શ્રીરામકૃષ્ણ જ્યોત
શ્રીરામકૃષ્ણ આશ્રમ, રાજકોટ
આ માસિક પત્રિકામાં સંસ્કાર, સંસ્કૃતિ, મૂલ્યનિષ્ઠ કેળવણી, યુવાનો માટેની પ્રેરકવાણી, વિજ્ઞાન, ટેકનોલોજી, સ્વામી વિવેકાનંદના પ્રેરક પ્રસંગો, આધ્યાત્મિક સંસ્મરણો, આત્મકથાત્મક લેખો, અને આરોગ્ય જેવા અનેક વિષયો પર વિદ્વાનોના લેખો પ્રસિદ્ધ કરવામાં આવે છે.
લવાજમ = ₹150 પ્રતિ વર્ષ
શ્રીરામકૃષ્ણ જ્યોત
શ્રીરામકૃષ્ણ આશ્રમ, રાજકોટ
આ માસિક પત્રિકામાં સંસ્કાર, સંસ્કૃતિ, મૂલ્યનિષ્ઠ કેળવણી, યુવાનો માટેની પ્રેરકવાણી, વિજ્ઞાન, ટેકનોલોજી, સ્વામી વિવેકાનંદના પ્રેરક પ્રસંગો, આધ્યાત્મિક સંસ્મરણો, આત્મકથાત્મક લેખો, અને આરોગ્ય જેવા અનેક વિષયો પર વિદ્વાનોના લેખો પ્રસિદ્ધ કરવામાં આવે છે.
વાર્ષિક લવાજમ = ₹150
🪔 સંપાદકીય
શ્રીમા શારદાદેવીની પદરજથી પવિત્ર બનેલ તીર્થસ્થાનો - ૨
✍🏻 સ્વામી સર્વસ્થાનંદ
December 2004
૧૯૧૦માં જ્યારે શ્રીમા કોલકાતા આવ્યાં ત્યારે તેમની તબિયત બરાબર ન રહી. બલરામ બોઝનાં પત્ની કૃષ્ણભાવિનીએ તેમને ઓરિસ્સામાં કોઠારમાં હવાફેર કરવા ઘણી વિનંતી કરી. કોઠારમાં તેમની મોટી જાગીર હતી. શ્રીમા સહમત થયાં અને ૧૦, ડિસેમ્બર ૧૯૧૦ના રોજ કોલકાતાથી કોઠાર ગયાં. ભદ્રક[...]
શ્રીરામકૃષ્ણ
🪔
શ્રીરામકૃષ્ણ ઉપનિષદ (૭) : નારીત્વ અને માતૃત્વ
✍🏻 ચક્રવર્તી રાજગોપાલાચારી
‘ચિત્તશુદ્ધિ’ના પ્રકરણમાં કહેવામાં આવ્યું હતું તેમ શ્રીરામકૃષ્ણ પરમહંસ વારંવાર કહ્યા કરતા કે નારી ઈશ્વરસ્વરૂપ દેવીનો અવતાર હોય છે.[...]
September 1993
🪔
શ્રીરામકૃષ્ણનાં વિવિધ સ્વરૂપો
✍🏻 સ્વામી ચેતનાનંદ
સીતાભાવે શ્રીરામકૃષ્ણ શ્રીરામકૃષ્ણનાં સીતાદર્શનનું સ્વામી શારદાનંદનું વર્ણન ખૂબ કાવ્યમય છે - એમણે લખ્યા પ્રમાણે. ઠાકુર આ દાસ્યભાવે આરાધના[...]
August 2009
સ્વામી વિવેકાનંદ
🪔
અતીન્દ્રિય ચિંતનશક્તિ
✍🏻 એ.આર.કે. શર્મા
(ગતાંકથી આગળ...) એ જ સિદ્ધાંતો સાંસારિક-ભૌતિક અને આધ્યાત્મિક જગતમાં જો આપણે સૂક્ષ્મપણે જોઈએ તો આપણને જોવા મળશે કે[...]
september 2014
🪔 વિવેકવાણી
મહાન ભારત
✍🏻 સ્વામી વિવેકાનંદ
માણસને ઈચ્છા થાય કે પોતાનાં વ્યક્તિત્વનો સમષ્ટિમાં લય કરી દે; માણસ ત્યાગ કરે, સંસારથી દૂર નાસી જાય અને[...]
January 2009