Read online and share with your friends
શ્રીરામકૃષ્ણ જ્યોત : એપ્રિલ ૨૦૧૮
![04-April-2018-T1](https://vivekananda.live/jyot/wp-content/uploads/2021/08/04-April-2018-T1.jpg)
![04-April-2018-T2](https://vivekananda.live/jyot/wp-content/uploads/2021/08/04-April-2018-T2.jpg)
![04-April-2018-T3](https://vivekananda.live/jyot/wp-content/uploads/2021/08/04-April-2018-T3.jpg)
![04-April-2018-T4](https://vivekananda.live/jyot/wp-content/uploads/2021/08/04-April-2018-T4.jpg)
Read Articles
🪔 દિવ્યવાણી
વિવેકચૂડામણિ
✍🏻 શ્રી આદિશંકરાચાર્ય
april 2018
मन्दमध्यमरूपाऽपि वैराग्येण शमादिना । प्रसादेन गुरोः सेयं प्रवृद्धा सूयते फलम् ।।28।। જો મુમુક્ષા મંદ કે મધ્યમ પ્રકારની હોય, તો પણ વૈરાગ્ય, શમદમ આદિ છ[...]
🪔 અમૃતવાણી
ભક્તિયોગ
✍🏻 શ્રીરામકૃષ્ણદેવ
april 2018
24 મે, 1884, શનિવાર. દક્ષિણેશ્ર્વરમાં શ્રીઠાકુરના ખંડમાં ભગવાન બુદ્ધની મૂર્તિ હતી. એક દિવસ શ્રીરામકૃષ્ણે એક ભક્તને કહ્યું, ‘મેં ભગવાન બુદ્ધ વિશે ઘણું સાંભળ્યું છે. તેઓ[...]
🪔 માતૃવાણી
મન અને તેની એકાગ્રતા
✍🏻 શ્રીમા શારદાદેવી
april 2018
મન એ જ બધું છે. મનમાં જ પવિત્રતા અને અપવિત્રતાનો અનુભવ થાય છે. સર્વ પ્રથમ પોતાનું મન કલુષિત થાય, તે પછી જ માણસ બીજાના દોષ[...]
🪔 વિવેકવાણી
ભગવાન બુદ્ધ વિશે સ્વામીજી
✍🏻 સ્વામી વિવેકાનંદ
april 2018
‘બુદ્ધનો દરેકે દરેક સિદ્ધાંત વેદાંતમાંથી નીકળેલો છે. તપોવનના મઠો અને વેદોમાં જે સત્ય છુપાઈને પડ્યાં હતાં તે સત્યોને બહાર લાવનારા સાધુઓ માંહેના બુદ્ધ પણ એક[...]
🪔 સંપાદકીય
ભગવાન બુદ્ધ અને સ્વામી વિવેકાનંદ - 1
✍🏻 સ્વામી નિખિલેશ્વરાનંદ
april 2018
આ વર્ષે 30 એપ્રિલના દિવસે સર્વત્ર બુદ્ધ પૂર્ણિમા ઉજવાશે. આ પ્રસંગે ભગવાન બુદ્ધની કરુણામૂર્તિ આપણા મનસપટલ પર ઊપસી આવે છે. સાથે જ ઊપસી આવે છે[...]
🪔 શાસ્ત્ર
શ્રીમદ્ ભગવદ્ ગીતા
✍🏻 સ્વામી રંગનાથાનંદ
april 2018
આ વિશ્વચક્રની વાત એકદમ સ્પષ્ટપણે રજૂ કરવામાં આવી છે તે 16મા શ્ર્લોક પર હવે આપણે આવીએ : एवं प्रवर्तितं चक्रं नानुवर्तयतीह य:। अघायुरिन्द्रियारामो मोघं पार्थ[...]
🪔 ધ્યાન
ધ્યાન અને આધ્યાત્મિક જીવન
✍🏻 સ્વામી યતીશ્વરાનંદ
april 2018
એક બીજા પ્રકારની અહંકેન્દ્રી વ્યક્તિ હોય છે. તેઓ બીજાને સુખી કરવા જરૂર કરતાં વધુ માત્રામાં ચિંતિત રહે છે અને એમને પ્રાર્થના માટે સમય મળતો નથી.[...]
🪔 સંસ્મરણ
સારગાછીની સ્મૃતિ
✍🏻 સ્વામી સુહિતાનંદ
april 2018
20-5-1960 એક બ્રહ્મચારી દેશનો, ગામનો કેવો આર્થિક વિકાસ થયો છે તેની ઘણા ઉત્સાહથી વાતો કરી રહ્યો હતો. તેને સાંભળીને પ્રેમેશાનંદજી મહારાજે કહ્યું, ‘એ ભલે ગમે[...]
🪔 અધ્યાત્મ
શ્રીકૃષ્ણ અને બુદ્ધ
✍🏻 શ્રી ભાણદેવ
april 2018
ભગવાન શ્રીકૃષ્ણ અને ભગવાન બુદ્ધ એ બન્ને આપણા આ પરમપ્રિય ભારત દેશના દિગ્ગજ પુરુષો છે. બન્ને ભગવદ્-અવતાર છે. દશાવતાર અને ચોવીશ અવતારની આપણી પરંપરાગત ગણનામાં[...]
🪔 ચિંતન
ભારતના દર્શનોની એક અછડતી ઝાંખી
✍🏻 શ્રી કેશવલાલ વિ. શાસ્ત્રી
april 2018
મણકો નવમો - પૂર્વમીમાંસાદર્શન વેદ પ્રામાણ્યને મુખ્ય માનનાર પૂર્વમીમાંસા અને ઉત્તરમીમાંસા (વેદાંત) વચ્ચે એ રીતનો સંબંધ છે; એટલે જ એકને - પૂર્વમીમાંસાને - કર્મમીમાંસા અને[...]
