Read online and share with your friends

દીપોત્સવી અંક
રામકૃષ્ણ મિશન સવાસોમી જયંતી વિશેષાંક

શ્રીરામકૃષ્ણ જ્યોત
ઓક્ટોબર ૨૦૨૨

Download PDF
Play All

Read Articles

  • 🪔 દીપોત્સવી

    મંગલાચરણ

    ✍🏻 સ્વામી વિવેકાનંદ

    October 2022

    Views: 2070 Comments

    का त्वं शुभे शिवकरे सुखदुख:हस्ते आधूर्णितं भवजलं प्रबलोर्मिभङ्गै:। शान्तिं विधातुमिह किं बहुधा विभग्नां मात: प्रयत्नपरमासि सदैव विश्वे॥१॥ ૧. હે કલ્યાણમયી મા! સુખ અને દુઃખ તમારા [...]

  • 🪔 દીપોત્સવી

    દીપોત્સવી અંકની પ્રસ્તાવના

    ✍🏻 સ્વામી કૃષ્ણસખાનંદ

    October 2022

    Views: 5553 Comments

    રામકૃષ્ણ મિશનની સ્થાપના એ ધર્મ અને માનવતાના ઇતિહાસમાં એક મહત્ત્વનો પડાવ છે. પાપી, તાપી, પદદલિતો માટે રોવાવાળા તો ઘણા છે; પોતાનું અન્ન ત્યજી એમને એક [...]

  • 🪔 દીપોત્સવી

    શ્રીરામકૃષ્ણદેવનું અન્નદાન

    ✍🏻 સ્વામી કૃષ્ણસખાનંદ

    October 2022

    Views: 4871 Comment

    શ્રીરામકૃષ્ણનું લીલાસ્થળ હતું દક્ષિણેશ્વર કાલીમંદિર. મંદિરના સંચાલક શ્રી મથુરનાથ વિશ્વાસ હતા પ્રભુના વીર ભક્ત. ઠાકુરનો પ્રત્યેક ઇશારો હતો એમના માટે ચરમ આદેશ. તેઓ ઠાકુરને અતિસ્નેહે [...]

  • 🪔 દીપોત્સવી

    શ્રીરામકૃષ્ણદેવનું જ્ઞાનદાન

    ✍🏻 સ્વામી કૃષ્ણસખાનંદ

    October 2022

    Views: 5360 Comments

    શ્રીરામકૃષ્ણ અવતર્યા હતા વિશ્વમાં આધ્યાત્મિક ચેતનાનો સંચાર કરવા માટે. પરંતુ નશ્વર મનુષ્યદેહ હંમેશાં જન્મ-મૃત્યુ-જરા-વ્યાધિરૂપ પ્રકૃતિથી ગ્રસ્ત રહેવાનો. સમયકાળે, પોતાના શરણમાં આવેલ [...]

  • 🪔 દીપોત્સવી

    ‘શિવજ્ઞાને જીવસેવા’

    ✍🏻 સ્વામી કૃષ્ણસખાનંદ

    October 2022

    Views: 3700 Comments

    પરંતુ શ્રીરામકૃષ્ણ માટે અન્નદાન અને જ્ઞાનદાન કરતાં પણ વધારે મહત્ત્વનું કાર્ય હતું એમનાં પદચિહ્નો પર ચાલીને “આત્મનો મોક્ષાર્થં જગત્‌ હિતાય ચ”ના આદર્શે પોતાના જીવનનું ગઠન [...]

  • 🪔 દીપોત્સવી

    વિશાળ વડલાના વૃક્ષ સમાણો

    ✍🏻 સ્વામી કૃષ્ણસખાનંદ

    October 2022

    Views: 4922 Comments

    ક્રમે, શ્રીરામકૃષ્ણની જીવનલીલાનો અંતિમ અધ્યાય આવી ઉપસ્થિત થયો. ભક્તોને મનપ્રાણ ભરી આશીર્વાદ આપીને પ્રભુ સ્વલોકે પ્રયાણ કરવા ઉપસ્થિત થયા. ગળાના અસાધ્ય રોગે એમનું શરીર અસ્થિચર્મસાર [...]

