરેશભાઈ ધોળકિયા
august 2018
જે ભારતીયો વિદેશમાં જઈ પાછા આવે છે અને દેશની વ્યવસ્થા, વહીવટ કે પ્રજા વિશે ટીકા કરે છે. આ લોકોમાં દેશપ્રેમ નથી એમ કહીને તેમને ઉતારી [...]
🪔 ચિંતન
ક્રોધ પર વિજય
✍🏻 સ્વામી બુધાનંદ
august 2018
સ્વામી વિવેકાનંદ પોતાના ‘રાજયોગ’માં કહે છે : જે ચિત્તવૃત્તિઓ સ્થૂળ છે, તેમને આપણે સમજીને અનુભવી શકીએ; તેમના પર કાબૂ વધુ સહેલાઈથી મેળવી શકાય, પણ વધારે [...]
🪔 ચિંતન
યુવાનો સાથે મારો વાર્તાલાપ
✍🏻 ડૉ. એ.પી.જે. અબ્દુલ કલામ
august 2018
જ્યારે હું કોલેજમાં ભણતો હતો ત્યારે મને બે મહત્ત્વની બાબતોનો ઉપદેશ મળ્યો હતો. એક તો શ્રીરામકૃષ્ણનો એ ઉપદેશ કે જેમ તેલ વગર દીવો પ્રગટતો નથી, [...]
🪔 ચિંતન
શ્રદ્ધા - ભવસાગર પાર કરાવતી નૌકા
✍🏻 રેખાબા સરવૈયા
july 2018
ઈશ્વર (કહો કે સમગ્ર સંસારનું સંચાલન કરતી પરમશક્તિ) પર રહેલી અંતરની અટલ શ્રદ્ધા આ સંસારરૂપી ભવસાગરને પાર કરવા માટે નૌકા જેવું કામ કરે છે. શ્રદ્ધા [...]
🪔 ચિંતન
માનસિક તણાવથી મુક્તિ
✍🏻 સ્વામી ગોકુલાનંદ
july 2018
આ સંદર્ભમાં મને પોતાના જીવનના એ સમયની ઘટના યાદ આવે છે. એ વખતે હું 1950માં દર્શનશાસ્ત્ર વિષયની એમ.એ.ની પરીક્ષા કોલકાતા વિશ્વવિદ્યાલયમાં આપતો હતો. પરીક્ષાનું સ્થળ [...]
🪔 ચિંતન
જીવતરની સાંકળ
✍🏻 શ્રી ભક્તિબહેન પરમાર
june 2018
માનવનું જીવતર અનેક કડીઓ ધરાવતી સાંકળ સમાન છે. આ કડીઓ જેટલી મજબૂત અને અતૂટ, તેટલું જીવન સુખી અને સલામત. જન્મમૃત્યુ લગીની સાંકળમાંથી એક કડી તૂટતાં [...]
🪔 ચિંતન
ક્રોધ પર વિજય
✍🏻 સ્વામી બુધાનંદ
june 2018
ઊલટા વિચારોની પદ્ધતિ યોગની વ્યાખ્યા કરતાં પતંજલિ ‘ચિત્તવૃત્તિ નિરોધ’ વિચારતરંગોના નિયંત્રણને યોગ કહે છે. એમના મત પ્રમાણે જ્યારે આપણે ક્રોધ પરના નિયંત્રણની વાત કરીએ છીએ, [...]
🪔 ચિંતન
અવિશ્વસનીય પરંતુ સત્ય
✍🏻 સ્વામી જગદાત્માનંદ
june 2018
એકની ભીતર બીજી વ્યક્તિ અહીં એક વ્યક્તિની સાચી કથા છે, જેને હજારો એવા લોકોએ પ્રત્યક્ષ જોઈ કે જેઓ તેના ઋણી હતા. આ કોઈ મહાન વ્યક્તિ [...]
