શ્રીરામકૃષ્ણ જ્યોત
શ્રીરામકૃષ્ણ આશ્રમ, રાજકોટ
આ માસિક પત્રિકામાં સંસ્કાર, સંસ્કૃતિ, મૂલ્યનિષ્ઠ કેળવણી, યુવાનો માટેની પ્રેરકવાણી, વિજ્ઞાન, ટેકનોલોજી, સ્વામી વિવેકાનંદના પ્રેરક પ્રસંગો, આધ્યાત્મિક સંસ્મરણો, આત્મકથાત્મક લેખો, અને આરોગ્ય જેવા અનેક વિષયો પર વિદ્વાનોના લેખો પ્રસિદ્ધ કરવામાં આવે છે.
લવાજમ = ₹150 પ્રતિ વર્ષ
શ્રીરામકૃષ્ણ જ્યોત
શ્રીરામકૃષ્ણ આશ્રમ, રાજકોટ
આ માસિક પત્રિકામાં સંસ્કાર, સંસ્કૃતિ, મૂલ્યનિષ્ઠ કેળવણી, યુવાનો માટેની પ્રેરકવાણી, વિજ્ઞાન, ટેકનોલોજી, સ્વામી વિવેકાનંદના પ્રેરક પ્રસંગો, આધ્યાત્મિક સંસ્મરણો, આત્મકથાત્મક લેખો, અને આરોગ્ય જેવા અનેક વિષયો પર વિદ્વાનોના લેખો પ્રસિદ્ધ કરવામાં આવે છે.
વાર્ષિક લવાજમ = ₹150
🪔 સંપાદકીય
ભારતીય સંસ્કૃતિનું વિશ્વને પ્રદાન - ૧
✍🏻 સ્વામી સર્વસ્થાનંદ
June 2002
ભારત એક અત્યંત પ્રાચીન સંસ્કૃતિ અને સભ્યતાનો દેશ છે. આટલી વિવિધતાપૂર્ણ : આજ સુધી પોતાનું સ્વત્વ જાળવી રાખનારી, પાંચ હજાર વર્ષોથી પણ પુરાણી અને આજ સુધી જીવંત રહેનારી સંસ્કૃતિ, વિશ્વમાં બીજે ક્યાંય જોવા મળતી નથી. આ ભવ્ય અને ઉદાત્ત સંસ્કૃતિએ[...]
શ્રીરામકૃષ્ણ
🪔 શ્રીરામકૃષ્ણદેવની અમૃતવાણી
કામબંધન, સિદ્ધિ અને મન
✍🏻 શ્રીરામકૃષ્ણદેવ
ઈશ્વર અમર લોકના કલ્પવૃક્ષ જેવો છે. જે માગીએ તે એ આપે છે. એટલે ધર્મ સાધના કરી મન વિશુદ્ધ[...]
August 2004
🪔
શ્રીરામકૃષ્ણનાં પ્રિય ભજનો
✍🏻 સંકલન
(બંગાળી ભજન) નિબિડ આધારે મા તોર ચમકે ઓ રૂપરાશિ, તાઈ જોગી ધ્યાન ધરે હવે ગિરિગુહાબારસી... અનંત આધાર કોલે,[...]
October 1991
સ્વામી વિવેકાનંદ
🪔 સંસ્મરણ
સ્વામી વિવેકાનંદનાં સંસ્મરણો
✍🏻 ભગિની નિવેદિતા
ગયા અંકમાં આપણે સ્વામી વિવેકાનંદે વર્ણવેલ રામાયણના પ્રસંગો અને શીખ ધર્મના ૧૦ ગુરુઓની વાત જોઈ, હવે આગળ ...[...]
october 2015
🪔 દીપોત્સવી
સ્વામી વિવેકાનંદ સાથે ભગિની નિવેદિતાની પ્રથમ બે મુલાકાત
✍🏻 શ્રી મહેન્દ્ર જોશી
પ્રથમ મુલાકાત : જ્યારે સ્વામી વિવેકાનંદ 1895ના નવેમ્બરમાં ઇંગ્લેન્ડના બૌદ્ધિક પરિવારમાં વ્યાખ્યાન માટે ગયા ત્યારે ઇસાબેલ માર્ગેસનના ઘેર[...]
november 2017