  • 🪔 દીપોત્સવી

    કર્મયોગનો આદર્શ

    ✍🏻 સ્વામી કૃષ્ણસખાનંદ

    October 2022

    Views: 4681 Comment

    સાધનાના રૂપમાં કર્મ હિંદુ ધર્મ માટે નવીન નથી. ગીતામાં ભગવાન શ્રીકૃષ્ણ કહે છે કે कर्मण्येवाधिकारस्ते मा फलेषु कदाचन। मा कर्मफलहेतुर्भूर्मा ते सङ्गोऽस्त्वकर्मणि॥२-४७॥ ‘કર્મ ઉપર જ [...]

  • 🪔 દીપોત્સવી

    કન્યાકુમારી: ભારતના ભાગ્યવિધાતા

    ✍🏻 સ્વામી કૃષ્ણસખાનંદ

    October 2022

    Views: 4460 Comments

    નવસંન્યાસી સંઘ વેદાંત અને શ્રીરામકૃષ્ણ-વાણી-પ્રચાર તો અવશ્ય કરશે જ. પણ સાથે જ નરેન્દ્રના અંતર-મનમાંથી એક અસ્ફુટ નાદ ઘોષિત થઈ રહ્યો હતો: શ્રીરામકૃષ્ણ અભિનવ પ્રકાશના વાહક [...]

  • 🪔 દીપોત્સવી

    1 મે, 1897, રામકૃષ્ણ મિશનની સ્થાપના

    ✍🏻 સ્વામી કૃષ્ણસખાનંદ

    October 2022

    Views: 8420 Comments

    છેવટે એ શુભ ઘડી આવી ઉપસ્થિત થઈ. ૧ મે, ૧૮૯૭ના રોજ શ્રીરામકૃષ્ણદેવના એકનિષ્ઠ ભક્ત બલરામ બસુના ઘરે સ્વામી વિવેકાનંદે શ્રીરામકૃષ્ણદેવના ગૃહસ્થ અને સંન્યાસી ભક્તોની સભાનું [...]

  • 🪔 દીપોત્સવી

    શું નિ:સ્વાર્થ સેવાથી ઈશ્વર પ્રાપ્તિ થઈ શકે?

    ✍🏻 સ્વામી કૃષ્ણસખાનંદ

    October 2022

    Views: 6301 Comment

    સર્વ ત્યાગી સંન્યાસીઓ, જેમણે ‘બ્રહ્મ સત્ય જગત્‌ મિથ્યા’ના વેદાંતિક સિંહ-પડકારને સાદ આપીને ગૃહ-સંસાર ત્યાગ કર્યો છે, એમને માટે શું સંસારમાં રહેલ દુ:ખની એક સામયિક સત્તા [...]

  • 🪔 દીપોત્સવી

    મિશનની સામે પ્રથમ પડકાર: પ્લેગ-રાહત

    ✍🏻 સ્વામી કૃષ્ણસખાનંદ

    October 2022

    Views: 3920 Comments

    મિશનની સ્થાપના થતાંની સાથે જ આપણી સમક્ષ એક વિકટ પડકાર આવીને ઉપસ્થિત થયો. કોલકાતામાં પ્લેગની મહામારીનું વિષ ફેલાયું. કોરોનામાં આપણે જોયું કે અતિ ચેપી બીમારીઓ [...]

  • 🪔 દીપોત્સવી

    મા શારદા દેવીનાં સેવાકાર્ય-સમર્થન અને આશીર્વાદ

    ✍🏻 સ્વામી કૃષ્ણસખાનંદ

    October 2022

    Views: 4252 Comments

    હજુ પણ સ્વામી વિવેકાનંદ આરંભિત સેવાકાર્ય તથા મિશનની સ્થાપના વિશે કેટલાક ભક્તોના મનમાં સંશય હતો. આ ભક્તોમાંના એક હતા ‘શ્રીમ’ના નામે પરિચિત મહેન્દ્રનાથ ગુપ્ત. શ્રીરામકૃષ્ણે [...]

