Read online and share with your friends

શ્રીરામકૃષ્ણ જ્યોત : સપ્ટેમ્બર ૨૦૧૦

Read Articles

  • 🪔 દિવ્યવાણી

    દિવ્યવાણી

    ✍🏻 સંકલન

    नागेन्द्रहाराय त्रिलोचनाय भस्माङ्गरागाय महेश्वराय । नित्याय शुद्धाय दिगम्बराय तस्मै नकाराय नमः शिवाय ॥ ઉત્તમ સર્પોના હારવાળા, ત્રણ નેત્રધારી, ભસ્મનો અંગરાગ ધા૨ણ કરનાર, મહેશ્વર, નિત્ય, શુદ્ધ,[...]

  • 🪔 શ્રીરામકૃષ્ણદેવની અમૃતવાણી

    માયા કેવી છે

    ✍🏻 શ્રીરામકૃષ્ણદેવ

    એક સાધુ થોડા સમય માટે દક્ષિણેશ્વરના મંદિરના નોબતખાનાની ઉપરની ઓરડીમાં રહેતો હતો. એ કોઈની પણ સાથે બોલતો નહીં અને પોતાનો બધો સમય એ ધ્યાનમાં વ્યતીત[...]

  • 🪔 વિવેકવાણી

    નીતિશાસ્ત્ર

    ✍🏻 સ્વામી વિવેકાનંદ

    શુભ અને અશુભ એ કેવળ માત્રાનો પ્રશ્ન છે, અભિવ્યક્તિ વધારે છે કે ઓછી છે. આપણાં પોતાનાં જ જીવનનો દાખલો લો. આપણા બચપણમાં એવી કેટલીયે ચીજો[...]

  • 🪔 સંપાદકીય

    સ્વામી વિવેકાનંદ અને જનજાગરણ - ૨

    ✍🏻 સ્વામી સર્વસ્થાનંદ

    ભારતના સામાન્ય જનની સદૈવ ચિંતા સેવનાર ભારતના વિરલ સંન્યાસી સ્વામી વિવેકાનંદે સામાન્ય જનના ક્ષેમકલ્યાણ માટે પોતાનું જીવન સમર્પિત કરી દીધું એ વિશે આપણે ગયા સંપાદકીયમાં[...]

  • 🪔

    મારા ગુરુભાઈ-૧

    ✍🏻 સ્વામી અમૂર્તાનંદ

    સ્વામી અમૂર્તાનંદ મહારાજનું પૂર્વ જીવનનું નામ અમિતાભ મુખર્જી હતું. બ્રહ્મચર્ય દીક્ષા બાદ એમને શ્રીઆનંદ ચૈતન્ય નામ આપવામાં આવેલું. સંન્યાસ દીક્ષા બાદ તેઓ સ્વામી અમૂર્તાનંદ કહેવાયા.[...]

  • 🪔 સંસ્મરણ

    અધ્યાત્મની ખોજ-૩

    ✍🏻 સ્વામી યતીશ્વરાનંદ

    આપણે પોતાનામાં તીવ્ર દિવ્ય અસંતોષ ઊભો કરવો જોઈએ. એના વિશે બધા સમયકાળના યોગીઓ, સાધકો ચર્ચા કરતા આવ્યા છે. જ્યાં સુધી આપણે પોતાના આત્મામાં સમસ્ત સાંસારિક[...]

  • 🪔

    શ્રીરામકૃષ્ણનાં વિવિધ સ્વરૂપો

    ✍🏻 સ્વામી ચેતનાનંદ

    આ દર્શન પછી લગભગ દોઢ વર્ષે ભૈરવી બ્રાહ્મણી દક્ષિણેશ્વર આવ્યાં. એક દહાડો, વાતચીત કરતાં, પોતાનાં આ દર્શનની વાત ઠાકુરે એમને કરી. એમણે જવાબ આપ્યો કે[...]

  • 🪔 શાસ્ત્ર

    કઠોપનિષદ

    ✍🏻 સ્વામી લોકેશ્વરાનંદ

    हन्त त इदं प्रवक्ष्यामि गुह्यं ब्रह्म सनातनम् । यथा च मरणं प्राप्य आत्मा भवति गौतम ॥ ६ ॥ गौतम, હે ગૌતમ; हन्त, હવે; त, તને;[...]

