🪔
સૌન્દર્ય, કલા અને જીવન
✍🏻 લાલજી મૂળજી ગોહિલ
January 1996
(પૂણેની ર.ચૂ. મહેતા હાઈસ્કૂલમાં શિક્ષક તરીકે અને પછીથી પ્રિન્સિપાલ તરીકે ફરજ બજાવતી વખતે કેટકેટલાંય વિદ્યાર્થી ભાઈ-બહેનોને ઉચ્ચ મૂલ્યો અને સંસ્કારિતાની ભેટ આપનારા સ્વ. શ્રી લાલજી [...]
🪔
બુદ્ધિવાદ અને આધ્યાત્મિકતા
✍🏻 સ્વામી અશોકાનંદ
September 1992
કેટલાંકને એમ લાગશે કે વિદ્યા, કલા, કર્મ વગેરે આધ્યાત્મિકતાના અંગભૂત ભાગો છે. આમ છતાં તે ભ્રામક વિચાર છે. ખાસ કરીને ઈંગ્લાન્ડના પ્રોટેસ્ટન્ટ સંપ્રદાયથી પ્રભાવિત લોકો [...]
🪔
સ્વામી વિવેકાનંદની દૃષ્ટિએ સમાજવાદી સમાજ
✍🏻 સ્વામી શશાંકાનંદ
September 1992
(સ્વામી શશાંકાનંદજી રામકૃષ્ણ સંઘના સંન્યાસી છે. અને રામકૃષ્ણ મિશન સમાજ સેવા શિક્ષણ મંદિર, બેલુર મઠના પ્રિન્સિપાલ છે.) સ્વામી વિવેકાનંદ બહુમુખી પ્રતિભાસંપન્ન હતા. જીવનનાં વિભિન્ન દૃષ્ટિકોણોને તેમણે [...]
🪔
રામકૃષ્ણ-આંદોલનની વિશેષતાઓ
✍🏻 સ્વામી સોમેશ્વરાનંદ
July 1992
લોકપ્રિયતાનાં સામાજિક કારણો ભારતવર્ષમાં જુદી-જુદી ધાર્મિક સંસ્થાઓની અનુપ્રેરણાથી લાંબા કાળથી અનેક સામાજિક સેવાની સંસ્થાઓ ઊભી થયેલી છે. ભારત સેવાશ્રમ સંઘની અનુપ્રેરણાથી હિન્દુ મિલન મંદિર, ખ્રિસ્તી [...]
🪔
જીવનનો મર્મ: પરમ પ્રેમ પરબ્રહ્મ
✍🏻 મધુસૂદન પારેખ
December 1994
કોલંબસે અમેરિકા, ન્યૂટને ગુરુત્વાકર્ષણ, કોઈકે રૉકેટ, કોઈકે અણુબોંબ - પણ એક શોધ - જીવનનો મર્મ - ચડિયાતી. જીવન વેગથી વહ્યું જાય છે. એનો ઉદ્દેશ શો? [...]
🪔
પ્રભુના સતત સાંનિધ્યમાં
✍🏻 બ્રધર લૉરેન્સ
December 1994
(૧૭મી શતાબ્દીના સંત, કાર્મેલાઈટ ઓર્ડરના બ્રધર લૉરેન્સનું જીવન દૈનન્દિન કાર્યોની વચ્ચે ઈશ્વરનું સતત સાંનિધ્ય મેળવવા ઈચ્છતા ભક્તો માટે અત્યંત પ્રેરણાદાયી છે. તેમના ઉપદેશો તથા પત્રોનું [...]
🪔
તત્ત્વદર્શન વિના રત્નચિંતામણિ જન્મ ખોયો
✍🏻 દુષ્યંત પંડ્યા
March 1992
જેમના જન્મની પાંચસોમી જયંતી જૂનાગઢે ગયા માર્ચમાં ઊજવી સમસ્ત ગુજરાતે કેમ ન ઊજવી એ પ્રશ્ન કરી શકાય-તે સંતશિરોમણિ, ભક્ત કવિ નરસિંહ મહેતાના એક સુપ્રસિદ્ધ પદની [...]
🪔
આધુનિક વિજ્ઞાન અને વેદાન્ત (૨)
✍🏻 કેશવલાલ વિ. શાસ્ત્રી
February 1992
આલમોગોર્ડોના રણપ્રદેશમાં જુલાઈની ૧૬મીએ પ્રાયોગિક ધોરણે વહેલો બોમ્બ ફોડાયો અને એણે ભયંકર ઝળહળતા પ્રકાશથી આખુંય આકાશ ભરી દીધું, ત્યારે એનાથી દસ હજાર ગજ છેટો ઊભો [...]
