શ્રીરામકૃષ્ણ જ્યોત
શ્રીરામકૃષ્ણ આશ્રમ, રાજકોટ
આ માસિક પત્રિકામાં સંસ્કાર, સંસ્કૃતિ, મૂલ્યનિષ્ઠ કેળવણી, યુવાનો માટેની પ્રેરકવાણી, વિજ્ઞાન, ટેકનોલોજી, સ્વામી વિવેકાનંદના પ્રેરક પ્રસંગો, આધ્યાત્મિક સંસ્મરણો, આત્મકથાત્મક લેખો, અને આરોગ્ય જેવા અનેક વિષયો પર વિદ્વાનોના લેખો પ્રસિદ્ધ કરવામાં આવે છે.
લવાજમ = ₹150 પ્રતિ વર્ષ
શ્રીરામકૃષ્ણ જ્યોત
શ્રીરામકૃષ્ણ આશ્રમ, રાજકોટ
આ માસિક પત્રિકામાં સંસ્કાર, સંસ્કૃતિ, મૂલ્યનિષ્ઠ કેળવણી, યુવાનો માટેની પ્રેરકવાણી, વિજ્ઞાન, ટેકનોલોજી, સ્વામી વિવેકાનંદના પ્રેરક પ્રસંગો, આધ્યાત્મિક સંસ્મરણો, આત્મકથાત્મક લેખો, અને આરોગ્ય જેવા અનેક વિષયો પર વિદ્વાનોના લેખો પ્રસિદ્ધ કરવામાં આવે છે.
વાર્ષિક લવાજમ = ₹150
🪔 સંપાદકીય
જે રામ, જે કૃષ્ણ તે જ રામકૃષ્ણ (૨)
✍🏻 સ્વામી નિખિલેશ્વરાનંદ
May 1990
(ગતાંકથી આગળ) અવતારના હેતુ ‘રામચરિતમાનસ’માં એક સુંદર પ્રસંગ આવે છે. જ્યારે શ્રીરામના હાથે રાવણનો વધ થયો ત્યારે બ્રહ્મા, ઈન્દ્ર અને બધા દેવતાઓ શ્રીરામને આ દુષ્કર કાર્ય સંપન્ન કરવા માટે અભિનંદન દેવા આવ્યા. પણ નવાઈની વાત! દેવોના દેવ મહાદેવ દેખાતા નથી.[...]
સ્વામી વિવેકાનંદ
🪔
સ્વામી વિવેકાનંદનો માનવતાવાદ (૨)
✍🏻 સ્વામી રંગનાથાનંદ
(ગતાંકથી ચાલુ) (શ્રીમત્ સ્વામી રંગનાથાનંદજી મહારાજ રામકૃષ્ણ મઠ અને મિશનના ઉપાધ્યક્ષ છે.) મદ્રાસમાં આપેલા, ‘ભારતનું ભાવિ’ વ્યાખ્યાનમાં, ઊંડી[...]
December 1993
🪔 દીપોત્સવી
ભારતના નવજાગરણના અગ્રદૂત સ્વામી વિવેકાનંદ
✍🏻 કનૈયાલાલ મુનશી
ગુજરાતી સાહિત્યના મહારથી અને સુખ્યાત ચિંતક, કેળવણીકાર અને રાજનીતિજ્ઞ કનૈયાલાલ મુનશીના મૂળ અંગ્રેજીમાં ‘વિવેકાનંદ હીઝ ગોસ્પેલ ઓફ મેન[...]
november 2013