Read online and share with your friends
શ્રીરામકૃષ્ણ જ્યોત : એપ્રિલ ૨૦૧૭




Read Articles
🪔 દિવ્યવાણી
શ્રીવિવેકાનંદ-કર્મયોગ-સૂત્રશતકમ્
✍🏻 શ્રી આદિશંકરાચાર્ય
april 2017
તો એ લોકોની આ વાત બરાબર નથી કારણ કે એ જ સ્થળે ભગવાને આ પણ કહ્યું છે કે योग: कर्मसु कौशलम् (भ.गीता.2.50) એટલે કે કર્મોમાં[...]
🪔 અમૃતવાણી
ઈશ્વર-સાધના
✍🏻 શ્રીરામકૃષ્ણદેવ
april 2017
ભરદ્વાજ વગેરે ઋષિઓએ રામની સ્તુતિ કરીને કહ્યું હતું કે ‘હે રામ, તમે જ તે અખંડ સચ્ચિદાનંદ. તમે અમારી પાસે મનુષ્યરૂપે અવતાર લીધો છે. વાસ્તવિક રીતે[...]
🪔 માતૃવાણી
દિવ્ય આકર્ષણ
✍🏻 શ્રીમા શારદાદેવી
april 2017
સરયૂબાલાદેવીની નોંધ આ સાંભળીને મેં કહ્યુુંં, ‘આ જીવનમાં તેમને જોવાનું સૌભાગ્ય મને પ્રાપ્ત થયું નથી અને પુનર્જન્મમાં હું તેમને જોઈશ કે નહીં તે તો તેઓ[...]
🪔 વિવેકવાણી
મૂર્તિપૂજા
✍🏻 સ્વામી વિવેકાનંદ
april 2017
રોમન કેથલિકો અને ગ્રીક ખ્રિસ્તીઓ મૂર્તિપૂજા માટે અમુક પ્રતિમાઓ રાખે છે; ઈશુ ખ્રિસ્ત અને તેની માતાની મૂર્તિઓને પૂજવામાં આવે છે. પ્રોટેસ્ટંટ પંથમાં મૂર્તિપૂજા નથી તેમ[...]
🪔 સંપાદકીય
સાધુસંગ-સત્સંગ
✍🏻 સ્વામી સર્વસ્થાનંદ
april 2017
વિકરાળ સંસારમાં મોહજ્વાળાદગ્ધ જીવ અનેકાનેક યોનિઓમાં ભ્રમણ કરતો દૈવવશાત્ જ્યારે મનુષ્યદેહ પ્રાપ્ત કરે છે ત્યારે એનું ચરમ લક્ષ્ય ઇન્દ્રિયસુખ કે ભોગવિલાસ નહીં પણ એકમાત્ર પ્રભુપ્રાપ્તિ[...]
🪔 ધ્યાન
ધ્યાન અને આધ્યાત્મિક જીવન
✍🏻 સ્વામી યતીશ્વરાનંદ
april 2017
કર્મવિધાનથી બંધાયેલ રહેવું તથા એ ચક્રનાં પૈડાંથી પિસાતા રહેવું અનિવાર્ય નથી. તેના દુ:ખદાયી દાંતાથી મુક્ત થવાનો ઉપાય છે. ભગવદ્ ગીતા (18.66)માં ભગવાન શ્રીકૃષ્ણ અર્જુનને કર્મબંધનમાંથી[...]
🪔 સંસ્મરણ
સારગાછીની સ્મૃતિ
✍🏻 સ્વામી સુહિતાનંદ
april 2017
(અનુવાદક : કુસુમબહેન પરમાર) સેવક - કેવી રીતે મન ગુરુ થઈ જાય છે? મહારાજ - જો તમને ઇષ્ટમાં વધારે પ્રેમાકર્ષણ હોય, તો તમારું મન ઇષ્ટપ્રેમને[...]
🪔 ચિંતન
ભારતનાં દર્શનોની એક અછડતી ઝાંખી
✍🏻 શ્રી કેશવલાલ વિ. શાસ્ત્રી
april 2017
મણકો પહેલો - ભૂમિકા ભારતની ભૌગોલિક સીમાઓમાં અવારનવાર પરિવર્તનો આવ્યા કર્યાં છે, છતાં એની વિસ્તૃત સાંસ્કૃતિક સીમાઓ તો સેંકડો સૈકાઓથી અકબંધ જ રહી છે. એવા[...]
🪔 અધ્યાત્મ
બંસરી
✍🏻 શ્રી ભક્તિબહેન પરમાર
april 2017
જે પ્રેમ કરે છે એના ભાગે પીડા આવે છે. પીડા એ પ્રેમનું પ્રથમ પરિણામ છે. આ પીડા જે જીરવી શકે એને જ છેવટે અમૃત મળે[...]
🪔 આરોગ્ય
ભોજન અને સ્વાસ્થ્ય
✍🏻 ડૉ. કવિતા વ્યાસ (આયુર્વેદાચાર્ય)
april 2017
અંગે્રજીમાં કહેવત છે કે Prevention is better than cure. આયુર્વેદ પણ આ જ સિદ્ધાંત બતાવે છે કે સ્વાસ્થ્યની જાણકારી એ રોગનો ઇલાજ કરવા કરતાં ક્યાંય[...]
🪔 સંશોધન
શ્રીરામકૃષ્ણદેવ અને ઇસ્લામ સાધના
✍🏻 સ્વામી પ્રભાનંદ
april 2017
(અનુ. હર્ષદભાઈ પટેલ) ખરું જોતાં, શ્રીરામકૃષ્ણદેવ બધા લોકો સાથે જ્ઞાતિ, સંપ્રદાય કે વ્યક્તિના જીવનની સ્થિતિની ગણના કર્યા સિવાય ભળતા અને જાણે કે તેઓ પોતાના જ[...]
