Read online and share with your friends
શ્રીરામકૃષ્ણ જ્યોત : મે ૨૦૨૪




Read Articles
🪔 મંગલાચરણ
મંગલાચરણ
✍🏻
May 2024
वायुरनिलममृतमथेदं भस्मान्तं शरीरम्। ॐ क्रतो स्मर कृतं स्मर क्रतो स्मर कृतं स्मर॥१७॥ अथ, એટલા માટે, (એટલે કે હવે મારું મરણ હાથવેંતમાં જ છે ત્યારે); वायुः,[...]
🪔 સંપાદકની કલમે
સૃષ્ટિ-સ્થિતિ-પ્રલયરૂપી જીવનચક્ર
✍🏻 સ્વામી કૃષ્ણસખાનંદ
May 2024
સ્વામી વિવેકાનંદના ‘જ્ઞાનયોગ’ વિશેના પ્રવચન ‘બ્રહ્માંડ (સમષ્ટિ)’માંથી કેટલાક ઉદ્ધરણો ટાંકી તેમના વિશે ચર્ચા કરીશું. સ્વામીજી કહે છે: “કાર્ય એ કારણ પોતે જ છે, તેનાથી જુદું[...]
🪔 સ્વામી પ્રેમાનંદનાં સંસ્મરણો
ખરો ચતુર કોણ?
✍🏻 સ્વામી સત્પ્રકાશાનંદ
May 2024
(‘ઉદ્બોધન કાર્યાલય’ દ્વારા પ્રકાશિત મૂળ બંગાળી પુસ્તક ‘પ્રેમિક પુરુષ પ્રેમાનંદ’નો એક અંશ અહીં પ્રસ્તુત છે. અનુવાદક છે સ્વામી કૃષ્ણસખાનંદ. - સં.) મારા બેલુર મઠના શરૂઆતના[...]
🪔 માતૃપ્રસંગ
સર્વ દેવી સ્વરૂપિણી શ્રીમા
✍🏻 સ્વામી ચેતનાનંદ
May 2024
(વેદાંત સોસાયટી ઑફ સેન્ટ લૂઈ દ્વારા પ્રકાશિત અને સ્વામી ચેતનાનંદ દ્વારા લિપિબદ્ધ મૂળ અંગ્રેજી પુસ્તક “Sri Sarada Devi and Her Divine Play”નો એક અંશ આપની[...]
🪔 પત્રો
સાધકોને લખેલ પત્રો
✍🏻 સ્વામી તુરીયાનંદ
May 2024
(શ્રીરામકૃષ્ણ આશ્રમ, રાજકોટ દ્વારા પ્રકાશિત ‘આધ્યાત્મિક સંપદ’માંથી એક પત્ર અહીં પ્રસ્તુત છે. -સં.) મારા કહેવાનો સારાંશ એ છે કે ભગવત્-કૃપાથી ઉત્તરોત્તર તમારી હજુય વધુ ઉન્નતિ[...]
🪔 વિવેકપ્રસંગ
સ્વામીજીનો ઠપકો તથા આદર
✍🏻 સ્વામી કૃષ્ણસખાનંદ
May 2024
કેલિફોર્નિયામાં વેદાંત સ્વામી વિવેકાનંદના અનુયાયીઓ વિશે વિચારતાં જ જે કેટલાંક નામો સર્વપ્રથમ યાદ આવે એમાંનું એક છે મિસિસ હેન્સબ્રો. તેઓ પોતાની નાનકડી દીકરી ડોરોથી, પોતાના[...]
🪔 સ્વામી વિવેકાનંદ સંસ્મરણ
સ્વ-મુક્તિ નહીં, સર્વની મુક્તિ
✍🏻 સ્વામી શુદ્ધાનંદ
May 2024
(સ્વામી શુદ્ધાનંદજી મહારાજ શ્રીરામકૃષ્ણ સંઘના પાંચમા પરમાધ્યક્ષ હતા. તેઓ જ્યારે કોલેજમાં ભણતા હતા ત્યારે સ્વામી વિવેકાનંદ અમેરિકાથી પાછા ફર્યા હતા. આ એ દિવસોની વાતો છે.[...]
