Read online and share with your friends
શ્રીરામકૃષ્ણ જ્યોત : મે ૨૦૧૬




Read Articles
🪔 દિવ્યવાણી
પ્રશ્નોપનિષદ
✍🏻 શ્રી આદિશંકરાચાર્ય
may 2016
यच्चित्तस्तेनैष प्राणमायाति । प्राणस्तेजसा युक्तः सहात्मना यथासङ्कल्पितं लोकं नयति ।।3.10।। મૃત્યુકાળે આ આત્માનો જેવો સંકલ્પ હોય છે, મન અંતિમક્ષણે જે ભાવનું ચિંતન કરે છે તે[...]
🪔 અમૃતવાણી
ઈશ્વર-દર્શન કેવી રીતે થાય ?
✍🏻 શ્રીરામકૃષ્ણદેવ
may 2016
વિષયબુદ્ધિનો લેશ પણ રહે તો ઈશ્વર-દર્શન થાય નહિ. દીવાસળી જો ભીંજાયેલી હોય તો ગમે તેટલી ઘસો, તો પણ કોઈ રીતે સળગે નહિ. માત્ર ઢગલાબંધ સળીઓનું[...]
🪔 માતૃવાણી
દિવ્ય આકર્ષણ
✍🏻 શ્રીમા શારદાદેવી
may 2016
સરયૂબાલાદેવીની નોંધ જાન્યુઆરી, ૧૯૧૧ : ઉદ્બોધન કાર્યાલય, કોલકાતા. શુક્રવારે સવારે શ્રીમાન શોકહરણ અમારા પટલડાંગાના ઘેર આવ્યા અને કહ્યુંું, ‘આવતી કાલે અમે શ્રીમાને પગે લાગવા જવાના[...]
🪔 વિવેકવાણી
મારા ગુરુદેવ
✍🏻 સ્વામી વિવેકાનંદ
May 2016
રાષ્ટ્રના વ્યાવહારિક તેમજ આધ્યાત્મિક શિક્ષણ ઉપર આપણો કાબૂ હોવો જોઈએ. તમે એ સમજો છો ? તમારે એનાં જ સ્વપ્નાં સેવવાં જોઈએ, તમારી વાતચીત તેના વિષે[...]
🪔 સંપાદકીય
માનવ-મન
✍🏻 સ્વામી સર્વસ્થાનંદ
may 2016
વ્યાયામ માનવીના શારીરિકતંત્ર માટે એક ઘણો મહત્ત્વનો ખોરાક છે. આપણાં દરરોજનાં નાનાં-મોટાં કાર્યોને સુવ્યવસ્થિત રીતે પાર પાડવા માટે તંદુરસ્ત અને વિઘ્નરહિત દેહ-બંધારણની આવશ્યકતા છે. આપણે[...]
🪔 પ્રાસંગિક
ભગવાન પરશુરામ
✍🏻 શ્રી હર્ષદભાઈ પટેલ
May 2016
ભગવાન વિષ્ણુના આવેશાવતાર પરશુરામ મહર્ષિ જમદગ્નિ અને રેણુકાના પાંચમા અને સૌથી નાના પુત્ર હતા. જન્મ્યા બાદ તેઓ ભગવાન શિવજીની આરાધના અર્થે કૈલાસ પર ગયા. તુષ્ટ[...]
🪔 શાસ્ત્ર
શ્રીમદ્ ભગવદ્ ગીતા
✍🏻 એક ચિંતન
May 2016
શ્રીમદ્ ભગવદ્ ગીતાના ત્રીજા અધ્યાયનો આરંભ શ્રીકૃષ્ણને અર્જુને પૂછેલા પ્રશ્નથી થાય છે. ઘણીવાર શ્રીકૃષ્ણે પોતે પ્રશ્નો પૂછ્યા છે અને ઉત્તરો પણ આપ્યા છે. અર્જુન દ્વારા[...]