🪔 ચિંતન
ચારિત્ર્ય
✍🏻 શ્રી ભક્તિબહેન પરમાર
may 2018
‘શીલં પરં ભૂષણમ્’. ચારિત્ર્ય જ માનવનું પરમ ભૂષણ છે, માનવનો ઉત્તમોત્તમ ગુણ છે. એમ કહી શકાય કે શીલ જ માનવનું સર્વસ્વ છે. ભલે માણસમાં બીજી [...]
🪔 ચિંતન
સેવાપરાયણતા
✍🏻 સ્વામી ઓજોમયાનંદ
may 2018
સેવાથી મન બને નિર્મળ સેવાનું મુખ્ય ફળ તો આત્મશુદ્ધિ છે. સેવા આપણને પવિત્ર બનાવે છે. સ્વામી વિવેકાનંદ કહે છે : ‘જે શરીરને આપણે અહંકાર સાથે [...]
🪔 ચિંતન
માનસિક તણાવથી મુક્તિ
✍🏻 સ્વામી ગોકુલાનંદ
may 2018
આપણા સમાજમાં ‘એ’ શ્રેણીના વ્યક્તિઓનું પ્રમાણ મોટું છે. આવા લોકો સફળતાના શિકાર બને છે. ‘એ’ શ્રેણીના લોકોની વિચારપ્રક્રિયા એમને આવું વિચારવા લાચાર બનાવી દે છે [...]
🪔 ચિંતન
તમે તમારું પૌરુષ પ્રકટ કરો
✍🏻 શ્રી મનસુખભાઈ મહેતા
april 2018
‘જગતને સદા સર્વદા મળ્યા કરતું સમગ્ર જ્ઞાન મનમાંથી જ આવે છે; તમારા મનમાં જ સમગ્ર વિશ્વનું અનંત પુસ્તકાલય છે. બાહ્ય જગત એ માત્ર સૂચન છે, [...]
🪔 ચિંતન
ક્રોધ પર વિજય
✍🏻 સ્વામી બુધાનંદ
april 2018
યોગ દ્વારા ક્રોધને વશ કરવો પતંજલિએ સાધકને મુક્તિ અપાવવાના હેતુથી જ પોતાના ‘યોગદર્શન’ની રચના કરી છે. હવે પ્રશ્ન એ ઊભો થઈ શકે કે ક્રોધ પર [...]
🪔 ચિંતન
દેખીતું વિચિત્ર પરંતુ સત્ય!
✍🏻 સ્વામી જગદાત્માનંદ
april 2018
અવિશ્વસનીય પરંતુ સત્ય ડૉ. ગુસ્તાફ સ્ટ્રામબર્ગ કહે છે : ‘મને પૂરો વિશ્વાસ છે કે આ સમયે આપણે અનંતમાં નિવાસ કરી રહ્યા છીએ, પરંતુ એક ન [...]
🪔 ચિંતન
સેવાપરાયણતા
✍🏻 સ્વામી ઓજોમયાનંદ
april 2018
મનની શાંતિ મનુષ્ય સદૈવ શાંતિ મેળવવા માટે પ્રયાસ કરતો રહે છે. પ્રત્યક્ષ કે પરોક્ષ રૂપે આપણે શાંતિ દ્વારા મળતો આનંદ લેવા ઇચ્છતા હોઈએ છીએ. પરંતુ [...]
🪔 ચિંતન
ભારતના દર્શનોની એક અછડતી ઝાંખી
✍🏻 શ્રી કેશવલાલ વિ. શાસ્ત્રી
april 2018
મણકો નવમો - પૂર્વમીમાંસાદર્શન વેદ પ્રામાણ્યને મુખ્ય માનનાર પૂર્વમીમાંસા અને ઉત્તરમીમાંસા (વેદાંત) વચ્ચે એ રીતનો સંબંધ છે; એટલે જ એકને - પૂર્વમીમાંસાને - કર્મમીમાંસા અને [...]