  • 🪔 દીપોત્સવી

    નિવેદિતા કન્યા વિદ્યાલય: ભારતમાં આધુનિક સ્ત્રીશિક્ષણની પહેલ

    ✍🏻 સ્વામી કૃષ્ણસખાનંદ

    October 2022

    Views: 4570 Comments

    ‘અમારા દેશની સ્ત્રીઓ માટે મારા મનમાં યોજના છે. મારો વિચાર છે કે આ કાર્યમાં તમે મને મોટી સહાય કરશો.’ સ્વામી વિવેકાનંદનું આ વિધાન તો નિવેદિતાને [...]

  • 🪔 દીપોત્સવી

    સ્વામી અખંડાનંદનો સેવાયજ્ઞ

    ✍🏻 સ્વામી કૃષ્ણસખાનંદ

    October 2022

    Views: 4801 Comment

    સ્વામી વિવેકાનંદના ગુરુભાઈઓમાં એક હતા અલ્પવયસ્ક બાલ-બ્રહ્મચારી સ્વામી અખંડાનંદ. જ્યાં સ્વામીજીના કેટલાક ગુરુભાઈઓ સેવાયજ્ઞને સંશયાત્મક દૃષ્ટિએ જોતા હતા ત્યાં અખંડાનંદજી સર્વપ્રથમ ગુરુભાઈ હતા કે જેમણે [...]

  • 🪔 દીપોત્સવી

    રામકૃષ્ણ મિશનનો વિસ્તાર અને સુદૃઢીકરણ

    ✍🏻 સ્વામી વિમલાત્માનંદ

    October 2022

    Views: 5460 Comments

    (સ્વામી વિમલાત્માનંદજી મહારાજ રામકૃષ્ણ મિશનના વર્તમાન સહાધ્યક્ષ છે. અદ્વૈત આશ્રમ, કોલકાતા દ્વારા પ્રકાશિત ‘The Story of Ramakrishna Mission’માંથી સાભાર ગ્રહણ કરેલ આ લેખનો ગુજરાતી અનુવાદ [...]

  • 🪔 દીપોત્સવી

    રામકૃષ્ણ મિશનના આદર્શો અને પ્રવૃત્તિઓ

    ✍🏻 સ્વામી સારદાનંદ

    October 2022

    Views: 4740 Comments

    (સ્વામી સારદાનંદ શ્રીરામકૃષ્ણદેવના સંન્યાસી શિષ્ય અને રામકૃષ્ણ મિશનના પ્રથમ મહાસચિવ હતા. ૧૯૨૬માં રામકૃષ્ણ મિશનનાં આદર્શો અને પ્રવૃત્તિઓ વિશે ચિંતન-મનન કરવા પ્રથમ સંમેલન આયોજિત કરવામાં આવ્યું [...]

  • 🪔 દીપોત્સવી

    ‘આત્મનો મોક્ષાર્થં જગત્‌ હિતાય ચ’

    ✍🏻 સ્વામી સ્મરણાનંદ

    October 2022

    Views: 5110 Comments

    (સ્વામી સ્મરણાનંદજી મહારાજ રામકૃષ્ણ મિશનના વર્તમાન પરમાધ્યક્ષ છે. આ લેખ અદ્વૈત આશ્રમ, કોલકાતા દ્વારા પ્રકાશિત પુસ્તક ‘The Story of Ramakrishna Misssion’માં છપાયો હતો. એનો શ્રી [...]

  • 🪔 દીપોત્સવી

    રામકૃષ્ણ મિશનના સેવાકાર્યોનું એક વિહંગાવલોકન

    ✍🏻 સ્વામી ગૌતમાનંદ

    October 2022

    Views: 3350 Comments

    (સ્વામી ગૌતમાનંદજી મહારાજ રામકૃષ્ણ મિશનના વર્તમાન સહાધ્યક્ષ છે. મૂળ અંગ્રેજીમાં ‘વેદાંત કેસરી’ના ડિસેમ્બર, ૧૯૯૭ના અંકમાં છપાયેલ આ લેખનો શ્રી નલિનભાઈ મહેતાએ કરેલ ગુજરાતી અનુવાદ અહીં [...]

