Read online and share with your friends
શ્રીરામકૃષ્ણ જ્યોત : ડિસેમ્બર ૨૦૧૮




Read Articles
🪔 દિવ્યવાણી
વિવેકચૂડામણિ
✍🏻 શ્રી આદિશંકરાચાર્ય
december 2018
धन्योऽसि कृतकृत्योऽसि पावितं ते कुलं त्वया । यदविद्याबन्धमुक्त्या ब्रह्मीभवितुमिच्छसि ।। 50 ।। ગુરુએ કહ્યું : તું ધન્ય છો, તું કૃતકૃત્ય છો; તારે કારણે તારું કુળ[...]
🪔 વિવેકવાણી
સ્વામી વિવેકાનંદની દૃષ્ટિએ શ્રી શ્રી માં
✍🏻 સ્વામી વિવેકાનંદ
december 2018
સ્વામીજી શ્રીશ્રીમાને સાક્ષાત્ દેવી રૂપે જોતા. એકવાર એમણે બેલુર મઠમાં કહ્યું હતું,‘શ્રીશ્રીમા સરસ્વતીના રૂપે બગલાદેવીનો અવતાર છે. બહારથી તેઓ શાંતિથી પરિપૂર્ણ છે, પરંતુ ભીતરથી તેઓ[...]
🪔 સંપાદકીય
મા તે મા
✍🏻 સ્વામી નિખિલેશ્વરાનંદ
december 2018
મા ! કેટકેટલા ભાવોનો ઉદ્દીપક છે આ નાનકડો શબ્દ ‘મા’ ! કેવો મધુર ! કેટલો સુંદર ! ખલિલ જિબ્રાન કહે છે, ‘માનવજાતિના હોઠ પરનો સૌથી[...]
🪔 શાસ્ત્ર
શ્રીમદ્ ભગવદ્ ગીતા
✍🏻 સ્વામી રંગનાથાનંદ
december 2018
કર્મના સંદર્ભમાં, તમારી અને મારી અંદર કર્મ કરે છે તે શું છે ? શ્રીકૃષ્ણ કહે છે કે આ ત્રણ ગુણો દ્વારા પ્રકૃતિ એ કરે છે.[...]
🪔 ધ્યાન
ધ્યાન અને આધ્યાત્મિક જીવન
✍🏻 સ્વામી યતીશ્વરાનંદ
december 2018
આપણી બધી કઠણાઈઓની વાત તો એ છે કે આપણે આ સમગ્ર દૃશ્ય જગતને, એમાં દેખાતા બધા લોકો સહિત અત્યંત સત્ય સમજીએ છીએ. અને બે સત્ય[...]
🪔 અધ્યાત્મ
પ્રેરણાદીપ સ્વામી તુરીયાનંદ
✍🏻 સ્વામી રાઘવાનંદ
december 2018
સ્વામી તુરીયાનંદનો જન્મ ૩ જાન્યુઆરી, ૧૮૬૩ના રોજ એક ધાર્મિક કુટુંબમાં થયો હતો. વેદાંતશાસ્ત્રોના વાંચને જગાડેલી આજન્મ-મુક્તિની ઝંખના એમને શ્રીરામકૃષ્ણ-ચરણ સમીપે લાવી. સૂક્ષ્મ આધ્યાત્મિક અંતર્દૃષ્ટિથી અને[...]
🪔 ચિંતન
યુવાનો સાથે મારો વાર્તાલાપ
✍🏻 ડૉ. એ.પી.જે. અબ્દુલ કલામ
december 2018
આપણે ઓક્ટોબર માસમાં ભારતના ત્રણ અને જ્યોર્જિયાના એક યુવાને ભારતને કેમ મહાન બનાવવું એ વિશેની એમની ધારણાની વાત કરી. હવે તમે શું કરી શકો ?[...]
🪔 આરોગ્ય
આશ્રમના પ્રાંગણમાં સેરેબ્રલ-પાલ્સી રિહેબિલિટેશન વિભાગ
✍🏻 સંકલન
december 2018
સી.પી.નું અનન્ય ચિકિત્સાકેન્દ્ર છેલ્લાં આઠ વર્ષથી શ્રીરામકૃષ્ણ આશ્રમ, રાજકોટ દ્વારા ચાલતું ‘સેરેબ્રલ પાલ્સી રિહેબિલિટેશન સેન્ટર’ ગુજરાતભરનું નામાંકિત અને અજોડ કેન્દ્ર છે. જન્મ પહેલાં કે પછી[...]
🪔 સંસ્મરણ
શ્રીમાનો સર્વધર્મ સમભાવ
✍🏻 રોશન અલી ખાઁ
december 2018
મેં જ્યારે શ્રીમાનાં પહેલીવાર દર્શન કર્યાં ત્યારે મારી ઉંમર ૧૩-૧૪ વર્ષની હતી. મારા કાકા મુફેતી શેખ અને હમેદી શેખ મને જયરામવાટીમાં શ્રીમાના ઘેર લઈ ગયા.[...]
