Read online and share with your friends
શ્રીરામકૃષ્ણ જ્યોત : જુલાઈ ૨૦૧૬
Read Articles
🪔 દિવ્યવાણી
પ્રશ્નોપનિષદ
✍🏻 શ્રી આદિશંકરાચાર્ય
july 2016
एष हि द्रष्टा स्प्रष्टा श्रोता घ्राता रसयिता मन्ता बोद्धा कर्ता विज्ञानात्मा पुरुषः स परेऽक्षर आत्मनि सम्प्रतिष्ठते ।।4.9।। જોનારો, સ્પર્શ કરનારો, સાંભળનારો, સૂંઘનારો, સ્વાદ લેનારો, મનન[...]
🪔 અમૃતવાણી
કુવૃત્તિઓનું ઊર્ધ્વીકરણ
✍🏻 શ્રીરામકૃષ્ણદેવ
july 2016
કોણ કોનો ગુરુ છે ? આખા વિશ્વનો માર્ગદર્શક અને ગુરુ કેવળ ઈશ્વર છે. પોતાના ગુરુને માત્ર માનવ માનનાર પોતાનાં પ્રાર્થનાભક્તિથી શું મેળવી શકે ? આપણા[...]
🪔 માતૃવાણી
દિવ્ય આકર્ષણ
✍🏻 શ્રીમા શારદાદેવી
july 2016
સરયૂબાલાદેવીની નોંધ : ૧૪ મે, ૧૯૧૧ આજે જ્યારે હું શ્રીમાને મળવા ગઈ ત્યારે મેં જેવા તેમને પ્રણામ કર્યા કે તરત જ તેમણે મોટા અવાજે કહ્યુંું,[...]
🪔 વિવેકવાણી
મારા ગુરુદેવ
✍🏻 સ્વામી વિવેકાનંદ
july 2016
જે માણસ સમયનાં એંધાણ પારખતો નથી એ આંધળો, ખરેખર, આંધળો છે ! અરે જેના વિશે તમારામાંથી બહુ જ થોડા જણાએ સાંભળ્યું હશે, એવા દૂર દૂરનાં[...]
🪔 સંપાદકીય
ભક્તિરહસ્ય
✍🏻 સ્વામી સર્વસ્થાનંદ
july 2016
આપણે સૌ પ્રવૃત્તિની જાળ અને વૈયક્તિક જીવનની જંજાળમાં વ્યસ્ત છીએ. ભારતીય ગૃહિણીએ કુટુંબની સારસંભાળ રાખવાની હોય છે, પુરુષ કાર્ય કરે છે આજીવિકા કમાવા માટે, જ્યારે[...]
🪔 પ્રેરણાં
મુશ્કેલીઓથી ડરો નહીં
✍🏻 શ્રી કૌશિકભાઈ ગોસ્વામી
july 2016
આપણે દૈનંદિન જીવનમાં બહુવિધ પડકારોનો સામનો કરવો પડે છે અને આપણી માનસિક પરિસ્થિતિ અનુસાર તેની વિવિધ પ્રકારે પ્રતિક્રિયા કરીએ છીએ. સ્વામી વિવેકાનંદ આપણને પ્રત્યેક પરિસ્થિતિમાં[...]
🪔 શાસ્ત્ર
શ્રીમદ્ ભગવદ્ ગીતા
✍🏻 એક ચિંતન
july 2016
સાન ફ્રાન્સિસ્કોમાં ૨૯મે, ૧૯૦૦ના રોજ આપેલા ભાષણમાં સ્વામી વિવેકાનંદ કર્મયોગ વિષયક વિવેચન કરે છે જેનો મર્મ ભગવદ્ ગીતાના ત્રીજા અધ્યાયમાં આપણને જોવા મળે છે. (અહીં[...]
🪔 ધ્યાન
ધ્યાન અને આધ્યાત્મિક જીવન
✍🏻 સ્વામી યતીશ્વરાનંદ
july 2016
(માનવજીવનમાં આધ્યાત્મિક ઉન્નતિની જરૂરિયાત અને તેની ઉપલબ્ધિના ઉપાયનું વિવરણ આપણે ગયા અંકમાં વાંચ્યું, હવે આગળ....) મનોવૈજ્ઞાનિક ડોક્ટર કાર્લ યુંગ માનવની આધ્યાત્મિક આવશ્યકતાઓને સૌથી પહેલાં સમજનારા[...]
