શ્રીરામકૃષ્ણ જ્યોત
શ્રીરામકૃષ્ણ આશ્રમ, રાજકોટ
આ માસિક પત્રિકામાં સંસ્કાર, સંસ્કૃતિ, મૂલ્યનિષ્ઠ કેળવણી, યુવાનો માટેની પ્રેરકવાણી, વિજ્ઞાન, ટેકનોલોજી, સ્વામી વિવેકાનંદના પ્રેરક પ્રસંગો, આધ્યાત્મિક સંસ્મરણો, આત્મકથાત્મક લેખો, અને આરોગ્ય જેવા અનેક વિષયો પર વિદ્વાનોના લેખો પ્રસિદ્ધ કરવામાં આવે છે.
લવાજમ = ₹150 પ્રતિ વર્ષ
શ્રીરામકૃષ્ણ જ્યોત
શ્રીરામકૃષ્ણ આશ્રમ, રાજકોટ
આ માસિક પત્રિકામાં સંસ્કાર, સંસ્કૃતિ, મૂલ્યનિષ્ઠ કેળવણી, યુવાનો માટેની પ્રેરકવાણી, વિજ્ઞાન, ટેકનોલોજી, સ્વામી વિવેકાનંદના પ્રેરક પ્રસંગો, આધ્યાત્મિક સંસ્મરણો, આત્મકથાત્મક લેખો, અને આરોગ્ય જેવા અનેક વિષયો પર વિદ્વાનોના લેખો પ્રસિદ્ધ કરવામાં આવે છે.
વાર્ષિક લવાજમ = ₹150
🪔 સંપાદકીય
શ્રીમા શારદાદેવીની પદરજથી પવિત્ર બનેલ તીર્થસ્થાનો - ૧
✍🏻 સ્વામી સર્વસ્થાનંદ
November 2004
તીર્થયાત્રાનું મહત્ત્વ ભારતમાં સવિશેષ જોવા મળે છે. ઘણા ઋષિઓએ - મહાપુરુષોએ વિવિધ તીર્થસ્થળોએ જઈને એમની પવિત્ર ચરણધૂલિથી જે તે તીર્થસ્થાનને વધુ ને વધુ પવિત્ર બનાવ્યાં છે, એવું કથન આપણાં શાસ્ત્રોમાં પણ છે. શ્રીમદ્ ભાગવત (૧.૧૩.૧૦) માં ભક્ત વિદુર તીર્થયાત્રામાંથી પાછા[...]
શ્રીરામકૃષ્ણ
🪔 અમૃતવાણી
ધ્યાન
✍🏻 શ્રીરામકૃષ્ણદેવ
સાકાર અથવા નિરાકાર-ચિન્મયમૂર્તિનું ધ્યાન-માતૃધ્યાન શ્રીરામકૃષ્ણ - આજકાલ તમારું ઈશ્વરચિંતન કેમ ચાલે છે ? તમને સાકાર ગમે છે કે[...]
august 2013
🪔 સંપાદકીય
સમન્વયના મસીહા શ્રીરામકૃષ્ણ
✍🏻 સ્વામી નિખિલેશ્વરાનંદ
શ્રીરામકૃષ્ણને હવે ફક્ત ભારતવર્ષના જ નહીં પણ સમગ્ર વિશ્વના દાર્શનિકો, ધર્મના આચાર્યો અને વિદ્વાનો એટલે સુધી કે ખ્રિસ્તીઓ[...]
february 1990
સ્વામી વિવેકાનંદ
🪔 વિવેકવાણી
પ્રેમયોગ
✍🏻 સ્વામી વિવેકાનંદ
પ્રેમના આનંદથી વધુ ઉચ્ચ આનંદ આપણે કલ્પી શકીએ નહીં. પણ પ્રેમ શબ્દના ભિન્ન ભિન્ન અર્થ થાય છે. તેનો[...]
March 1996
🪔
સ્વામી વિવેકાનંદ અને માનવીય ઉત્કૃષ્ટતા (ર)
✍🏻 સ્વામી રંગનાથાનદ
(ગતાંકથી આગળ) ૩. કૌશલ વિશે ઉપનિષદો : કૌશલ આજની સંસ્કૃતિનો શિરમોર છે; એ શબ્દ ફરી ફરી વાપરવામાં આવે[...]
November 1990