🪔
આધુનિક વિજ્ઞાન અને વેદાન્ત (૧)
✍🏻 કેશવલાલ વિ. શાસ્ત્રી
January 1992
એક અજાણ્યા, અણપ્રીછેલા, અકિંચન સંન્યાસી સ્વામી વિવેકાનંદે સને ૧૮૯૩માં ભારતની સીમા ઓળંગીને અમેરિકાની ધરતી પર પગ મૂક્યો ત્યારે કોને ખબર હતી કે, તેમની આ ઐતિહાસિક [...]
🪔
વર્તમાન યુગ માટે લોકતાંત્રિક ધર્મની આવશ્યકતા
✍🏻 મહમદ દાઉદ રહબર
October 1991
લોકશાહી પ્રક્રિયાની સાથે સાથે બહાર આવતા અને ઐતિહાસિક મહત્ત્વ ધરાવતા એવા મોટા પરિવર્તનને ખ્રિસ્તીઓએ અને મુસ્લિમોએ સ્વીકારવું પડશે. સ્વતંત્રતા કરતાં સત્તાને મહત્ત્વ આપનાર ધર્મ લોકોના [...]
🪔
સંવાદિતાનું સંગીત
✍🏻 ક્રાંતિકુમાર જોશી
October 1991
વરસાદની મોસમ જામી છે. અનરાધારા વરસતા વરસાદે હજુ હમણાં જ પોરો ખાધો છે. ધીમે ધીમે ઉઘાડ થવા લાગ્યો છે. સાંજનો સમય છે. પશ્ચિમમાં સંધ્યા ખીલી [...]
🪔
પાશ્ચાત્ય ભૌતિક વિજ્ઞાન અને પ્રાચ્ય અધ્યાત્મજ્ઞાન વચ્ચે સંવાદિતા
✍🏻 ડો. ફ્રિટ્જોફ કાપ્રા
October 1991
વિશ્વ પ્રખ્યાત પુસ્તક “The Tao Physics”ના થોડા અંશો વાચકોના લાભાર્થે અહીં પ્રસ્તુત કરી રહ્યા છીએ. પાશ્ચાત્ય વિજ્ઞાન અને પૂર્વના જ્ઞાન વચ્ચે સંવાદિતા છે એમ દર્શાવીને [...]
🪔
બિનસાંપ્રદાયિકતાના પાયા
✍🏻 વિમલાતાઇ ઠકાર
October 1991
પ્રખ્યાત વિદુષી શ્રી વિમલાતાઈ દેશની આજની વિષમ પરિસ્થિતિમાં બિનસાંપ્રદાયિકતાના પાયા દૃઢ કરવા માટે આવશ્યક ઉપાયો વિષે પોતાના અભિનવ વિચારો રજૂ કરે છે. આપણે ધર્મની વાત [...]
🪔
સર્વધર્મસમભાવથી સર્વધર્મમમભાવ ભણી
✍🏻 ડો. કુમારપાળ દેસાઈ
October 1991
જાણીતા સાહિત્યકાર વિદ્વાન ડો. કુમારપાળ દેસાઈ ગુજરાતની પરધર્મસહિષ્ણુતાની વૃત્તિ કેવી રીતે સર્વધર્મસમભાવ જ નહિ પણ એથી આગળ વધીને સર્વધર્મમમભાવ ભણી દોરી જાય છે તેનું સચોટ [...]
🪔
સર્વધર્મસમભાવ અને માનવએકતા
✍🏻 ડો. દિલાવરસિંહ જાડેજા
October 1991
ડો. દિલાવરસિંહ જાડેજા, સરદાર પટેલ યુનિ., વલ્લભવિદ્યાનગરના કુલપતિ છે. માનવએકતા તથા સર્વધર્મસમભાવનો પાયો સંવાદિતા અને શાંતિ છે. સર્વધર્મસમભાવ તથા માનવએકતાને દૃઢમૂલ શી રીતે કરી શકાય? [...]