🪔 ચિંતન
સેવાપરાયણતા
✍🏻 સ્વામી ઓજોમયાનંદ
april 2018
મનની શાંતિ મનુષ્ય સદૈવ શાંતિ મેળવવા માટે પ્રયાસ કરતો રહે છે. પ્રત્યક્ષ કે પરોક્ષ રૂપે આપણે શાંતિ દ્વારા મળતો આનંદ લેવા ઇચ્છતા હોઈએ છીએ. પરંતુ[...]
🪔 ચિંતન
દેખીતું વિચિત્ર પરંતુ સત્ય!
✍🏻 સ્વામી જગદાત્માનંદ
april 2018
અવિશ્વસનીય પરંતુ સત્ય ડૉ. ગુસ્તાફ સ્ટ્રામબર્ગ કહે છે : ‘મને પૂરો વિશ્વાસ છે કે આ સમયે આપણે અનંતમાં નિવાસ કરી રહ્યા છીએ, પરંતુ એક ન[...]
🪔 ચિંતન
ક્રોધ પર વિજય
✍🏻 સ્વામી બુધાનંદ
april 2018
યોગ દ્વારા ક્રોધને વશ કરવો પતંજલિએ સાધકને મુક્તિ અપાવવાના હેતુથી જ પોતાના ‘યોગદર્શન’ની રચના કરી છે. હવે પ્રશ્ન એ ઊભો થઈ શકે કે ક્રોધ પર[...]
🪔 વાર્તા
મુનિ મહારાજ
✍🏻 શ્રીનાનાભાઈ ભટ્ટ
april 2018
‘ડાહ્યા સેનાપતિ !’ કાશીરાજ બોલ્યા, ‘તમારી વાત તો બરાબર છે. પણ હવે તો આ મુનિનું નામ સાંભળીને હું થાકી ગયો. જ્યારે જ્યારે તમે પોતે એ[...]
🪔 આરોગ્ય
દવા નાસ્તો નથી
✍🏻 ડૉ. કમલ પરીખ
april 2018
એ બાબત નિશ્ર્ચિત છે કે જીવનને નિયમિત બનાવવામાં આવે, સંયમિત બનાવવામાં આવે તો સાજા થઈ શકાય છે, સાજા રહી શકાય છે. યુવા વર્ગ અને કોર્પોરેટ-જગત[...]
🪔 અધ્યાત્મ
દૂધરેજ વડવાળા ધામના ષષ્ટમસ્વામી
✍🏻 શ્રી ડૉ. નિરંજન રાજ્યગુરુ
april 2018
સતનો મારગ છે શૂરાનો ઝાલાવાડ પ્રદેશ તરીકે ઓળખાતા આજના સુરેન્દ્રનગરથી માત્ર બે કિલોમિટરના અંતરે દૂધરેજ ગામ આવેલું છે. માલધારી જાતિના પૂજનીય સ્થાન તરીકે આવેલું ‘વડવાળા[...]
🪔 ચિંતન
તમે તમારું પૌરુષ પ્રકટ કરો
✍🏻 શ્રી મનસુખભાઈ મહેતા
april 2018
‘જગતને સદા સર્વદા મળ્યા કરતું સમગ્ર જ્ઞાન મનમાંથી જ આવે છે; તમારા મનમાં જ સમગ્ર વિશ્વનું અનંત પુસ્તકાલય છે. બાહ્ય જગત એ માત્ર સૂચન છે,[...]
🪔 અહેવાલ
‘ઇન્ડિયન કલ્ચર એન્ડ ફિલોસોફી’ વિશે રાષ્ટ્રિય સેમિનાર
✍🏻 સંકલન
april 2018
ઉદ્ઘાટન સમારંભ શ્રીરામકૃષ્ણ આશ્રમ, રાજકોટના અધ્યક્ષ સ્વામી નિખિલેશ્વરાનંદનું સ્વાગત પ્રવચન શ્રીરામકૃષ્ણદેવના સાક્ષાત્ શિષ્ય અને જેમણે 25 વર્ષ સુધી પશ્ચિમના જગતમાં ભારતની આધ્યાત્મિક સંસ્કૃતિ અને ફિલોસોફીના[...]
🪔 બાલ ઉદ્યાન
શ્રીકૃષ્ણ
✍🏻 સ્વામી રાઘવેશાનંદ
april 2018
શ્રીકૃષ્ણની બાળલીલા થોડા દિવસોમાં રામ અને શ્યામ ગોઠણભેર ચાલી ચાલીને ગોકુળમાં રમવા લાગ્યા. બંને ભાઈ પોતાના ઘૂંટણ અને હાથની મદદથી ગોકુળમાં બધી જગ્યાએ એકી સાથે[...]
🪔 સમાચાર દર્શન
સમાચાર દર્શન
✍🏻 સંકલન
april 2018
શ્રીરામકૃષ્ણ આશ્રમ, રાજકોટ ૧૪મી ફેબ્રુઆરી, ૨૦૧૮ને બુધવારે મહાશિવરાત્રી નિમિત્તે શ્રીમંદિરમાં રાત્રે સંધ્યા આરતી પછી ૯.૦૦ વાગ્યાથી ચાર પ્રહરની વિશેષ શિવપૂજાના આયોજનમાં હવન, ભજન-કીર્તન, શિવનૃત્ય અને[...]