શ્રીરામકૃષ્ણ જ્યોત
શ્રીરામકૃષ્ણ આશ્રમ, રાજકોટ
આ માસિક પત્રિકામાં સંસ્કાર, સંસ્કૃતિ, મૂલ્યનિષ્ઠ કેળવણી, યુવાનો માટેની પ્રેરકવાણી, વિજ્ઞાન, ટેકનોલોજી, સ્વામી વિવેકાનંદના પ્રેરક પ્રસંગો, આધ્યાત્મિક સંસ્મરણો, આત્મકથાત્મક લેખો, અને આરોગ્ય જેવા અનેક વિષયો પર વિદ્વાનોના લેખો પ્રસિદ્ધ કરવામાં આવે છે.
લવાજમ = ₹150 પ્રતિ વર્ષ
શ્રીરામકૃષ્ણ જ્યોત
શ્રીરામકૃષ્ણ આશ્રમ, રાજકોટ
આ માસિક પત્રિકામાં સંસ્કાર, સંસ્કૃતિ, મૂલ્યનિષ્ઠ કેળવણી, યુવાનો માટેની પ્રેરકવાણી, વિજ્ઞાન, ટેકનોલોજી, સ્વામી વિવેકાનંદના પ્રેરક પ્રસંગો, આધ્યાત્મિક સંસ્મરણો, આત્મકથાત્મક લેખો, અને આરોગ્ય જેવા અનેક વિષયો પર વિદ્વાનોના લેખો પ્રસિદ્ધ કરવામાં આવે છે.
વાર્ષિક લવાજમ = ₹150
🪔 સંપાદકીય
એકવીસમી સદીમાં મૂલ્યલક્ષી કેળવણી
✍🏻 સ્વામી સર્વસ્થાનંદ
April 2002
મૂલ્યલક્ષી કેળવણીની આવશ્યકતા સ્વાતંત્ર્યપ્રાપ્તિની અડધી સદી વીત્યા પછી પણ આપણું રાષ્ટ્રિય નૈતિકચારિત્ર્ય સાવ જ નિમ્ન કોટિનું દેખાય છે. આપણાં નૈતિક, સામાજિક અને આધ્યાત્મિક મૂલ્યોનું સતત અધ:પતન થતું જોઈ શકાય છે. હરિફાઈઓ મોટું દૂષણ બની ગઈ છે. નાતજાતની વાડાબંધીની ખાઈ ઊંડી[...]
શ્રીરામકૃષ્ણ
🪔 અમૃતવાણી
વેદ અને તંત્રોનો સમન્વય - આદ્યશક્તિનું ઐશ્વર્ય
✍🏻 શ્રીરામકૃષ્ણદેવ
શ્રીરામકૃષ્ણ - વેદાંતવાદી બ્રહ્મજ્ઞાનીઓ કહે છે કે સૃષ્ટિ, સ્થિતિ, પ્રલય, જીવ, જગત એ બધો શક્તિનો ખેલ. વિચાર કરવા[...]
november 2013
🪔 અમૃતવાણી
એને માટે કશુંય અશક્ય નથી
✍🏻 શ્રીરામકૃષ્ણદેવ
ઈશ્વર સંબંધી વાર્તાલાપ કરતાં એક વાર મથુરબાબુએ કહ્યું, ‘ઈશ્વરે પણ પોતે ઘડેલા નિયમોનું પાલન કરવું પડે. એ નિયમ[...]
august 2012
સ્વામી વિવેકાનંદ
🪔 સંપાદકીય
પત્ર-પત્રિકાઓના પ્રવર્તક સ્વામી વિવેકાનંદ - 2
✍🏻 સ્વામી નિખિલેશ્વરાનંદ
‘બ્રહ્મવાદિન’ પત્રિકાનું સ્તર એટલું ઊંચું થઈ ગયેલું કે ભારત અથવા વિદેશમાં સામાન્ય પ્રજામાં એનું લોકપ્રિય થવું મુશ્કેલ હતું.[...]
July 1989
🪔 પ્રાસંગિક
માતૃભૂમિ પ્રત્યે યુવાવર્ગનું કર્તવ્ય
✍🏻 સ્વામી વીરેશ્વરાનંદ
15 ઑગસ્ટ સ્વાધીનતા દિવસ પ્રસંગે [શ્રીમત્ સ્વામી વીરેશ્વરાનંદજી મહારાજ સમસ્ત રામકૃષ્ણ મઠ તથા રામકૃષ્ણ મિશનના દશમા પરમાધ્યક્ષ હતા.[...]
august 1989
પ્રાસંગિક
🪔 પ્રાસંગિક
સ્વામી સારદાનંદના કલ્પવૃક્ષ : શ્રીઠાકુર
✍🏻 સ્વામી ગંભીરાનંદ
January 2002
શ્રીરામકૃષ્ણદેવના સાક્ષાત્ શિષ્યોમાંના એક શ્રીમત્ સ્વામી સારદાનંદજી મહારાજની જન્મજયંતી પ્રસંગે રામકૃષ્ણ મઠ-મિશનના ૧૧મા પરમાધ્યક્ષ શ્રીમત્ સ્વામી ગંભીરાનંદજી મહારાજે લખેલ ગ્રંથ ‘શ્રીરામકૃષ્ણ - ભક્તમાલિકા, ભાગ -[...]