🪔 સંસ્મરણ
સારગાછીની સ્મૃતિ
✍🏻 સ્વામી સુહિતાનંદ
july 2016
(અનુવાદક : કુસુમબહેન પરમાર) ( જ્ઞાન, યોગ, કર્મ અને ભક્તિનો સમન્વય ભક્ત પોતાના જીવનમાં કેવી રીતે કરી શકે તેના માર્ગાે વિશે ગયા અંકમાં વાંચ્યું, હવે[...]
🪔 વાર્તા
દાનવીરતા
✍🏻 શ્રી હર્ષદભાઈ પટેલ
july 2016
ગ્રીષ્મ ઋતુની સવારે પાવન સમીર વાઈ રહ્યો હતો. શ્રીકૃષ્ણ અને સખા અર્જુન આ મનોરમ પરિવેશમાં ટહેલતા હતા. અર્જુનના મનમાં અનેક પ્રશ્નો હતા. અર્જુન મનોમન કર્ણ[...]
🪔 પ્રદાન
અર્વાચીન વિશ્વ પ્રત્યે સ્વામી વિવેકાનંદનું યોગદાન
✍🏻 શ્રી અનિલભાઈ આચાર્ય
july 2016
વિશ્વના સાંસ્કૃતિક વિકાસમાં સ્વામી વિવેકાનંદના અમૂલ્ય યોગદાન વિશે બ્રિટિશ ઇતિહાસકાર કહે છે કે ભવિષ્યમાં સેંકડો વર્ષ સુધી લોકો સ્વામી વિવેકાનંદને આધુનિક વિશ્વના ઘડવૈયા તરીકે યાદ[...]
🪔 પ્રાસંગિક
રામકૃષ્ણ સંઘમાં ગુરુશક્તિ
✍🏻 એક સંન્યાસી
july 2016
ગુરુ પૂર્ણિમા ! અષાઢ સુદ પૂર્ણિમાના પાવન પ્રસંગે ગુરુનું પૂજન-અર્ચન કરવામાં આવે છે. ભારતવર્ષ ધર્મની ભૂમિ છે. શાસ્ત્રો કહે છે, ‘આચાર્યદેવો ભવ’. શિષ્યો ગુરુને સાક્ષાત્[...]
🪔 પ્રેરણાં
ડૉ. એ.પી.જે. અબ્દુલ કલામ
✍🏻 શ્રી હાર્દિકભાઈ પંડ્યા
july 2016
ડૉ. એ.પી.જે. અબ્દુલ કલામ માત્ર થોડાક સામાન્ય નિયમોના પાલનથી સાધારણ મનુષ્યમાંથી અદ્ભુત વિભૂતિ બની ગયા. બ્રહ્મચર્ય, સત્યપરાયણતા, સાદગી, પવિત્રતા વગેરે ગુણોના આચરણ દ્વારા રામેશ્વરના કિનારે[...]
🪔 અહેવાલ
મા શારદા સંસ્કાર શિબિર (સમર કેમ્પ)
✍🏻 પન્નાબહેન પંડ્યા
july 2016
શ્રીરામકૃષ્ણ આશ્રમ, રાજકોટ દ્વારા ઉનાળુ વેકશનમાં દર વર્ષે યોજાતી આ મા શારદા સંસ્કાર શિબિરનું આયોજન આ વર્ષે પણ તા.૨-૫-૧૬ થી તા.૨૯-૫-૧૬ સુધી કરવામાં આવ્યું. તા.૨-૫-૧૬ના[...]
🪔 પ્રાસંગિક
મહાકુંભ પર્વ
✍🏻 શ્રી જયશ્રીબહેન પી. અંજારિયા
july 2016
આ વખતે ઉજ્જૈનમાં કુંભમેળો યોજાયો. અખાત્રીજના દિવસે દ્વિતીય શાહીસ્નાન પણ યોજાયું. કરોડો શ્રદ્ધાળુઓએ આ અનોખા મેળાનો લાભ લીધો. સેંકડો વર્ષ પહેલાં કોઈ પ્રસારણ માધ્યમની આધુનિક[...]