🪔 બાળ ઉદ્યાન
મહાભારત
✍🏻 સ્વામી રાઘવેશાનંદ
May 2024
(ભાષાંતરકાર : શ્રી નલિનભાઈ મહેતા) પાંડવોનો હસ્તિનાપુરમાં પ્રવેશ ઋષિના શાપ પ્રમાણે પાંડુનું મૃત્યુ થયું. મૃત રાજાની સાથે માદ્રી પણ સ્વર્ગમાં જવા ઇચ્છતાં હતાં, તેથી તેઓ[...]
🪔 સ્વામી વિવેકાનંદની દિવ્યવાણી
અન્ન બ્રહ્મ
✍🏻 સ્વામી કૃષ્ણસખાનંદ
May 2024
સ્વામી વિવેકાનંદ કહે છે: “સર્વ પ્રકારના અન્નને માટે કૃતજ્ઞ રહો; અન્ન બ્રહ્મ છે. અન્નબ્રહ્મની વિશ્વવ્યાપક શક્તિ આપણી વ્યક્તિગત શક્તિમાં ફેરવાઈ જાય છે અને આપણે જે[...]
🪔 સાહિત્ય
શ્રીરામકૃષ્ણ-વિવેકાનંદ ભાવધારામાં શ્રી દુષ્યંતભાઈ પંડ્યાનું યોગદાન
✍🏻 સ્વામી નિખિલેશ્વરાનંદ
May 2024
૭મી માર્ચ, ૧૯૧૮ના રોજ જામનગરમાં જન્મેલા શ્રી દુષ્યંતભાઈ પંડ્યાનું ગુજરાતના શ્રીરામકૃષ્ણ-વિવેકાનંદ ભાવધારાના પ્રચાર-પ્રસાર કાર્યમાં અમૂલ્ય યોગદાન રહ્યું છે. તેમના મુખ્યત્વે ત્રણ શોખ હતા, વાચન, લેખન[...]
🪔 વિવેકાનંદ પ્રેરક પ્રસંગ
આત્મામાં સ્ત્રી-પુરુષ ક્યાં છે?
✍🏻 સ્વામી વિજ્ઞાનાનંદ
May 2024
(અદ્વૈત આશ્રમ દ્વારા પ્રકાશિત Reminiscences of Swami Vivekananda પુસ્તકમાંથી એક અંશ અહીં પ્રસ્તુત છે. - સં.) એક દિવસની વાત છે. સ્વામી વિવેકાનંદ પોતાના ઓરડામાં જ[...]
🪔 ધ્યાન
ધ્યાનયોગ
✍🏻 સ્વામી ઘનાનંદ
May 2024
(રામકૃષ્ણ મઠ, નાગપુર દ્વારા મૂળ હિંદીમાં પ્રકાશિત પુસ્તક ‘ધ્યાન’નો એક અંશ અહીં પ્રસ્તુત છે. અનુવાદક છે સીમાબહેન માંડવિયા. સ્વામી ઘનાનંદને વેદાંતનો પ્રચાર કરવા બેલુર મઠ[...]
🪔 નર્મદા પરિક્રમા
નર્મદામહિમા અને પરિક્રમાના અનુભવો
✍🏻 એક સંન્યાસી
May 2024
મણિ નાગેશ્વરમાં નવરાત્રીના સમય સહિત થોડા દિવસ ખૂબ જ આનંદમય અને ભક્તિમય પસાર થયા, ૨૨ ઓક્ટોબરના રોજ ૭ કન્યાઓને ભોજન પણ કરાવાયું. તારીખ ૨૪ ઓક્ટોબર[...]
🪔 ઉત્સવ
બુદ્ધપૂર્ણિમા
✍🏻 શ્રી હર્ષદભાઈ પટેલ
May 2024
હિંદુ ધર્મમાં અવતારવાદ એક વિશિષ્ટ લાક્ષણિકતા છે. હિંદુ ધર્મમાં દસ અવતારો, ચોવીસ અવતારો ઇત્યાદિનો ઉલ્લેખ છે. આ અવતાર-સૂચિમાં ભગવાન બુદ્ધનો સમાવેશ થયેલો છે. તેઓ કરુણાવતાર[...]