🪔 વ્યક્તિત્વ વિકાસ
છે કામના એક, ખપી જવાની
✍🏻 શ્રી મનસુખભાઈ મહેતા
april 2017
શ્રીરામકૃષ્ણદેવ કર્મયોગ એટલે શું એ વિશે વાત કરતા કહે છે : સત્ત્વગુણીનું કર્મ ખરી પડે છે. એ ઇચ્છે તો પણ, એ પ્રવૃત્ત રહી શકે નહીં.[...]
🪔 ઇતિહાસ
રાષ્ટ્ર અને રાષ્ટ્રિય એકતા-અર્વાચીન દૃષ્ટિએ
✍🏻 શ્રી નરેન્દ્ર આર. પટેલ
april 2017
ઈક નદિયા ઈક નાર કહાવત, મૈલો હી નીર ભરો ! જબ મિલ કરકે એક બરન ભયે, સુરસરિ નામ પર્યો. આ અવતરણ પરથી આપણને આપણી રાષ્ટ્રિય[...]
🪔 અધ્યાત્મ
સાધના
✍🏻 શ્રી હર્ષદભાઈ પટેલ
april 2017
આધ્યાત્મિક જીવનનું મૂળભૂત અંગ છે સાધના. આ પદનો અર્થ છે અભ્યાસ. સિદ્ધિ કે ફળપ્રાપ્તિના ઉદ્દેશસહ પ્રયાસ એટલે સાધના. ઈશ્વરપ્રાપ્તિ જ માનવજાતનું પરમ ધ્યેય છે, એની[...]
🪔 ચિંતન
જૈન ધર્મમાં વસુધૈવ કુટુમ્બકમ્
✍🏻 સ્વામી આત્માનંદ
april 2017
‘વસુધૈવ કુટુમ્બકમ્’ વિરાટ મમત્વનો બોધ આપે છે. તેની વ્યાખ્યા માટે એક સંસ્કૃત સુભાષિત છે, જે કહે છે - अयं मम परो वेत्ति गणना लघुचेतसाम् ।[...]
🪔 ચિંતન
ગીતા - એક ચિંતન
✍🏻 સ્વામી સત્યરૂપાનંદ
april 2017
મહાભારતના મધ્યમાં ભીષ્મપર્વમાં ગીતા આવે છે. યુદ્ધની વચ્ચે ગીતા ભગવાન શ્રીકૃષ્ણે કહી છે. ગીતા ભગવાને શા માટે કહી ? પાર્થાય પ્રતિબોધિતાં ભગવતા નારાયણેન સ્વયં ।[...]
🪔 સંસ્મરણ
નર્મદામહિમા અને પરિક્રમાના અનુભવો
✍🏻 એક સંન્યાસી
april 2017
‘નર્મદે હર’ नर्मदा शर्मदा लोके पुरारिपददा मता । ये सेवन्ते नरा भक्त्या तेन यान्ति पुनर्भवम् ॥ નર્મદા મૈયા આ લોકમાં શાંતિ અને પરલોકમાં શિવલોક પ્રદાન[...]
🪔 સંશોધન
લાલન ફકીર
✍🏻 શ્રી સુરમ્ય યશસ્વી મહેતા
april 2017
બંગાળના બાઉલ સંગીત જગતના પ્રસિદ્ધ શિરોમણિ બંગાળના લોકસાહિત્યનું એક અભિન્ન અંગ બાઉલ-ગાન અથવા બાઉલ-સંગીત છે. તે બંગાળના લોકોમાં ઘણું જ પ્રિય સંગીત બની ગયું છે.[...]
🪔 ઇતિહાસ
આધુનિક હિન્દુધર્મ
✍🏻 શ્રી અશોક ગર્દે
april 2017
ઈ.સ. પૂર્વે 5000 વર્ષથી સનાતન ધર્મે અન્ય ધર્મો સાથે વ્યવહાર કર્યો છે. જ્યારે આર્યો ભારતવર્ષમાં આવ્યા ત્યારે તેઓએ શિવલિંગ પ્રત્યેની ભક્તિ પર આધારિત અસંસ્કૃત ધર્મ[...]
🪔
ગૌતમનો હાથી
✍🏻 ભગિની નિવેદિતા
april 2017
મૃત્યુ બાદ સજ્જનો વિભિન્ન લોકની અનુભૂતિ કરે છે. તે બાબતથી માહિતગાર કરવા માટે ભીષ્મ પિતામહે રાજા યુધિષ્ઠિરને નીચેની વાર્તા કહી સંભળાવી હતી- એક સમયે, જંગલમાં[...]
🪔 વ્યક્તિત્વ વિકાસ
યુવાનોને
✍🏻 ડૉ. શ્રીઅરવિન્દ નંદાણિયા
april 2017
આજના યુગમાં અત્યારે વિશ્વ અને દરેક દેશના વિકાસમાં યુવાનોનો ફાળો મહત્ત્વનો બની રહે છે. યુવાનો ધારે તો વિશ્વની અને આપણા દેશની સૂરત પલટાવી શકે, એ[...]
🪔 સમાચાર દર્શન
સમાચાર દર્શન
✍🏻 સંકલન
april 2017
ભગિની નિવેદિતાની ૧૫૦મી જન્મજયંતી સમારોહ બારિશા મઠે ૧૭મી ફેબ્રુઆરીના રોજ એક વિદ્યાર્થી સંમેલન યોજ્યું હતું જેમાં ૧૧ શાળાના ૪૩૦ વિદ્યાર્થીઓ અને ૬૫ શિક્ષકોએ ભાગ લીધો[...]