  • 🪔 દીપોત્સવી

    રામકૃષ્ણ સંઘમાં શાસ્ત્રનું સ્થાન

    ✍🏻 સ્વામી હર્ષાનંદ

    October 2022

    Views: 1210 Comments

    (Story of Ramakrishna Mission, p.990માંથી સ્વામી હર્ષાનંદજીએ લખેલ મૂળ અંગ્રેજી લેખનો શ્રી હર્ષદભાઈ પટેલે કરેલ ગુજરાતી અનુવાદ અહીં પ્રસ્તુત છે. - સં.) જ્યારે સમાજનો મોટાભાગનો [...]

  • 🪔 દીપોત્સવી

    નમ્ર ઝાકળના બિન્દુ જેવું

    ✍🏻 સ્વામી નિખિલેશ્વરાનંદ

    October 2022

    Views: 6481 Comment

    (શ્રીરામકૃષ્ણ આશ્રમ, રાજકોટના વર્તમાન અધ્યક્ષ સ્વામી નિખિલેશ્વરાનંદજીનો આ લેખ ‘શ્રીરામકૃષ્ણ જ્યોત’ ૧૯૯૭ના દીપોત્સવી અંકમાંથી પુન: મુદ્રિત કરવામાં આવ્યો છે. આંકડાકીય માહિતી તાજેતરની છે. -સં.) શ્રીરામકૃષ્ણદેવ [...]

  • 🪔 દીપોત્સવી

    યુવાવર્ગના પ્રેરણાસ્રોત સ્વામી વિવેકાનંદ

    ✍🏻 શ્રી નરેન્દ્ર મોદી

    October 2022

    Views: 7287 Comments

    (રામકૃષ્ણ મિશન વિવેકાનંદ મેમોરિયલ, વડોદરાના દીલારામ બંગલાના અર્પણવિધિ પ્રસંગે, 18 એપ્રિલ, 2005માં ગુજરાત રાજ્યના તત્કાલીન  મુખ્યમંત્રી અને હાલના આપણા દેશના વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદીએ આપેલ [...]

  • 🪔 દીપોત્સવી

    રામકૃષ્ણ મિશનના આદર્શોના પ્રચાર માટે ભક્તોની ભૂમિકા

    ✍🏻 ડૉ. લતાબહેન દેસાઈ

    October 2022

    Views: 5761 Comment

    (ડૉ. લતાબહેન દેસાઈએ સેવારુરલ, ઝઘડિયામાં વર્ષોથી એકનિષ્ઠ સેવા આપે છે. રામકૃષ્ણ મિશનના શતાબ્દી મહોત્સવમાં તા. ૭ ફેબ્રુઆરી, ૧૯૯૮ના રોજ સમાપન સત્રમાં ડૉ. લતા દેસાઈએ આ [...]

  • 🪔 દીપોત્સવી

    રામકૃષ્ણ મિશનની સવાસોમી જયંતી

    ✍🏻 સ્વામી આત્મદિપાનંદ

    October 2022

    Views: 3780 Comments

    (સ્વામી આત્મદિપાનંદજી રામકૃષ્ણ મિશન વિવેકાનંદ મેમોરિયલ, પોરબંદરના સચિવ છે. -સં.) આજકાલ આપણે સહુ રામકૃષ્ણ મિશનનાં ૧૨૫ વર્ષ ઊજવીએ છીએ. સ્વામી વિવેકાનંદજીએ ૧૨૫ વર્ષ પહેલાં સને [...]

  • 🪔 દીપોત્સવી

    અભ્યુદય અને નિ:શ્રેયસ

    ✍🏻 સ્વામી ગુણાશ્રયાનંદ

    October 2022

    Views: 3730 Comments

    (સ્વામી ગુણાશ્રયાનંદજી રામકૃષ્ણ મિશન, લીંબડીના સચિવ છે. -સં.) શ્રીરામકૃષ્ણદેવ દક્ષિણેશ્વરના કાલી મંદિરના પ્રાંગણના પોતાના એ જ પરિચિત ઓરડામાં ભક્તો સાથે બેઠા છે. આજુબાજુ કેટલાક ભકતજનો [...]