🪔 વિજ્ઞાન
મધુપ્રમેહ
✍🏻 ડૉ. શ્રી જયદીપ એસ. અંતાણી
july 2016
છેલ્લાં કેટલાંક વર્ષોથી ટાઈફોઈડ, કોલેરા, મલેરિયા વગેરે ચેપથી ફેલાતા રોગોનું પ્રમાણ ઓછું થતું જોઈએ છીએ. આનું મુખ્ય કારણ છે લોકોમાં આરોગ્ય પ્રત્યે જાગ્રતિ. જો કે[...]
🪔 વાલીઓને
વાલીઓને : બાળક શીખે તેવા સંજોગ
✍🏻 ડૉ. શ્રી ઈશ્વરભાઈ પરમાર
july 2016
ઘોડાને પાણી પાવા માટે જળાશયે લઈ જઈ શકાય; ત્યાં પહોેંચીને પાણી પીવું કે ન પીવું એ ઘોડાની મરજી ને મોજ ! હકીકતે ઘોડો તરસ્યો હોવો[...]
🪔 પ્રાસંગિક
અવતારવાદનાં ત્રણ રહસ્યો
✍🏻 પ્રા. ડૉ. રક્ષાબહેન પ્ર. દવે
july 2016
‘અવતારવાદ’ જેટલો આશ્વાસક છે તેટલો જ પ્રેરક પણ છે. કવિઓ કવિતા કરે છે કે હે ભગવાન! હવે અવતાર ન લઈશ કારણ કે તારા અવતારને ભરોસે[...]
🪔 વાર્તા
મહર્ષિ અત્રિ
✍🏻 શ્રી મનસુખભાઈ મહેતા
july 2016
અત્રિ ઋષિ મરીચિની જેમ બ્રહ્માના માનસપુત્ર અને એક પ્રજાપતિ છે. મહર્ષિ અત્રિ પોતાના નામ પ્રમાણે ત્રિગુણાતીત હતા. બ્રહ્માએ આજ્ઞા કરી કે તમે સૃષ્ટિ કરો, ત્યારે[...]
🪔 બાલ ઉદ્યાન
ટિયા : એક અન્તર્યાત્રા
✍🏻 સ્વામી સમર્પણાનંદ
july 2016
(અનુવાદક : શ્રીમનસુખભાઈ મહેતા) (ગયા અંકમાં ગધ્ધાપચ્ચીશી અને છાયા-પકડ વિશે વાંચ્યું, હવે આગળ...) વિદ્વજ્જન મારા માટે અદૃશ્ય હંસજીની ઉપસ્થિતિ કોઈ પણ બીજી ઉપસ્થિતિ કરતાં વધારે[...]
🪔 બાલ ઉદ્યાન
સ્વામી વિવેકાનંદ - સચિત્ર જીવન-દર્શન
✍🏻 ડૉ. સુરુચિ પાંડે
july 2016
પ્રકૃતિના સુંદર દૃશ્યને જોઈને અત્યંત સૂક્ષ્મ, તીવ્ર અને વિશુદ્ધ આનંદમાં ડૂબીને કોણ ભલા પોતાની આવી બાહ્ય ચેતના ગુમાવી બેસે છે? કાળા રંગની પૃષ્ઠભૂમિમાં શ્વેતવર્ણનાં પક્ષીઓને[...]
🪔 સમાચાર દર્શન
સમાચાર દર્શન
✍🏻 સંકલન
july 2016
નવાં કેન્દ્રો ગ્રેટર હ્યુસ્ટન : વેદાંત સોસાયટી ઓફ ગ્રેટર હ્યુસ્ટન, યુ.એસ.એ.માં નવું કેન્દ્ર શરૂ કરાયું. રામનાથપુરમ્ : ૧૮૯૭માં પશ્ચિમમાંથી પાછા આવતાં સ્વામી વિવેકાનંદ જ્યાં રોકાયા[...]