  • 🪔

    બંગાળના લઘરવઘરિયા રહસ્યવાદી કવિ ગાયકો : બાઉલો

    ✍🏻 કેશવલાલ વિ. શાસ્ત્રી

    રવીન્દ્રનાથની ‘ભાનુસિંહેર પદાવલિ’ વાંચીને ભ્રમિત બનેલા બંગાળી વિદ્વાનોએ ભાનુસિંહ નામના કોઈક પ્રાચીન બંગાળી કવિની ખોજ આદર્યા પછી મોડે મોડે પર્દાફાશ થયો કે એ ભાનુસિંહનાં પદો[...]

  • 🪔

    સાંડિયાથી હોશંગાબાદ

    ✍🏻 અમૃતલાલ વેગડ

    નર્મદા ભરપૂર વહી રહી છે. ખૂબ વરસાદ વરસ્યો છે આ વરસે. કહે છે કે આવો વરસાદ છેલ્લાં સો વરસોમાં નથી વરસ્યો. ચોમાસું હમણાં જ પૂરું[...]

  • 🪔

    નિષ્કામથી સ્ફુરે પ્રેમલક્ષણા ભક્તિ

    ✍🏻 ડોંગરેજી મહારાજ

    ભાગવતમાં તો બાળલીલામાં માલણની ઘટનાના એક - બે શ્લોક લીધા છે, પણ વૃંદાવનના સાધુઓ એનો વિસ્તાર બહુ કરે છે. વૃંદાવનમાં એક સુખિયા નામની માલણ રહેતી[...]

  • 🪔

    ચિંતામુક્ત બનો

    ✍🏻 સ્વામી જગદાત્માનંદ

    કર્તવ્યપાલન : આધ્યાત્મિક જીવનનું ચરમબિંદુ ‘તરતાં રહો, ક્યારેય હાર ન સ્વીકારો, ક્યારેય સાહસ ન છોડો, કિનારે પહોંચીને વિજયી બનો.’ સંતોના આ ઉપદેશનું એક વૃદ્ધ માતાએ[...]

  • 🪔

    તલવારની ધારનો માર્ગ

    ✍🏻 પ્રવ્રાજિકા વેદાંતપ્રાણા

    ભારતના પ્રત્યેક માર્ગે, નદીનાં ઘાટ પર સાધુઓનો મેળો જોવા મળે. ગેરુઆ રંગ ત્યાગનો મહિમા પ્રકટ કરે. એ ભગવા રંગને આજે પણ બધા આદર કરે. રંગની[...]

  • 🪔

    રાજસંન્યાસી દુર્ગાદાસ

    ✍🏻 રામેશ્વર તાંતિયા

    રાઠોડ દુર્ગાદાસ યુવાવસ્થામાં અત્યંત સુંદર અને સ્વસ્થ હતા. થોડાં વર્ષો સુધી તેઓ ઔરંગઝેબના દરબારમાં હતા. બાદશાહના પ્રિય ઉદયપુરના બેગમે એમને ઘણીવાર ત્યાં જોયા હતા. મનમાં[...]

  • 🪔

    માને આદરાંજલિ

    ✍🏻 ચંદુભાઈ ઠકરાલ

    આપણી સંસ્કૃતિએ માતાનું ગૌરવ-ગુરુપણું-સ્વીકારતાં કહ્યું છે : સહસ્રં તુ પિતૃન્‌ માતા ગૌરવેણાતિરિચ્યતે । ગુરુપણાની બાબતમાં હજાર પિતાઓ કરતાં માતા ચડિયાતી બની રહે છે. સંતાનોની બાબતમાં[...]

  • 🪔 સમાચાર દર્શન

    સમાચાર દર્શન

    ✍🏻 સંકલન

    શ્રીરામકૃષ્ણ આશ્રમ વિવેકાનંદ આઈ કેર સેન્ટર, રાજકોટની નેત્રચિકિત્સા સેવા ૨૦ જૂનના રોજ ગાંધીગ્રામના ધરતી વિદ્યાલયમાં ૧૫૬ દર્દીઓની આંખની ચકાસણી કરવામાં આવી હતી અને એમાંથી ૨૧[...]

  • 🪔

    આનંદબ્રહ્મ

    ✍🏻 સંકલન

    સ્વામી ભૂતેશાનંદજી મહારાજ કાને ઓછું સાંભળતા એ માટે અમેરિકામાં એક મોટી સમસ્યા ઊભી થઈ. સ્વામી ચેતનાનંદજી આ ઘટનાના સાક્ષી હતા. એમણે એક વર્ણનમાં આ ઘટના[...]