🪔 ધ્યાન
ધ્યાન અને આધ્યાત્મિક જીવન
✍🏻 સ્વામી યતીશ્વરાનંદ
may 2016
(ગયા અંકમાં ભગવદ્-શરણાગતિ અને આત્મસમર્પણની ભાવના સેવતા ભક્તો તેમજ સંતોનાં કેટલાંક દૃષ્ટાંતો આપણે જોયાં, હવે આગળ....) શ્રીરામકૃષ્ણ કથામૃતના ભાગ-૨ પાના નં ૪૪૬- ૪૪૭માં આવે છે[...]
🪔 સંસ્મરણ
સારગાછીની સ્મૃતિ
✍🏻 સ્વામી સુહિતાનંદ
may 2016
(અનુવાદક : કુસુમબહેન પરમાર) (પ્રેમેશ મહારાજ કે મહારાજ એટલે સ્વામી પ્રેમેશાનંદજી, સેવક-લેખક એટલે સ્વામી સુહિતાનંદજી એમ સમજવું.) ૧૪-૦૩-૧૯૫૯ મહારાજ - એ દિવસે એક બ્રહ્મચારી આવ્યો[...]
🪔 વ્યક્તિત્વ વિકાસ
માનસિક તણાવથી મુક્તિ
✍🏻 સ્વામી ગોકુલાનંદ
may 2016
(અનુવાદક : શ્રીમનસુખભાઈ મહેતા) (કામનાઓના સંયમ દ્વારા દિવ્યતાનું પ્રગટીકરણ, એ વિશે ગયા અંકમાં વાંચ્યું, હવે આગળ...) પરંતુ ફ્રોઇડવાદી (Freud) મનોવિજ્ઞાનના સંદર્ભમાં વર્તમાન અનુચિંતન દ્વારા જે[...]
🪔 વ્યક્તિત્વ વિકાસ
સદ્વર્તન અને સદ્ગુણ
✍🏻 સ્વામી આત્મદિપાનંદ
may 2016
ભારતની પુણ્યભૂમિમાં વિભિન્ન સામાજિક પ્રણાલીઓનું સર્જન થયું છે. ગુરુશિષ્ય પરંપરા એવું જ એક સફળ અને મહાન પ્રદાન છે. આપણી શિક્ષાપદ્ધતિઓમાં ગુરુગૃહવાસ જેવી પદ્ધતિ પણ હતી.[...]
🪔 વ્યક્તિત્વ વિકાસ
અભ્યાસ અવલોકન
✍🏻 સ્વામી પુરુષોત્તમાનંદ
may 2016
(ગયા અંકમાં માણસ ઇચ્છે છે કંઈ અને માગે છે કંઈક બીજું - એવી મન : સ્થિતિનું એક દૃષ્ટાંત જોયું, હવે આગળ...) દીવાદાંડી બ્રહ્મચર્યનું પાલન કરવા[...]
🪔 વિદ્યાર્થી જગત
વાંચનની કળા
✍🏻 શ્રી બકુલેશભાઈ ધોળકિયા
may 2016
ગતાંકોમાં આપણે વાંચન અને તે માટેના વાતાવરણ વિશે ચર્ચા કરી. વાંચનમાંથી મનના તરંગોની દિશાઓ નક્કી થઈ જતી હોય છે. જીવનને કઈ રીતે જીવવા લાયક બનાવવું[...]
🪔 વિદ્યાર્થી જગત
આત્મવિશ્વાસ
✍🏻 શ્રી કૌશિકભાઈ ગોસ્વામી
may 2016
સ્વામી વિવેકાનંદ વારંવાર પોતાના પ્રવચનમાં આત્મવિશ્વાસ જગાવવાનો ઉલ્લેખ કરે છેે. સ્વામીજી કહે છે કે જો તમને તમારી પોતાની જાતમાં વિશ્વાસ નથી તો તમારા જેવું આ[...]
