Read online and share with your friends
શ્રીરામકૃષ્ણ જ્યોત : ઓગસ્ટ ૨૦૧૫




Read Articles
🪔 દિવ્યવાણી
દિવ્યવાણી
✍🏻 શ્રી આદિશંકરાચાર્ય
august 2015
अरा इव रथनाभौ प्राणे सर्वं प्रतिष्ठितम् । ऋचो यजू ्ँषि सामानि यज्ञः क्षत्रं ब्रह्म च ।।6।। જેવી રીતે રથના પૈડાંની ધરીમાં લાગેલા આરા ધરી પર[...]
🪔 અમૃતવાણી
ઈશ્વર જ કર્તા
✍🏻 શ્રીરામકૃષ્ણદેવ
august 2015
શ્રીરામકૃષ્ણ હવે સુરેન્દ્રને ઘેર પધાર્યા છે. સુરેન્દ્રના વચલા ભાઈ મેજિસ્ટ્રેટ પણ છે. ભક્તો ઓરડામાં એકઠા થયા છે. ઠાકુર સુરેન્દ્રના ભાઈને કહે છે, ‘આપ જજ, પણ[...]
🪔 વિવેકવાણી
ભારતીય જીવનનો પાયો - ધર્મ
✍🏻 સ્વામી વિવેકાનંદ
august 2015
આપણે જોઈએ છીએ કે એશિયામાં, ખાસ કરીને ભારતમાં જાતિની મુશ્કેલીઓ, ભાષાની મુશ્કેલીઓ, સામાજિક મુશ્કેલીઓ, રાષ્ટ્રીય મુશ્કેલીઓ, બધી મુશ્કેલીઓ ધર્મની સંયોજક શક્તિ આગળ ઓગળી જાય છે.[...]
🪔 સંપાદકીય
પ્રાચીન ભારતમાં નારીઓનું સ્થાન - ૪
✍🏻 સ્વામી સર્વસ્થાનંદ
august 2015
નારીઓ માટે વૈદિક સાહિત્યનો અભ્યાસ કરવાનો અને ઉપનયન ધારણ કરવાનો હક કેળવણી મેળવવાનો અધિકાર નારીઓને નથી એ તો પાછળથી આવેલી નવીન બાબત છે. પ્રાચીન સમયમાં[...]
🪔 શાસ્ત્ર
શ્રીમદ્ ભગવદ્ ગીતા
✍🏻 સ્વામી રંગનાથાનંદ
august 2015
ગયા અંકમાં આપણે વિષયો પરનું અનાસક્તિ જેમ સ્થિર પ્રજ્ઞા કે લક્ષણ જોયા. હવે આપણે અધ્યાય-૨ ના શ્લોક ૫૯નું અધ્યયન કરીએ. આ પછીના શ્લોકમાં માનવચિત્તનો ઊંડો[...]
🪔 કથામૃત પ્રસંગ
કથામૃત પ્રસંગ
✍🏻 સ્વામી ભૂતેશાનંદ
august 2015
ગયા અંકમાં આપણે રવીન્દ્રના વૈરાગ્યનો પ્રસંગ વાંચ્યો. હવે આગળ.... પ્રકરણ : ૧૨ (કથામૃત, પરિશિષ્ટ ઘ, પરિચ્છેદ ૧/૧૨૭૪ થી ૮૧) અવતાર-સંગ અને અશ્વિનીકુમાર પરિશિષ્ટના આગલા પરિચ્છેદમાં[...]
🪔
તું પરમહંસ બનીશ
✍🏻 સ્વામી સર્વગતાનંદ
august 2015
અગાઉના અંકમાં આપણે સ્વામી કલ્યાણાનંદજી મહારાજનો આશ્રય પામેલી વિલક્ષણ કૂતરી ભૂલુ વિશે વાંચ્યું, હવે તેના વિશે વધુ... ભુલૂની સખી લિલી પહેલાં ભુલૂની એક સખી હતી,[...]
🪔 ઇતિહાસ
આધુનિક હિન્દુધર્મ
✍🏻 શ્રી અશોક ગર્દે
august 2015
ગયા અંકમાં આપણે હિંદુધર્મની આશ્રમવ્યવસ્થા અને વર્ણવ્યવસ્થાનું માળખું તથા તેની શુભાશુભ અસરો વિશે જાણ્યું, હવે આગળ... ધર્મ : વિભિન્ન માર્ગાે હિન્દુધર્મના ધર્મગ્રંથો ત્રણ પ્રકારના છે[...]
🪔 બાલ ઉદ્યાન
ટિયા : એક અન્તર્યાત્રા
✍🏻 સ્વામી સમર્પણાનંદ
august 2015
ગયા અંકમાં આપણે ટિયાની મદમતમલ સાથે મુલાકાત જોઈ, હવે આગળ... હવે એણે (મદમતમલે) પોતાનો પરિચય આપ્યો. એમની વાર્તા મારી અપેક્ષા કરતાં વધારે સરળ હતી. તે[...]
🪔 બાલ ઉદ્યાન
ભારતની મહાન નારીઓ
✍🏻 સંકલન
august 2015
મંદોદરી મંદોદરી લંકાના રાક્ષસ રાજા રાવણનાં પત્ની હતાં. રામાયણમાં એક મહાન, પવિત્ર અને વિલક્ષણ ગુણોવાળાં નારી તરીકે એમનું વર્ણન થયું છે. તેઓ શાંત, ભવ્ય અને[...]