🪔
જેટલા મત એટલા પથ
✍🏻 ડો. ભોળાભાઇ પટેલ
October 1991
જાણીતા સાહિત્યકાર ડૉ. ભોળાભાઈ પટેલ ગુજરાત યુનિવર્સિટીમાં હિન્દી વિભાગના અધ્યક્ષ છે. શ્રીરામકૃષ્ણદેવની ઉક્તિ : ‘જેટલા મત એટલા પથ’ની વ્યાખ્યા તેમના જીવનાલોકમાં તેઓ આ લેખમાં સચોટ [...]
🪔
માનવ ધર્મ
✍🏻 યશવન્ત શુકલ
October 1991
સુપ્રસિદ્ધ ચિંતક અને સાહિત્યકાર શ્રી યશવંત શુકલે, ‘માનવ માત્રનો ધર્મ એક છે.’ એ વાતને પોતાના આ સંક્ષિપ્ત લેખમાં પ્રભાવશાળી ઢબે રજૂ કરી છે. જેણે માનવ, [...]
🪔
વૈદિક, જૈન અને બૌદ્ધ દર્શનનાં સમાન તત્ત્વો
✍🏻 ગુણવંત શાહ
October 1991
સુપ્રસિદ્ધ સાહિત્યકાર શ્રી ગુણવંત શાહ પોતાના આ વિદ્વતાપૂર્ણ લેખમાં વૈદિક, જૈન અને બૌદ્ધ દર્શનના સમાન તત્ત્વોનું નિરૂપણ કરી દર્શાવે છે કે ભારતની ભૂમિ એ સ્વભાવે [...]
🪔
ધર્મોનો ધર્મ
✍🏻 કાકા કાલેલકર
October 1991
સર્વધર્મ પરિષદનો ખ્યાલ હિંદુસ્તાનમાં પરિચિત કરવાનું માન સ્વામી વિવેકાનંદને ઘટે છે. તેમણે જ જગતને સમજાવ્યું કે જે સર્વધર્મપરિષદમાં હિંદુ ધર્મનું સમાન ભાગીદાર તરીકે પ્રતિનિધિત્વ ન [...]
🪔
મત અને મતપ્રચાર
✍🏻 વિનોબા ભાવે
October 1991
આપણામાં આજકાલ મતભેદો ઘણા છે. મતભેદ હોય તેમાં કશો દોષ નથી. પણ વાસ્તવિક મતભેદ અને દેખાતો મતભેદ એ બેનો ભેદ જાણવો જોઈએ. મત એટલે સ્વતંત્ર [...]
🪔
પુનર્જન્મમીમાંસા (૯)
✍🏻 સ્વામી આત્માનંદ
September 1991
(ગતાંકથી આગળ) નિમ્ન યોનિ પછી ફરી મનુષ્યયોનિની પ્રાપ્તિ પુનર્જન્મના સંબંધમાં વળી એક વધારાનો પ્રશ્ન કરી શકાય એમ છે કે, “ઠીક છે, આપે કહ્યું કે મનુષ્ય [...]
🪔 ચિંતન
પ્રેમ
✍🏻 રમણલાલ જોશી
September 1997
‘પ્રેમ’ વિશે કવિઓ અને સાહિત્યસર્જકો લખતાં થાકતા નથી. કોઈએ કહેલું કે વિશ્વભરના સાહિત્યમાં મુખ્યત્વે બે જ વિષયો ઉપર લખાય છે : એક પ્રેમ અને બીજો [...]
🪔 ચિંતન
સત્ય
✍🏻 ડૉ. ગાંધર્વ જોશી
June 1997
મનુષ્યના જીવનમાં સત્યનું એક અનોખું મહત્ત્વ છે. દરેક વ્યક્તિ સત્ય માટે ઝઝૂમે છે, સત્ય માટે સંઘર્ષ ખેલે છે અને સત્યનો વિજય થતાં ઊંડાં સંતોષની લાગણી [...]
🪔 ચિંતન
પ્રભુનો પ્રેષ્ઠ
✍🏻 ઈન્દિરા બેટીજી
May 1997
‘જીજી’ના લાડીલા નામે દેશ-વિદેશમાં પ્રખ્યાત એવાં પૂ. પા. ગો. ઇન્દિરા બેટીજી શ્રીમદ્ ભાગવત કથાકાર તરીકે લોકોદર પામ્યાં છે. તેમની લેખન શૈલી પણ નિરાળી છે. ‘વિવેક [...]