🪔 સંસ્મરણ
મારી ઉત્કટ ઝંખનાએ માનાં દર્શન કરાવ્યાં
✍🏻 સ્વામી અપૂર્વાનંદ
december 2018
ઈ.સ.૧૯૧૮ મારા જીવનનું સૌથી વધારે સ્મરણીય વર્ષ હતું. એ વર્ષે મેં પ્રથમ વાર શ્રીશ્રીમાનું સાંનિધ્ય પ્રાપ્ત કર્યું. વર્તમાન યુગની શ્રેષ્ઠ પુણ્યપીઠ બેલુર મઠનાં દર્શન કર્યાં[...]
🪔 સંસ્મરણ
નર્મદામહિમા અને પરિક્રમાના અનુભવો
✍🏻 એક સંન્યાસી
december 2018
रेवायां स्नानदानादि जपहोमार्चनादिकम् । यः कुर्यात् मनुजः श्रेष्ठः सोऽश्वमेधफलं लभेत्।। રેવામાં સ્નાનદાનાદિ, જપ-હોમાદિ અર્ચના, કરે જે જન પામે છે, સૌ ફલ અશ્વમેધનાં—. નર્મદા પરિક્રમાવાસીઓમાં કહેવત[...]
🪔 પ્રાસંગિક
બેલુર મઠમાં ઈશુ ખ્રિસ્તની પૂજા
✍🏻 સ્વામી ઓંકારેશ્વરાનંદ
december 2018
આવતીકાલે ઘણા મોટા પર્વનો દિવસ છે. આજે ઈશુ ખ્રિસ્તનો જન્મદિવસ છે. મઠમાં સંધ્યા આરતી પછી વિશ્રામકક્ષમાં એમની પૂજા અને આરતી થશે. ડૉ.કાંજીલાલ કોલકાતાથી ફળમૂળ વગેરે[...]
🪔 આરોગ્ય
ઝેરનાં પારખાં ન હોય
✍🏻 ડૉ. કમલ પરીખ
december 2018
બજારુ ખોરાક પ્રત્યે ઉત્પાદકો વિવિધ સ્કીમ દ્વારા ગ્રાહકોને લલચાવતા હોય છે. એકની સામે એક બર્ગર ફ્રી, એક હોટ ડોગ સામે એક હોટ ડોગ ફ્રી વગેરે.[...]
🪔 આત્મકથા
જિંદા હૈ, કિ યે મર ગઈ ?
✍🏻 અરુણિમા સિંહા
december 2018
સપ્ટેમ્બરથી આગળ..... ખરું જોતાં મને ક્યારેય એ નથી સમજાયું કે શા કારણે રેલવેના પાટાઓની બાજુની જગ્યાઓ વહેલી સવારે ખુલ્લા શૌચાલયમાં ફેરવાઈ જાય છે અને ત્યાં[...]
🪔 દર્શન સંસ્કૃતિ
ભારતીય સંસ્કૃતિની અનન્યતા
✍🏻 સ્વામી સર્વસ્થાનંદ
december 2018
આધુનિક પશ્ચિમના વિશ્વ માટે સ્વામી વિવેકાનંદ સર્વપ્રથમ આપણી આધ્યાત્મિકતા અને સંસ્કૃતિના ભારતીય એમ્બેસેડર હતા. એ પહેલાં ભગવાન બુદ્ધ અને એમના શિષ્યો વિશ્વના કેટલાક દેશોમાં ફરી[...]
🪔 મૂલ્યલક્ષી શિક્ષણ
વિદ્યાર્થીઓ અને શિક્ષકો માટે મહત્ત્વનું માર્ગદર્શન
✍🏻 સંકલન
December 2018
એક વિદ્યાર્થીનો પ્રશ્ન : યુવાન શબ્દ જ થનગનાટ લાવવા માટે પૂરતો છે તેમ છતાં આજે યુવાન ઠંડો પડી ગયેલો કેમ જણાય છે? જન્મ અને મૃત્યુ[...]
🪔 આનંદબ્રહ્મ
આનંદબ્રહ્મ
✍🏻 આનંદબ્રહ્મ
december 2018
એક દિવસ એક માણસે ભગવાનને પૂછ્યું : બધી છોકરીઓ કેમ આટલી સુંદર, સાલસ, સરસ અને મીઠડી હોય છે. અને બધી પત્નીઓ શા માટે કાયમ વડચકાં[...]
🪔 બાલ ઉદ્યાન
શ્રીકૃષ્ણ
✍🏻 સ્વામી રાઘવેશાનંદ
december 2018
અંતે કાળીનાગ ભગવાન શ્રીકૃષ્ણને શરણે ગયો આ બાજુ વ્રજમાં, પૃથ્વી, આકાશ અને લોકોનાં શરીરોમાં ભયંકર ઉત્પાત મચવા લાગ્યો. નંદબાબા અને બીજા ગોપ આ માઠાં શુકનોને[...]
🪔 સમાચાર દર્શન
સમાચાર દર્શન
✍🏻 સંકલન
december 2018
શ્રીરામકૃષ્ણ આશ્રમ, રાજકોટની પર્વોત્સવ ઉજવણી શ્રીકૃષ્ણ જન્માષ્ટમી : ૨જી સપ્ટેમ્બર, ૨૦૧૮ને રવિવારે સવારે શ્રીમંદિરમાં શ્રીકૃષ્ણ જન્માષ્ટમીના ઉપલક્ષ્યમાં શ્રીમદ્ ભગવદ્ ગીતાનો સમૂહપાઠ આશ્રમના સંન્યાસીઓ અને બ્રહ્મચારીઓ[...]