🪔 બાલ ઉદ્યાન
સ્વામી વિવેકાનંદ - સચિત્ર જીવન-દર્શન
✍🏻 ડૉ. સુરુચિ પાંડે
august 2015
ગયા અંકમાં આપણે જોયું કે દુર્ગાપ્રસાદે પત્ની અને પુત્ર વિશ્વનાથ દત્ત (સ્વામીજીના પિતા)નો ત્યાગ કરીને સંન્યાસ ગ્રહણ કર્યો. હવે આગળ... દુર્ગાપ્રસાદ અને શ્યામાસુંદરીદેવીનું જીવન જ[...]
🪔 સંસ્મરણ
શ્રીશ્રી માનાં મધુર સંસ્મરણો
✍🏻 આશુતોષ મિત્ર
august 2015
ગયા અંકમાં આપણે પગલીમામી તેમની પુત્રી રાધૂ, ગણેન્દ્રનાથ, નીલમાધવ વગેરેનાં વૃતાંત જોયાં, ૧૬ બોઝપાડા લેઈનના ભગિની નિવદિતાના બાલિકા વિદ્યાલયના એક ઓરડામાં ગોપાલની માના અંતિમ દિવસોનો[...]
🪔
સ્વામી વિવેકાનંદના સંન્યાસી શિષ્ય : સ્વામી વિરજાનંદ
✍🏻 સ્વામી અબ્જજાનંદ
august 2015
ગયા અંકમાં આપણે સ્વામી વિરજાનંદના તેઓના સચિવ તેમજ પરમાધ્યક્ષ કાળનાં સંસ્મરણો વાંચ્યાં, હવે આગળ ... સ્વામી વિરજાનંદજીના જીવનનું મુખ્ય ધ્યેય પોતાના ગુરુદેવની આજ્ઞાઓનું, એમનાં બધાં[...]
🪔
અત્યાધુનિક ચીન
✍🏻 સ્વામી દુર્ગાનંદ
august 2015
રસ્તાઓ અને બસ સુવિધાઓ ચીનના બસ સ્ટેશન પર પણ કેટલી સુવિધાઓ! આરામદાયક વિશ્રાંતિકા, નજીકમાં સુગમ્ય ટિકિટ બારીઓ, વિશાળ જગ્યા, સ્વચ્છ ઉપાહાર ગૃહ અને દુકાનો, સરકતો[...]
🪔 સંસ્કૃતિ
કુંભમેળો : વિશ્વનો સૌથી મોટો ઉત્સવ
✍🏻 સ્વામી પ્રભુસેવાનંદ
August 2015
ઘણાં વર્ષ પહેલાંની વાત છે. રામકૃષ્ણ સંઘના એક વરિષ્ઠ સંન્યાસી પોતાના કેટલાક વિદેશી શિષ્યો સાથે ભારતમાં આવ્યા હતા. એ સમયે હરિદ્વારમાં કુંભનો મહાપર્વ ચાલતું હતું.[...]
🪔
નકારાત્મક તણાવથી બચો
✍🏻 સ્વામી ગોકુલાનંદ
august 2015
ગયા અંકમાં આપણે ‘વિપત્તિનો મક્કમતાથી સામનો કરો અને સફળતાને વરો’ એ સૂત્ર વિશે ચિંતન કર્યું, હવે આગળ... કેવળ કઠિન પરિશ્રમ કરનારને જ વિભિન્ન માનસિક તણાવ[...]
🪔 સંસ્મરણ
સારગાછીની સ્મૃતિ
✍🏻 સ્વામી સુહિતાનંદ
august 2015
આ પહેલાંના અંકમાં ચૈતન્ય અને ચેતનાનો ભેદ તેમજ સ્વામી પ્રમેશાનંદના વિનોદી વ્યક્તિત્વ વિશેના પ્રસંગો જોયા, હવે આગળ... ૧૭-૧૦-૫૮ મહારાજ - ‘બે વસ્તુઓ છે- એક જડ[...]
🪔 સંસ્મરણ
સ્વામી વિવેકાનંદનાં સંસ્મરણો
✍🏻 ભગિની નિવેદિતા
august 2015
ગયા અંકમાં આપણે ભગિની નિવેદિતા તેમનાં સ્વામી વિવેકાનંદ સાથેનાં ૨૫ જૂન, ૧૮૯૯ અને ૯,૧૨ તથા ૧૩ ઓક્ટોબર, ૧૮૯૯ ના રોજ નોંધેલાં સંસ્મરણો જોયાં, હવે આગળ[...]
🪔 સમાચાર દર્શન
સમાચાર દર્શન
✍🏻 સંકલન
august 2015
શ્રીરામકૃષ્ણ આશ્રમ, રાજકોટ દ્વારા પૂરરાહતકાર્ય તા ૧૫ અને ૧૬ જુલાઈ, ૨૦૧૫ એમ બે દિવસ શ્રીરામકૃષ્ણ આશ્રમ, રાજકોટ દ્વારા અમરેલી જિલ્લાના કુકાવાવ, લિલિયા, ધારી, બગસરા અને[...]