🪔
“એક હી સાધે સબ સધૈ”
✍🏻 સ્વામી સત્યરૂપાનંદ
October-November 1994
(સ્વામી સત્યરૂપાનંદજી રામકૃષ્ણ મિશન, વિવેકાનંદ આશ્રમ, રાયપુર (મ. પ્ર.)ના વડા છે.) માનવજીવનમાં કોઈ પણ નોંધપાત્ર સફળતા, સિદ્ધિ કે ઉપલબ્ધિ પ્રાપ્ત થઈ શકતી હોય તો તેના [...]
🪔
ચાલે ભાગ્ય ચલંતનું
✍🏻 ભોળાભાઈ પટેલ
October-November 1994
મારો જન્મ એક એવા ગામમાં થયો હતો જે ગામને કોઈ નદી નહોતી, ડુંગર પણ નહિ અને કોઈ જંગલ જેવું પણ નહિ. ગામ જૂનું ખરું પણ [...]
🪔
સાધનનું મહત્ત્વ
✍🏻 મનુભાઈ પંચોળી ‘દર્શક’
October-November 1994
જીવનનો અનુભવ જેમ વધતો જાય છે તેમ તેમ લાગતું જાય છે કે સાધ્ય કરતાંયે સાધન વધારે મહત્ત્વની વસ્તુ નીવડે છે. માનીએ કે એક શિક્ષક ખરે [...]
🪔 ચિંતન
નર્મદામહિમા અને તણાવમુક્તિ
✍🏻 એક સંન્યાસી
December 2021
ગંગા કનખલે પુણ્યા કુરુક્ષેત્રે સરસ્વતી, ગ્રામે યદિ વા અરણ્યે પુણ્યા સર્વત્ર નર્મદા. શ્રીશ્રી મા નર્મદામૈયા ભગવાન શિવના પ્રસ્વેદથી ઉત્પન્ન થયાં છે. તેમને શિવપુત્રી કહે છે. [...]
🪔 ચિંતન
સંગીત થકી તણાવમુક્તિ
✍🏻 ડૉ. વનિતાબહેન ઠક્કર
December 2021
માનવજીવન સમયની અવિરત ધારામાં વહેતો અસ્તિત્વનો એક પ્રવાહ, અસ્તિત્વની લહેર સમાન છે. પ્રત્યેક જીવ દેહધારી ચૈતન્ય છે. શરીર, મન, બુદ્ધિ અને આત્મા (ચૈતન્ય)ના સંયુક્ત અને [...]
🪔 ચિંતન
સંસ્કાર
✍🏻 ડો. રાજેશ એચ. ત્રિવેદી
October 2021
સંસ્કાર એ માનવીના પરિવારનું પ્રતિબિંબ છે. સંસ્કાર એ વ્યક્તિની સાથે તેના પરિવારનું પણ પ્રતિબિંબ છે. બાળકના જીવનઘડતરમાં નાનપણથી જ તેનું સિંચન કરવું જોઈએ. જેમ ખેતરમાં [...]
🪔 ચિંતન
પુસ્તક-વાચનનો મહિમા
✍🏻 શ્રી નલિનભાઈ મહેતા
april 2021
આપણા જીવનમાં રહેલાં રાગ-દ્વેષ, આવેગ-આવેશ, અહંતા-મમતા તથા આધિ, વ્યાધિ, ઉપાધિથી મુક્ત થઈ પ્રસન્નતાપૂર્ણ અને મંગલકારી, સફળ અને સાર્થક જીવન જીવવાનું માર્ગદર્શન યોગશાસ્ત્રોમાં આપેલું છે. યોગતંત્ર [...]
🪔 ચિંતન
શાંતિદાયિની
✍🏻 ડૉ. લતા દેસાઈ
january 2021
દુનિયામાં દરેક વ્યક્તિ જીવનમાં સુખ, શાંતિ અને આનંદ ઇચ્છે છે. કેટલાક લોકો આ શાંતિ પ્રાપ્ત કરવા આધ્યાત્મિક જીવનની શરૂઆત કરે છે. તેમાંના કેટલાક ગૃહસ્થીમાં રહીને [...]
🪔 ચિંતન
જટાયુ પ્રસંગ
✍🏻 સ્વામી સુખાનંદ
January 2021
ભગવાન શ્રીરામ જ્યારે સીતાજી અને લક્ષ્મણ સાથે પંચવટીમાં પધારે છે ત્યારે તેમનું જટાયુ સાથે મિલન થાય છે. ભગવાન શ્રીરામ જટાયુ પ્રત્યે પિતા દશરથ જેવું સન્માન [...]
