શ્રીરામકૃષ્ણ જ્યોત
શ્રીરામકૃષ્ણ આશ્રમ, રાજકોટ
આ માસિક પત્રિકામાં સંસ્કાર, સંસ્કૃતિ, મૂલ્યનિષ્ઠ કેળવણી, યુવાનો માટેની પ્રેરકવાણી, વિજ્ઞાન, ટેકનોલોજી, સ્વામી વિવેકાનંદના પ્રેરક પ્રસંગો, આધ્યાત્મિક સંસ્મરણો, આત્મકથાત્મક લેખો, અને આરોગ્ય જેવા અનેક વિષયો પર વિદ્વાનોના લેખો પ્રસિદ્ધ કરવામાં આવે છે.
લવાજમ = ₹150 પ્રતિ વર્ષ
શ્રીરામકૃષ્ણ જ્યોત
શ્રીરામકૃષ્ણ આશ્રમ, રાજકોટ
આ માસિક પત્રિકામાં સંસ્કાર, સંસ્કૃતિ, મૂલ્યનિષ્ઠ કેળવણી, યુવાનો માટેની પ્રેરકવાણી, વિજ્ઞાન, ટેકનોલોજી, સ્વામી વિવેકાનંદના પ્રેરક પ્રસંગો, આધ્યાત્મિક સંસ્મરણો, આત્મકથાત્મક લેખો, અને આરોગ્ય જેવા અનેક વિષયો પર વિદ્વાનોના લેખો પ્રસિદ્ધ કરવામાં આવે છે.
વાર્ષિક લવાજમ = ₹150
🪔 સંપાદકીય
સ્વામી વિવેકાનંદે આપેલ રાષ્ટ્રપ્રેમનો અનોખો વારસો
✍🏻 સ્વામી સર્વસ્થાનંદ
July 2002
સાડા ઓગણચાલીસ વર્ષના ધૂમકેતુ જેવો પ્રતિભાપ્રકાશ પાડતા પોતાના જીવનમાંથી છેલ્લાં દસ વર્ષ સ્વામી વિવેકાનંદે જાહેર પ્રજાકલ્યાણના કાર્યો પાછળ સમર્પિત કર્યાં હતાં. એક તોફાની વાવાઝોડાંની જેમ શિકાગોની ધર્મપરિષદમાં ૧૮૯૩માં સમગ્ર વિશ્વને હચમચાવી નાખીને એમણે પશ્ચિમમાં વેદાંતનો સંદેશ આપતાં આપતાં ચાર વર્ષ[...]
શ્રીરામકૃષ્ણ
🪔 અમૃતવાણી
વૃંદાવન દર્શન
✍🏻 શ્રીરામકૃષ્ણદેવ
જ્ઞાનીઓ નિરાકારનું ચિંતન કરે. તેઓ અવતારમાં માને નહિ. અર્જુન શ્રીકૃષ્ણની સ્તુતિ કરે છે કે તમે પૂર્ણ બ્રહ્મ. એટલે[...]
august 2017
🪔 શ્રીરામકૃષ્ણદેવની અમૃતવાણી
શ્રીરામકૃષ્ણ અને બુદ્ધ
✍🏻 શ્રીરામકૃષ્ણદેવ
નરેન્દ્ર તરતમાં જ ગયા જઈ આવ્યા છે. ત્યાં બુદ્ધ-મૂર્તિના દર્શન કર્યાં હતાં અને એ મૂર્તિની સન્મુખે ગંભીર ધ્યાનમાં[...]
May 2005
સ્વામી વિવેકાનંદ
🪔 સંસ્મરણ
સ્વામી વિવેકાનંદની અમરનાથ યાત્રા
✍🏻 ભગિની નિવેદિતા
અચ્છાબલના મોગલબાગમાં એક દિવસ અમે બહારના ભાગમાં ભોજન માટે બેઠાં હતાં, એ સમયે સ્વામીએ એકાએક પ્રવેશ કરીને કહ્યું[...]
july 2019
🪔 વિવેકવાણી
દિવ્યતા-પ્રગટીકરણમાં સહાય એટલે પુણ્ય
✍🏻 સ્વામી વિવેકાનંદ
હિંમત રાખો, કંઈક વીરતાભર્યું કરો. ભાઈ! તમને મુક્તિ ન મળે તો પણ શું? કેટલીક વાર તમારે નરકમાં જવું[...]
March 2006