  • 🪔 દીપોત્સવી

    ‘ઉત્તર આપણે પોતે જ શોધવો રહ્યો’

    ✍🏻 સ્વામી ઇષ્ટમયાનંદ

    October 2022

    Views: 5103 Comments

    (સ્વામી ઇષ્ટમયાનંદજી રામકૃષ્ણ મિશન વિવેકાનંદ મેમોરિયલ, વડોદરાના સચિવ છે. -સં.) કમરભર પાણીમાં અર્ધનગ્ન અવસ્થામાં પોતાની નાની દીકરીની સાથે ઊભેલી એ વ્યકિતએ અમને કહ્યું, ‘આગળ જાઓ, [...]

  • 🪔 દીપોત્સવી

    પ્રેરણાનો અખૂટ સ્રોત—રામકૃષ્ણ-વિવેકાનંદ સાહિત્ય

    ✍🏻 સ્વામી મંત્રેશાનંદ

    October 2022

    Views: 5010 Comments

    तत्कर्मयत्‌ न बन्धाय सा विद्या या विमुक्तये। आयासायापरं कर्म विद्या अन्या शिल्पनैपुण्यम्‌।। કર્મ તે જ છે, જે બંધનોમાંથી મુક્ત કરે છે અને વિદ્યા તે જ [...]

  • 🪔 દીપોત્સવી

    રામકૃષ્ણ સંઘની સ્થાપના ન થઈ હોત તો...

    ✍🏻 શ્રી બકુલેશભાઈ ધોળકિયા

    October 2022

    Views: 3841 Comment

    (શ્રી બકુલેશભાઈ ધોળકિયા રામકૃષ્ણ મિશનના એક સંનિષ્ઠ કાર્યકર્તા અને નિવૃત્ત આચાર્ય છે. ભાવપ્રચાર કેન્દ્રોની પ્રવૃત્તિઓમાં તેઓનું મહત્ત્વનું યોગદાન છે. -સં.) એક વખત એવો વિચાર આવી [...]

  • 🪔 દીપોત્સવી

    ‘દીપ સે દીપ જલે’

    ✍🏻 ડૉ. ચેતનાબહેન માંડવિયા

    October 2022

    Views: 4541 Comment

    (ડૉ. ચેતનાબહેન માંડવિયા રામકૃષ્ણ મિશનની ભાવધારાને વરેલ નિવૃત્ત પ્રાધ્યાપિકા છે. રામકૃષ્ણ- વિવેકાનંદ સાહિત્યનો તેઓએ ગહન અભ્યાસ કરેલ છે. તેઓ જૂનાગઢ કૃષિ યુનિવર્સિટીમાં જનીનવિદ્યા અને પાક [...]

  • 🪔 દીપોત્સવી

    વિવેકાનંદ ઇન્સ્ટિટ્યૂટ ઓફ વેલ્યૂ એજ્યુકેશન એન્ડ કલ્ચર

    ✍🏻 શ્રી પન્નાબહેન પંડયા

    October 2022

    Views: 4671 Comment

    (શ્રી પન્નાબહેન પંડ્યા રામકૃષ્ણ મિશનની ભાવધારાને વરેલ નિવૃત્ત શિક્ષિકા અને રાજ્ય તથા રાષ્ટ્રિય કક્ષાનાં ‘શ્રેષ્ઠ શિક્ષક એવોર્ડ’ વિજેતા છે. શ્રીરામકૃષ્ણ આશ્રમ, રાજકોટની યુવા-પ્રેરણા પ્રવૃત્તિઓમાં તેઓ [...]

  • 🪔 દીપોત્સવી

    શ્રીરામકૃષ્ણ આશ્રમ, રાજકોટનું અનન્ય સાહિત્ય-પ્રચાર કાર્ય

    ✍🏻 શ્રી કૌશિકભાઈ ગોસ્વામી

    October 2022

    Views: 3390 Comments

    (શ્રી કૌશિકભાઈ ગોસ્વામી શ્રીરામકૃષ્ણ આશ્રમ, રાજકોટના એક ઉત્સાહી કાર્યકર્તા છે. યુવા-પ્રેરણા, રાહતકાર્ય, પુસ્તક વેચાણ, વગેરે પ્રવૃત્તિઓમાં તેઓનું મહત્ત્વનું યોગદાન છે. -સં.) શ્રીરામકૃષ્ણ આશ્રમ, રાજકોટ દ્વારા [...]

