Read online and share with your friends

શ્રીરામકૃષ્ણ જ્યોત : જુલાઈ ૨૦૧૬

Read Articles

  • 🪔 દિવ્યવાણી

    પ્રશ્નોપનિષદ

    ✍🏻 શ્રી આદિશંકરાચાર્ય

    एष हि द्रष्टा स्प्रष्टा श्रोता घ्राता रसयिता मन्ता बोद्धा कर्ता विज्ञानात्मा पुरुषः स परेऽक्षर आत्मनि सम्प्रतिष्ठते ।।4.9।। જોનારો, સ્પર્શ કરનારો, સાંભળનારો, સૂંઘનારો, સ્વાદ લેનારો, મનન[...]

  • 🪔 અમૃતવાણી

    કુવૃત્તિઓનું ઊર્ધ્વીકરણ

    ✍🏻 શ્રીરામકૃષ્ણદેવ

    કોણ કોનો ગુરુ છે ? આખા વિશ્વનો માર્ગદર્શક અને ગુરુ કેવળ ઈશ્વર છે. પોતાના ગુરુને માત્ર માનવ માનનાર પોતાનાં પ્રાર્થનાભક્તિથી શું મેળવી શકે ? આપણા[...]

  • 🪔 માતૃવાણી

    દિવ્ય આકર્ષણ

    ✍🏻 શ્રીમા શારદાદેવી

    સરયૂબાલાદેવીની નોંધ : ૧૪ મે, ૧૯૧૧ આજે જ્યારે હું શ્રીમાને મળવા ગઈ ત્યારે મેં જેવા તેમને પ્રણામ કર્યા કે તરત જ તેમણે મોટા અવાજે કહ્યુંું,[...]

  • 🪔 વિવેકવાણી

    મારા ગુરુદેવ

    ✍🏻 સ્વામી વિવેકાનંદ

    જે માણસ સમયનાં એંધાણ પારખતો નથી એ આંધળો, ખરેખર, આંધળો છે ! અરે જેના વિશે તમારામાંથી બહુ જ થોડા જણાએ સાંભળ્યું હશે, એવા દૂર દૂરનાં[...]

  • 🪔 સંપાદકીય

    ભક્તિરહસ્ય

    ✍🏻 સ્વામી સર્વસ્થાનંદ

    આપણે સૌ પ્રવૃત્તિની જાળ અને વૈયક્તિક જીવનની જંજાળમાં વ્યસ્ત છીએ. ભારતીય ગૃહિણીએ કુટુંબની સારસંભાળ રાખવાની હોય છે, પુરુષ કાર્ય કરે છે આજીવિકા કમાવા માટે, જ્યારે[...]

  • 🪔 પ્રેરણાં

    મુશ્કેલીઓથી ડરો નહીં

    ✍🏻 શ્રી કૌશિકભાઈ ગોસ્વામી

    આપણે દૈનંદિન જીવનમાં બહુવિધ પડકારોનો સામનો કરવો પડે છે અને આપણી માનસિક પરિસ્થિતિ અનુસાર તેની વિવિધ પ્રકારે પ્રતિક્રિયા કરીએ છીએ. સ્વામી વિવેકાનંદ આપણને પ્રત્યેક પરિસ્થિતિમાં[...]

  • 🪔 શાસ્ત્ર

    શ્રીમદ્ ભગવદ્ ગીતા

    ✍🏻 એક ચિંતન

    સાન ફ્રાન્સિસ્કોમાં ૨૯મે, ૧૯૦૦ના રોજ આપેલા ભાષણમાં સ્વામી વિવેકાનંદ કર્મયોગ વિષયક વિવેચન કરે છે જેનો મર્મ ભગવદ્ ગીતાના ત્રીજા અધ્યાયમાં આપણને જોવા મળે છે. (અહીં[...]

  • 🪔 ધ્યાન

    ધ્યાન અને આધ્યાત્મિક જીવન

    ✍🏻 સ્વામી યતીશ્વરાનંદ

    (માનવજીવનમાં આધ્યાત્મિક ઉન્નતિની જરૂરિયાત અને તેની ઉપલબ્ધિના ઉપાયનું વિવરણ આપણે ગયા અંકમાં વાંચ્યું, હવે આગળ....) મનોવૈજ્ઞાનિક ડોક્ટર કાર્લ યુંગ માનવની આધ્યાત્મિક આવશ્યકતાઓને સૌથી પહેલાં સમજનારા[...]