🪔 જીવનકથા
સળગતો સાદ જાગ્યો
✍🏻 પ્રૉ. જ્યોતિબહેન થાનકી
may 2016
પ્રવચન પૂરું થયું અને સ્વામીજી તો ચાલ્યા ગયા. ઈઝાબેલે માર્ગરેટને પૂછ્યું : ‘ કેમ ગમ્યું ને?’ ‘હા, પણ એમાં એમણે નવું શું કહ્યું ? આપણે[...]
🪔 અધ્યાત્મ
આત્મકલ્યાણનું પ્રથમ સોપાનઃ પ્રાર્થના
✍🏻 ડૉ. શ્રીઅરવિન્દ નંદાણિયા
may 2016
ભારતીય સંસ્કૃતિ પાસે સંસ્કારનો ભવ્ય વારસો પડેલો છે, જેમાં વિપુલ પ્રમાણમાં ગુણયુક્ત ઉપદેશ, કર્તવ્ય-આજ્ઞા જોવા મળે છે. માનવબુદ્ધિના વિકાસની સાથે જ સંસ્કૃતિનો વિકાસ સંકળાયેલો છે.[...]
🪔 પ્રાસંગિક
અવતાર
✍🏻 શ્રી જયશ્રીબહેન પી. અંજારિયા
may 2016
આપણે સામાન્ય માનવી આપણી સમજ પ્રમાણે એટલું જાણીએ છીએ કે યુગે યુગે કોઈ દિવ્યતત્ત્વનું આ પૃથ્વી પર અવતરણ થાય છે, જેને આપણે ‘અવતાર’ કહીએ છીએ.[...]
🪔 બાલ ઉદ્યાન
ટિયા : એક અન્તર્યાત્રા
✍🏻 સ્વામી સમર્પણાનંદ
may 2016
(અનુવાદક : શ્રીમનસુખભાઈ મહેતા) (ગયા અંકમાં ટિયાની હંસજી મહારાજ સાથેની યાત્રા અને સ્ફટિક પિંજર વિશે વાંચ્યું, હવે આગળ...) ગધ્ધા પચ્ચીશી ‘એક ગધેડાની જિંદગીમાં છે શું?[...]
🪔 બાલ ઉદ્યાન
રાજા પરીક્ષિત
✍🏻 શ્રીમદ્ ભાગવતના પ્રથમ શ્રોતા
may 2016
દ્વાપરયુગ સમાપ્તિના આરે હતો. કૌરવ-પાંડવોનું મહાસંહારક ધર્મયુદ્ધ પૂર્ણ થયું. પાંડવોનો વિજય થયો. સુભદ્રા-અર્જુનના પુત્ર અભિમન્યુ હતા. યુધિષ્ઠિર પછી તેના પૌત્ર પરીક્ષિત રાજા બન્યા હતા. તેઓ[...]
🪔 બાલ ઉદ્યાન
સ્વામી વિવેકાનંદ - સચિત્ર જીવન-દર્શન
✍🏻 ડૉ. સુરુચિ પાંડે
may 2016
રાયપુરમાં પિતા અને પુત્ર વચ્ચેના ઘનિષ્ઠ સંબંધ અને નરેનને સંગીતની કેળવણી આપવાનો કેવી રીતે પ્રારંભ થયો તેમજ તેના સુભગ પરિણામની વાત ગયા અંકમાં જોઈ, હવે[...]
🪔 સમાચાર દર્શન
સમાચાર દર્શન
✍🏻 સંકલન
may 2016
સિસ્ટર નિવેદિતા ૧૫૦મી જન્મજયંતી મહોત્સવ ચેન્નઈ મઠ : આ કેન્દ્ર દ્વારા ૯ ફેબ્રુઆરીના રોજ વિવેકાનંદ હાઉસમાં વિવેકાનંદ નવરાત્રિ ઉત્સવ દરમિયાન નિવેદિતા વિષયક હરિકથા (સંગીતમય વક્તવ્ય)[...]