  • 🪔 દીપોત્સવી

    રામકૃષ્ણ મિશનની ૧૨૫મી જન્મજયંતી પ્રસંગે

    ✍🏻 શ્રી પ્રકાશભાઈ જોષી

    October 2022

    Views: 3570 Comments

    (વડોદરામાં ભાવપ્રચાર કેન્દ્ર દ્વારા કેટલાક એકનિષ્ઠ સ્વયંસેવકોની આગેવાની હેઠળ વર્ષો સુધી ગરીબ વસતીમાં દવાખાનાનું સંચાલન કરવાથી માંડી રાહતકાર્ય સુધીનાં અનેક સેવાકાર્યો કરવામાં આવ્યાં હતાં. આ [...]

  • 🪔 દીપોત્સવી

    રામકૃષ્ણ મિશન અને શ્રીરામકૃષ્ણ કથામૃત

    ✍🏻 શ્રી હર્ષદભાઈ પટેલ

    October 2022

    Views: 2531 Comment

    (હર્ષદભાઈ ધાર્મિક સાહિત્યના વાંચનમાં ઊંડો રસ ધરાવે છે અને ઘણાં વર્ષોથી શ્રીરામકૃષ્ણ આશ્રમ, રાજકોટના પ્રકાશન વિભાગમાં શ્રીરામકૃષ્ણ જ્યોત અને પુસ્તકોનું સંપાદન કરે છે. સાથે જ [...]

  • 🪔 દીપોત્સવી

    સ્વામી વિવેકાનંદનાં પુસ્તકોનો જનસમાજ પર પ્રભાવ

    ✍🏻 શ્રી સુનીલભાઈ માલવણકર

    October 2022

    Views: 5352 Comments

    (સુનીલભાઈ સ્વામી વિવેકાનંદનાં પુસ્તકોનું વાંચન કરતાં કરતાં એટલા પ્રભાવિત થઈ ગયા હતા કે તેઓએ શાળાના આચાર્યનું પદ ત્યાગ કરીને ગુજરાતના શહેરે-શહેર અને ગામડે-ગામડામાં જઈ રામકૃષ્ણ-વિવેકાનંદ [...]

  • 🪔 દીપોત્સવી

    ગુજરાતમાં શ્રીરામકૃષ્ણ ભાવધારા

    ✍🏻

    October 2022

    Views: 6180 Comments

    (ભાવપ્રચાર કેન્દ્રની પ્રવૃત્તિનો અહેવાલ અહીં આપવા માટે એક કે બે સારી ગુણવત્તાના ફોટા અને ત્રણ-ચાર લાઈનમાં સુસ્પષ્ટ લખાણ સહિત પ્રત્યેક મહિનાની 15 તારીખ પહેલાં srkjyot@gmail.com [...]

  • 🪔 દીપોત્સવી

    શ્રીરામકૃષ્ણ આશ્રમ, રાજકોટ દ્વારા ઈ.સ. ૧૯૨૭ થી ૨૦૨૨ સુધી સતત ચાલતાં રહેલાં રાહતકાર્યોની એક ઝલક

    ✍🏻 સંકલન

    October 2022

    Views: 4950 Comments

    પ્રાગૈતિહાસિક કાળથી ઈશ્વરની જુદાં જુદાં રૂપે પૂજાભક્તિ થઈ છે. માનવ-સંસ્કૃતિનો ઇતિહાસ ઈશ્વરની વિવિધ રૂપછબીઓ-પથ્થરની મૂર્તિઓ, કાષ્ઠ પ્રતિમાઓ અને માટીની મૂર્તિઓ વગેરેની ઉત્ક્રાંતિની એક સતત ચાલતી [...]