  • 🪔 સંસ્મરણ

    સારગાછીની સ્મૃતિ

    ✍🏻 સ્વામી સુહિતાનંદ

    (અનુવાદક : કુસુમબહેન પરમાર) ( જ્ઞાન, યોગ, કર્મ અને ભક્તિનો સમન્વય ભક્ત પોતાના જીવનમાં કેવી રીતે કરી શકે તેના માર્ગાે વિશે ગયા અંકમાં વાંચ્યું, હવે[...]

  • 🪔 વાર્તા

    દાનવીરતા

    ✍🏻 શ્રી હર્ષદભાઈ પટેલ

    ગ્રીષ્મ ઋતુની સવારે પાવન સમીર વાઈ રહ્યો હતો. શ્રીકૃષ્ણ અને સખા અર્જુન આ મનોરમ પરિવેશમાં ટહેલતા હતા. અર્જુનના મનમાં અનેક પ્રશ્નો હતા. અર્જુન મનોમન કર્ણ[...]

  • 🪔 પ્રદાન

    અર્વાચીન વિશ્વ પ્રત્યે સ્વામી વિવેકાનંદનું યોગદાન

    ✍🏻 શ્રી અનિલભાઈ આચાર્ય

    વિશ્વના સાંસ્કૃતિક વિકાસમાં સ્વામી વિવેકાનંદના અમૂલ્ય યોગદાન વિશે બ્રિટિશ ઇતિહાસકાર કહે છે કે ભવિષ્યમાં સેંકડો વર્ષ સુધી લોકો સ્વામી વિવેકાનંદને આધુનિક વિશ્વના ઘડવૈયા તરીકે યાદ[...]

  • 🪔 પ્રાસંગિક

    રામકૃષ્ણ સંઘમાં ગુરુશક્તિ

    ✍🏻 એક સંન્યાસી

    ગુરુ પૂર્ણિમા ! અષાઢ સુદ પૂર્ણિમાના પાવન પ્રસંગે ગુરુનું પૂજન-અર્ચન કરવામાં આવે છે. ભારતવર્ષ ધર્મની ભૂમિ છે. શાસ્ત્રો કહે છે, ‘આચાર્યદેવો ભવ’. શિષ્યો ગુરુને સાક્ષાત્[...]

  • 🪔 પ્રેરણાં

    ડૉ. એ.પી.જે. અબ્દુલ કલામ

    ✍🏻 શ્રી હાર્દિકભાઈ પંડ્યા

    ડૉ. એ.પી.જે. અબ્દુલ કલામ માત્ર થોડાક સામાન્ય નિયમોના પાલનથી સાધારણ મનુષ્યમાંથી અદ્‌ભુત વિભૂતિ બની ગયા. બ્રહ્મચર્ય, સત્યપરાયણતા, સાદગી, પવિત્રતા વગેરે ગુણોના આચરણ દ્વારા રામેશ્વરના કિનારે[...]

  • 🪔 અહેવાલ

    મા શારદા સંસ્કાર શિબિર (સમર કેમ્પ)

    ✍🏻 પન્નાબહેન પંડ્યા

    શ્રીરામકૃષ્ણ આશ્રમ, રાજકોટ દ્વારા ઉનાળુ વેકશનમાં દર વર્ષે યોજાતી આ મા શારદા સંસ્કાર શિબિરનું આયોજન આ વર્ષે પણ તા.૨-૫-૧૬ થી તા.૨૯-૫-૧૬ સુધી કરવામાં આવ્યું. તા.૨-૫-૧૬ના[...]

  • 🪔 પ્રાસંગિક

    મહાકુંભ પર્વ

    ✍🏻 શ્રી જયશ્રીબહેન પી. અંજારિયા

    આ વખતે ઉજ્જૈનમાં કુંભમેળો યોજાયો. અખાત્રીજના દિવસે દ્વિતીય શાહીસ્નાન પણ યોજાયું. કરોડો શ્રદ્ધાળુઓએ આ અનોખા મેળાનો લાભ લીધો. સેંકડો વર્ષ પહેલાં કોઈ પ્રસારણ માધ્યમની આધુનિક[...]