🪔 ચિંતન
માનસિક તણાવથી મુક્તિ
✍🏻 સ્વામી ગોકુલાનંદ
march 2018
ડૉ. ફ્રાયડમેન અને ડૉ. રોજનમેને ‘એ’ અને ‘બી’ શ્રેણીના વ્યક્તિઓનું વર્ગીકરણ કરીને પહેલા પ્રકારના લોકોની ચારિત્રિક વિશેષતાઓનો એક ચાર્ટ તૈયાર કર્યો છે. એનું વર્ણન અહીં [...]
🪔 ચિંતન
સેવાપરાયણતા
✍🏻 સ્વામી ઓજોમયાનંદ
march 2018
ભૂમિકા પોતાના સ્વાસ્થ્યની સુધારણા માટે એ દિવસોમાં સ્વામી વિવેકાનંદ દાર્જિલિંગમાં હતા. જ્યારે એમને કોલકાતામાં પ્લેગ ફાટી નીકળ્યો છે, એવા સમાચાર મળ્યા ત્યારે તેઓ તત્કાલ કોલકાતા [...]
🪔 ચિંતન
ભારતના દર્શનોની એક અછડતી ઝાંખી
✍🏻 શ્રી કેશવલાલ વિ. શાસ્ત્રી
march 2018
મણકો આઠમો - વૈશેષિકદર્શન જેવી રીતે સાંખ્યદર્શન અને યોગદર્શન બન્ને જોડિયાં સહોદર સંતાનો છે, તેવી જ રીતે ન્યાયદર્શન અને વૈશેષિકદર્શન પણ જોડિયાં સહોદર સંતાનો છે. [...]
🪔 ચિંતન
ક્રોધ પર વિજય
✍🏻 સ્વામી બુધાનંદ
february 2018
ડિસેમ્બરથી આગળ.... ક્રોધનો ઉપચાર આપણને જોવા મળે છે કે કોઈ પણ વ્યક્તિનાં સ્વભાવ, આચરણ અને વ્યવહારમાં ક્રોધની પ્રબળતા એ વાતનું સૂચક છે કે રજોગુણ એનો [...]
🪔 ચિંતન
કાર્યકુશળ બનો ! સાહસિક બનો !
✍🏻 સ્વામી જગદાત્માનંદ
february 2018
ભારતીય જીવન વિમા નિગમના એક વરિષ્ઠ અધિકારીએ એકવાર મને કહ્યું કે પોતાના સુદીર્ઘ સેવાકાળ દરમિયાન પ્રેમ અને વિશ્વાસની મદદથી તેઓ તેમની નીચે કામ કરનારા સેંકડો [...]
🪔 ચિંતન
ભારતનાં દર્શનોની એક અછડતી ઝાંખી
✍🏻 શ્રી કેશવલાલ વિ. શાસ્ત્રી
december 2017
મણકો સાતમો : ન્યાયદર્શન ગૌતમમુનિ દ્વારા પ્રચારિત ન્યાયદર્શન તર્કપ્રધાન છે. ગૌતમને અક્ષપાત પણ કહેવામાં આવે છે. ગૌતમનાં ન્યાયસૂત્રો પર વાત્સાયને ભાષ્ય લખ્યું અને ઉદ્યોતકરે વાર્તિક [...]
🪔 ચિંતન
ક્રોધ પર વિજય
✍🏻 સ્વામી બુધાનંદ
december 2017
શ્રીમદ્ ભાગવતમાં આ બોધપાઠ છે - ‘જિતં સર્વં જિતે રસે- જીભનો લોભ નિયંત્રણમાં આવી જાય પછી બાકીની બધી ઇંદ્રિયો નિયંત્રણમાં આવી જાય છે.’ સ્વામી તુરીયાનંદજી [...]
🪔 ચિંતન
રોકાણ
✍🏻 શ્રી નટવર આહલપરા
october 2017
સ્વામી વિવેકાનંદે કહ્યું છે, ‘બાળક પોતે જ પોતાને શીખવે છે, તમે તેને પોતાને માર્ગે આગળ વધવામાં માત્ર મદદ કરી શકો. તમે તેને સીધી રીતે નહીં, [...]