🪔
રામકૃષ્ણ ભાવધારામાં અનૌપચારિક કેન્દ્રોની ભૂમિકા
✍🏻 સ્વામી શિવમયાનંદ તથા સ્વામી ભજનાનંદ
May 2024
(અદ્વૈત આશ્રમ દ્વારા પ્રકાશિત The story of Ramakrishna Mission પુસ્તકમાંથી એક પ્રકરણ અહીં પ્રસ્તુત છે. અનુવાદક છે શ્રી નલિનભાઈ મહેતા. - સં.) શ્રીરામકૃષ્ણના જીવનમાં આપણે[...]
🪔 સમાચાર દર્શન
ગુજરાતમાં શ્રીરામકૃષ્ણ ભાવધારા
✍🏻 સંકલન
May 2024
શ્રીરામકૃષ્ણ આશ્રમ, રાજકોટ વિશેષ પ્રવચન ૧૭ માર્ચના રોજ ‘રામકૃષ્ણ ભાવધારા અનુસાર દૈનંદિન જીવનમાં આધ્યાત્મિક સાધના’ વિષય પર રામકૃષ્ણ મિશન, સિંગાપોરના અધ્યક્ષનું વિશેષ પ્રવચન આયોજિત કરાયું[...]
🪔 શ્રીમા શારદાદેવી જીવનચરિત્ર
આધ્યાત્મિક, આધિભૌતિક અને આધિદૈવિક શક્તિ
✍🏻 સ્વામી કૃષ્ણસખાનંદ
May 2024
સ્વામી ગંભીરાનંદજી દ્વારા લિખિત ‘શ્રીમા શારદાદેવી જીવનચરિત્ર’ પુસ્તકના પ્રારંભની ‘પ્રસ્તાવના’માંથી ઉદ્ધૃત કરીશું અને થોડી ચર્ચા કરીશું. ઘાટા અક્ષરે લખાયેલ વાક્ય ઉદ્ધરણ છે. શ્રીમાએ જ્યારે નવું[...]
🪔 શ્રીમદ્ ભગવદ્ ગીતા
ગીતાતત્ત્વ-ચિંતન
✍🏻 સ્વામી આત્માનંદ
May 2024
શ્રીકૃષ્ણનું ક્રાંતિક્રારી રૂપ આને હું શ્રીકૃષ્ણનો બીજો ક્રાંતિકારી વિચાર કહું છું. પહેલો તો આપણે એ જોયું કે પ્રત્યેક કર્મ યજ્ઞ બની શકે છે—ભગવાનની પૂજા બની[...]
🪔
આત્મારામની આત્મકથા
✍🏻 સ્વામી જપાનંદ
May 2024
ગૃહત્યાગ (ઈ.સ. ૧૯૧૬) ઈ.સ. ૧૯૧૬નું વર્ષ હતું. (ઈ.સ. ૧૯૧૪માં ગૃહત્યાગ કરી વારાણસી તરફ ગયેલ હતો. સાથે સહપાઠી રમાપતિ પણ હતો. એને કારણે વિચિત્ર કારણોસર ઘેર[...]
🪔
સ્વામી બ્રહ્માનંદ ચરિત
✍🏻 સ્વામી પ્રભાનંદ
May 2024
શ્રીરામકૃષ્ણના માનસપુત્ર શ્રીશ્રીજગદંબાના ભાવમાં નિમગ્ન શ્રીરામકૃષ્ણે એક દિવસે ભાવચક્ષુ વડે જોયું કે એક સુંદર છોકરો પંચવટીની છાયામાં ઊભો છે. આ દર્શનનું શું તાત્પર્ય હોઈ શકે[...]
🪔
દિવ્ય સ્પર્શ
✍🏻 સ્વામી પ્રભાનંદ
May 2024
ભૈરવી બ્રાહ્મણી (યોગેશ્વરી) શ્રીરામકૃષ્ણ ત્યારે પચીસ વર્ષના યુવક હતા. તેમણે પોતાના ઓરડામાંશ્રીરામકૃષ્ણ એ સમયે ‘બાબુની કોઠી’ ના એક ઓરડામાં રહેતા હતા, જેનું નિર્માણ સર્વપ્રથમ હેસ્ટી[...]