  • 🪔 વિજ્ઞાન

    મધુપ્રમેહ

    ✍🏻 ડૉ. શ્રી જયદીપ એસ. અંતાણી

    છેલ્લાં કેટલાંક વર્ષોથી ટાઈફોઈડ, કોલેરા, મલેરિયા વગેરે ચેપથી ફેલાતા રોગોનું પ્રમાણ ઓછું થતું જોઈએ છીએ. આનું મુખ્ય કારણ છે લોકોમાં આરોગ્ય પ્રત્યે જાગ્રતિ. જો કે[...]

  • 🪔 વાલીઓને

    વાલીઓને : બાળક શીખે તેવા સંજોગ

    ✍🏻 ડૉ. શ્રી ઈશ્વરભાઈ પરમાર

    ઘોડાને પાણી પાવા માટે જળાશયે લઈ જઈ શકાય; ત્યાં પહોેંચીને પાણી પીવું કે ન પીવું એ ઘોડાની મરજી ને મોજ ! હકીકતે ઘોડો તરસ્યો હોવો[...]

  • 🪔 પ્રાસંગિક

    અવતારવાદનાં ત્રણ રહસ્યો

    ✍🏻 પ્રા. ડૉ. રક્ષાબહેન પ્ર. દવે

    ‘અવતારવાદ’ જેટલો આશ્વાસક છે તેટલો જ પ્રેરક પણ છે. કવિઓ કવિતા કરે છે કે હે ભગવાન! હવે અવતાર ન લઈશ કારણ કે તારા અવતારને ભરોસે[...]

  • 🪔 વાર્તા

    મહર્ષિ અત્રિ

    ✍🏻 શ્રી મનસુખભાઈ મહેતા

    અત્રિ ઋષિ મરીચિની જેમ બ્રહ્માના માનસપુત્ર અને એક પ્રજાપતિ છે. મહર્ષિ અત્રિ પોતાના નામ પ્રમાણે ત્રિગુણાતીત હતા. બ્રહ્માએ આજ્ઞા કરી કે તમે સૃષ્ટિ કરો, ત્યારે[...]

  • 🪔 બાલ ઉદ્યાન

    ટિયા : એક અન્તર્યાત્રા

    ✍🏻 સ્વામી સમર્પણાનંદ

    (અનુવાદક : શ્રીમનસુખભાઈ મહેતા) (ગયા અંકમાં ગધ્ધાપચ્ચીશી અને છાયા-પકડ વિશે વાંચ્યું, હવે આગળ...) વિદ્વજ્જન મારા માટે અદૃશ્ય હંસજીની ઉપસ્થિતિ કોઈ પણ બીજી ઉપસ્થિતિ કરતાં વધારે[...]

  • 🪔 બાલ ઉદ્યાન

    સ્વામી વિવેકાનંદ - સચિત્ર જીવન-દર્શન

    ✍🏻 ડૉ. સુરુચિ પાંડે

    પ્રકૃતિના સુંદર દૃશ્યને જોઈને અત્યંત સૂક્ષ્મ, તીવ્ર અને વિશુદ્ધ આનંદમાં ડૂબીને કોણ ભલા પોતાની આવી બાહ્ય ચેતના ગુમાવી બેસે છે? કાળા રંગની પૃષ્ઠભૂમિમાં શ્વેતવર્ણનાં પક્ષીઓને[...]

  • 🪔 સમાચાર દર્શન

    સમાચાર દર્શન

    ✍🏻 સંકલન

    નવાં કેન્દ્રો ગ્રેટર હ્યુસ્ટન : વેદાંત સોસાયટી ઓફ ગ્રેટર હ્યુસ્ટન, યુ.એસ.એ.માં નવું કેન્દ્ર શરૂ કરાયું. રામનાથપુરમ્ : ૧૮૯૭માં પશ્ચિમમાંથી પાછા આવતાં સ્વામી વિવેકાનંદ જ્યાં રોકાયા[...]