🪔 ચિંતન
માનસિક તણાવથી મુક્તિ
✍🏻 સ્વામી ગોકુલાનંદ
october 2017
પ્રકરણ : 3 માનસિક તણાવ વિશે કેટલાક અભિમત જેમ એક ગૃહિણી પોતાના ગૃહકાર્યમાં મગ્ન બની જાય છે, તેમ જ્યારે આપણે પોતાના કામમાં લાગી જઈએ છીએ, [...]
🪔 ચિંતન
દીપાવલીનો પર્વગુચ્છ
✍🏻 શ્રી કેશવલાલ વિ. શાસ્ત્રી
october 2017
મહાકવિ કાલિદાસે કહ્યું છે કે ‘ઉત્સવપ્રિયા હિ માનવા:’ - માણસોને ઉત્સવ ગમે છે. ધર્મ, વ્રતો, પુરાણકથા, ઋતુઓ, રાષ્ટ્ર-સમાજના મહાપુરુષોની જયંતીઓ, ઘરમાં કોઈની વર્ષગાંઠ કે એવું [...]
🪔 ચિંતન
માનસિક તણાવથી મુક્તિ
✍🏻 સ્વામી ગોકુલાનંદ
september 2017
પ્રકરણ : 3 માનસિક તણાવ વિશે કેટલાક અભિમત કાર્લ ગુસ્તોવ યૂંગ નામના સુખ્યાત મનોવિશ્ર્લેષક માનસિક તણાવ અંગે શું કહે છે, એ વિશે જોવાનું છે. એમની [...]
🪔 ચિંતન
ભારતના દર્શનોની એક અછડતી ઝાંખી
✍🏻 શ્રી કેશવલાલ વિ. શાસ્ત્રી
september 2017
મણકો છઠ્ઠો - યોગદર્શન પાંચમા મણકામાં દર્શાવ્યા મુજબ પતંજલિનું યોગદર્શન એ કપિલના સાંખ્યદર્શનનો જોડિયો સહોદર જ છે. તત્ત્વમીમાંસા જે સાંખ્યની છે તે જ યોગની પણ [...]
🪔 ચિંતન
ભારતના દર્શનોની એક અછડતી ઝાંખી
✍🏻 શ્રી કેશવલાલ વિ. શાસ્ત્રી
august 2017
મણકો પાંચમો - સાંખ્યદર્શન આમ તો સાંખ્યદર્શન અને યોગદર્શન એ બન્ને જોડિયાં સહોદરો જ છે- સાંખ્યદર્શન તત્ત્વમીમાંસા (મેટાફિઝીક્સ) છે, તો યોગદર્શન એની લક્ષ્ય સાધનાની પ્રક્રિયા [...]
🪔 ચિંતન
કૂવાનો દેડકો
✍🏻 પુષ્પા અંતાણી
july 2017
કહેવાય છે કે કૂવાનો દેડકો કૂવામાં જ રહે, એ કૂવો છોડી બીજે રહેવા જાય નહીં. એનું કારણ તમે જાણો છો, બાળદોસ્તો ? ચાલો, આજે હું [...]
🪔 ચિંતન
નિષ્ફળતા પણ સફળતાની સીડી છે
✍🏻 સ્વામી મુક્તિમયાનંદ
july 2017
ભારતના સન્માનનીય દીવંગત રાષ્ટ્રપતિ શ્રી ડૉ.અબ્દુલ કલામ વૈજ્ઞાનિકરૂપે વિશ્વવિખ્યાત છે. વિજ્ઞાન જેટલાં જ એમને શિક્ષણમાં રસ-રુચિ હતાં. તેમણે પોતાના એક વક્તવ્યમાં ઋઅઈંક - શબ્દની આવી [...]