🪔 ચિંતન
રામાચરિતમાનસ : કેવટ પ્રસંગ
✍🏻 સ્વામી સુખાનંદ
December 2020
ભગવાન શ્રીરામનો જ્યારે ચૌદ વર્ષ વનવાસ થયો ત્યારે તેઓએ પ્રથમ રાત્રી તમસા નદીના કિનારે અને બીજી રાત્રી નિષાદરાજ ગુહને ત્યાં વિતાવી. શ્રીરામ અને સીતાજી વૃક્ષની [...]
🪔 ચિંતન
સત્યનિષ્ઠા અને ભગવત્પ્રેમ
✍🏻 સ્વામી પ્રેમાનંદ
october 2020
ધર્મના ક્ષેત્રમાં ઉપરછલ્લી વાતો કરવાથી કંઈ પણ થતું નથી. અંત:કરણપૂર્વક સાધના કરવાની હોય છે. જો આપણે ગ્રામોફોનના રેકોર્ડની માફક શાસ્ત્રના ઉપદેશોને પોપટની જેમ રટતા રહીને [...]
🪔 ચિંતન
બુદ્ધિવાદ અને આધ્યાત્મિકતા
✍🏻 સ્વામી અશોકાનંદ
august 2020
‘ધાર્મિક જીવનની તૈયારી માટે જ્ઞાન, કલા, કર્મ વગેરે જરૂરી છે’-એવા મંતવ્ય પરથી કેટલાક એમ વિચારે કે તે બધાં આધ્યાત્મિક જીવનનાં અનિવાર્ય અંગો છે. પરંતુ એવું [...]
🪔 ચિંતન
રામકૃષ્ણ મિશન અને કર્મયોગ
✍🏻 સ્વામી સારદાનંદ
february 2019
(૧૯૨૬માં રામકૃષ્ણ મિશનનું પ્રથમ વિશ્વ સંમેલન આયોજિત થયું હતું. એ સમયે સ્વામી સારદાનંદ રામકૃષ્ણ મિશનના મહાસચિવ હતા. ૧ એપ્રિલે તેઓએ આપેલ સભાપતિના ભાષણનો એક અંશ [...]
🪔 ચિંતન
ગીતામાં જીવ, જગત, ઈશ્વર, બ્રહ્મ અને પરબ્રહ્મ
✍🏻 શ્રી ભાણદેવ
february 2019
સમગ્ર સૃષ્ટિ મહાચૈતન્યનો લીલાવિલાસ છે. મહાચૈતન્ય તો એક અને અદ્વિતીય છે. પરંતુ ‘એકાકી ન રમતે’ અર્થાત્ એકલા લીલા ન થઈ શકે, એટલે આ એક અને [...]
🪔 ચિંતન
પરિગ્રહમાંથી મુક્તિ
✍🏻 વિમલા ઠકાર
february 2019
ઐશ્વર્યનો વિસ્તાર અનંત છે, આ વિશ્વ પ્રભુની અનંત શક્તિઓનું પ્રાકટ્ય છે, શક્તિઓનું નિવાસસ્થાન છે. પરમાત્માના અનંત ઐશ્વર્યના વિસ્તારને જોવા અને સમજવા માનવ પેદા થયો છે. [...]
🪔 ચિંતન
સ્વામી વિવેકાનંદ ચિત્ર દોરતાં શીખે છે
✍🏻 સ્વામી કૃષ્ણસખાનંદ
january 2019
૧૮૯૩ માં સ્વામી વિવેકાનંદે શિકાગો ધર્મસભામાં ભારતીય સંસ્કૃતિ અને આધ્યાત્મિક વારસાનો જયનાદ ઘોષિત કર્યો. અમેરિકન અને બ્રિટિશ સભ્યતાના પરિચયમાં આવ્યા બાદ ૧૮૯૭ માં પાછા ફરી [...]
🪔 ચિંતન
ભારતીય નારીનાં ઉત્થાન અને જાગૃતિ
✍🏻 ડૉ. ભાવનાબહેન કે. જોષીપુરા
january 2019
ભારતીય નારીનાં ઉત્થાન અને જાગૃતિમાં ભગિની નિવેદિતાનું પ્રદાન :- આજનો દિવસ આપણા માટે અત્યંત મહત્ત્વનો છે. જેમના ભાગ્યમાં આજના આપણા આ કાર્યક્રમમાં પ્રત્યક્ષરૂપે આવવાનું સદ્ભાગ્ય [...]
