શ્રીરામકૃષ્ણ જ્યોત

શ્રીરામકૃષ્ણ આશ્રમ, રાજકોટ

આ માસિક પત્રિકામાં સંસ્કાર, સંસ્કૃતિ, મૂલ્યનિષ્ઠ કેળવણી, યુવાનો માટેની પ્રેરકવાણી, વિજ્ઞાન, ટેકનોલોજી, સ્વામી વિવેકાનંદના પ્રેરક પ્રસંગો, આધ્યાત્મિક સંસ્મરણો, આત્મકથાત્મક લેખો, અને આરોગ્ય જેવા અનેક વિષયો પર વિદ્વાનોના લેખો પ્રસિદ્ધ કરવામાં આવે છે.

લવાજમ = ₹150 પ્રતિ વર્ષ

શ્રીરામકૃષ્ણ જ્યોત

શ્રીરામકૃષ્ણ આશ્રમ, રાજકોટ

આ માસિક પત્રિકામાં સંસ્કાર, સંસ્કૃતિ, મૂલ્યનિષ્ઠ કેળવણી, યુવાનો માટેની પ્રેરકવાણી, વિજ્ઞાન, ટેકનોલોજી, સ્વામી વિવેકાનંદના પ્રેરક પ્રસંગો, આધ્યાત્મિક સંસ્મરણો, આત્મકથાત્મક લેખો, અને આરોગ્ય જેવા અનેક વિષયો પર વિદ્વાનોના લેખો પ્રસિદ્ધ કરવામાં આવે છે.

વાર્ષિક લવાજમ = ₹150

  • 🪔 સંપાદકીય

    શ્રીઠાકુરની દક્ષિણેશ્વરની દિવ્યાનંદની હાટ

    ✍🏻 સ્વામી સર્વસ્થાનંદ

    દક્ષિણેશ્વર શ્રીરામકૃષ્ણદેવની ‘નરલીલાભૂમિ’, દિવ્યાનંદની અનન્ય હાટ હતી. એમના પાર્થિવ જીવનનાં છેલ્લાં ૩૦ વર્ષનો એટલે કે ઈ.સ. ૧૮૫૫ થી ૧૮૮૫ સુધીનો જીવનકાળ પૃથ્વી પરની આ સ્વર્ગભૂમિ, દક્ષિણેશ્વરમાં ગાળ્યો હતો. સ્વામી વિવેકાનંદે એ દિવસો યાદ કરતાં કહ્યું હતું: ‘શ્રીઠાકુરના સાંનિધ્યમાં અમે જે[...]

શ્રીરામકૃષ્ણ

શ્રીમા શારદાદેવી

સ્વામી વિવેકાનંદ

  • 🪔 વિવેકવાણી

    વિવેકવાણી

    ✍🏻 સ્વામી વિવેકાનંદ

    જ્ઞાનપ્રાપ્તિની એકમાત્ર પદ્ધતિ ‘એકાગ્રતા’ છે. મનની એકાગ્રતા એ કેળવણીનું સારભૂત તત્ત્વ છે. નિમ્નતમ કક્ષાના માણસથી માંડીને મોટામાં મોટા યોગીએ જ્ઞાન મેળવવા માટે આ જ પદ્ધતિને[...]

આ અઠવાડિયાના Top 10 લેખો

યુવાપ્રેરણા

પાર્ષદ ગણ

અધ્યાત્મ

પ્રાસંગિક

  • 🪔 પ્રાસંગિક

    સાધનાનો પથ

    ✍🏻 સ્વામી શિવાનંદ

    શ્રીરામકૃષ્ણદેવના સાક્ષાત્‌ શિષ્યોમાંના એક શ્રીમત્‌ સ્વામી શિવાનંદજી મહારાજની જન્મજયંતી પ્રસંગે એમણે પોતે લખેલ પુસ્તક ‘આનંદધામના પથ પર, ભાગ - ૧, પૃ. ૨૬-૨૮’ માંથી કેટલાક અંશો[...]

શાસ્ત્ર

જ્યોતનો ભંડાર

1 એપ્રિલ 1989માં શ્રીરામકૃષ્ણ જ્યોતનો પ્રથમ અંક છપાયો હતો. ત્યારથી લઇ અત્યાર સુધીમાં 300+ અંકો છપાયી ચુક્યા છે. આ બધા જ અંકો નિઃશુલ્ક વાંચન માટે આપની સમક્ષ પ્રસ્તુત છે.

અમારા લેખકો

શ્રીરામકૃષ્ણ જ્યોત બ્રહ્મનિષ્ઠ અને વિદ્વાન સંન્યાસીઓના લેખોથી સમૃદ્ધ છે. તેઓની ગહન આધ્યાત્મિક ઉપલબ્ધિ તેઓના લેખોમાં છલકાઈ આવે છે. વાચકો માટે આપણાં શાસ્ત્ર, ભારતીય પરંપરા અને ઈશ્વરપ્રાપ્તિની સાધના સહજસરળ ભાષામાં તેઓએ લિપિબદ્ધ કર્યાં છે.

વૈવિધ્યનો રસથાળ

સ્વામી વિવેકાનંદના કર્મ, ભક્તિ, ધ્યાન, અને જ્ઞાન આ ચાર યોગના સમન્વયના સિદ્ધાંતને અનુસરીને શ્રીરામકૃષ્ણ જ્યોતમાં વાચકો માટે વિભિન્ન વિષયો પર આકર્ષક લેખમાળાઓ પ્રકાશિત થાય છે.
  • Yuvjagat

    (50)

  • Samachar Darshan

    (371)

  • Prasangik

    (386)

  • Jivan Charitra

    (33)

  • Itihas

    (43)

  • Divyavani

    (375)

  • Dhyan

    (73)

  • Chintan

    (137)

લેખમાળા

અમારી કેટલીક વિશિષ્ટ લેખમાળાઓ