🪔 ચિંતન
યુવાનો સાથે મારો વાર્તાલાપ
✍🏻 ડૉ. એ.પી.જે. અબ્દુલ કલામ
december 2018
આપણે ઓક્ટોબર માસમાં ભારતના ત્રણ અને જ્યોર્જિયાના એક યુવાને ભારતને કેમ મહાન બનાવવું એ વિશેની એમની ધારણાની વાત કરી. હવે તમે શું કરી શકો ? [...]
🪔 ચિંતન
સ્વામી વિવેકાનંદના પત્રો - એક પ્રતિભાવ
✍🏻 શ્રી મહેન્દ્રભાઈ મેઘાણી
october 2018
વિચારવંત વાચકોને ઘણો રસ પડે એવું એક પુસ્તક હમણાં જોવામાં આવ્યું. આમ તો 2011માં બહાર પડેલી તેની ચોથી આવૃત્તિ છે. પણ એક રીતે તે નવું [...]
🪔 ચિંતન
યુવાનો ભારતને કેવી રીતે મહાન બનાવી શકે
✍🏻 ડૉ. એ.પી.જે. અબ્દુલ કલામ
october 2018
એક બાળકે મને પૂછ્યું, ‘મહાશય, આપ જ્યારે નાના હતા, ત્યારે કઈ ઘટનાએ આપના ઉપર ઊંડો પ્રભાવ પાડ્યો ?’ જ્યારે હું મહાત્મા ગાંધીની જન્મભૂમિ પોરબંદરમાં છું, [...]
🪔 ચિંતન
દેવાસુર સંગ્રામ
✍🏻 ડૉ. આરતી એન. રૂપાણી
september 2018
આચાર્ય દ્રોણ, પિતામહ, વિદુર એ બધા મારી એક વાત કેમ નથી સમજી શકતા કે મારી સાથે, મારા પિતા સાથે જે અન્યાય થયો છે એ સત્ય [...]
🪔 ચિંતન
સેવાપરાયણતા
✍🏻 સ્વામી ઓજોમયાનંદ
september 2018
સમુદ્રમંથન કરતી વખતે જ્યારે હળાહળ વિષ નીકળ્યું ત્યારે તેનાથી ભયભીત દેવતાગણ ભગવાન શંકરનાં શરણમાં આવે છે. એ વખતે ભગવાન દેવી સતીને કહે છે, सर्वभूतसुहृद् देव [...]
🪔 ચિંતન
વિકાસનાં સૂત્રો !
✍🏻 શ્રી હરેશભાઈ ધોળકિયા
august 2018
જે ભારતીયો વિદેશમાં જઈ પાછા આવે છે અને દેશની વ્યવસ્થા, વહીવટ કે પ્રજા વિશે ટીકા કરે છે. આ લોકોમાં દેશપ્રેમ નથી એમ કહીને તેમને ઉતારી [...]
🪔 ચિંતન
ક્રોધ પર વિજય
✍🏻 સ્વામી બુધાનંદ
august 2018
સ્વામી વિવેકાનંદ પોતાના ‘રાજયોગ’માં કહે છે : જે ચિત્તવૃત્તિઓ સ્થૂળ છે, તેમને આપણે સમજીને અનુભવી શકીએ; તેમના પર કાબૂ વધુ સહેલાઈથી મેળવી શકાય, પણ વધારે [...]
🪔 ચિંતન
યુવાનો સાથે મારો વાર્તાલાપ
✍🏻 ડૉ. એ.પી.જે. અબ્દુલ કલામ
august 2018
જ્યારે હું કોલેજમાં ભણતો હતો ત્યારે મને બે મહત્ત્વની બાબતોનો ઉપદેશ મળ્યો હતો. એક તો શ્રીરામકૃષ્ણનો એ ઉપદેશ કે જેમ તેલ વગર દીવો પ્રગટતો નથી, [...]
🪔 ચિંતન
શ્રદ્ધા - ભવસાગર પાર કરાવતી નૌકા
✍🏻 રેખાબા સરવૈયા
july 2018
ઈશ્વર (કહો કે સમગ્ર સંસારનું સંચાલન કરતી પરમશક્તિ) પર રહેલી અંતરની અટલ શ્રદ્ધા આ સંસારરૂપી ભવસાગરને પાર કરવા માટે નૌકા જેવું કામ કરે છે. શ્રદ્ધા [...]