આપના મિત્રો સાથે શેર કરો

Swami Budhananda2021-08-13T12:04:37+00:00

વિવેકવાણી

સ્વામી વિવેકાનંદના ઉપદેશ

વેદાંતમાં ધ્યાન : એકાગ્રતાનાં સોપાનો : સ્વામી બુધાનંદ

(રામકૃષ્ણ મઠ, દિલ્હીના ભૂતપૂર્વ અધ્યક્ષ બ્રહ્મલીન  સ્વામી બુધાનંદજી મહારાજના અંગ્રેજી માસિક ‘વેદાંત કેસરી’માંથી નવેમ્બર, 1918ના અંકમાં મૂળ અંગ્રેજીમાં પ્રસિદ્ધ થયેલ લેખનો અનુવાદ અહીં પ્રસ્તુત છે. અનુવાદક છે શ્રી હર્ષદભાઈ પટેલ. – સં.)

આપણે એકાગ્રતા અને ધ્યાન વિષયક છ સોપાનોનું વિવેચન કરીશું: યમ, નિયમ, આસન, પ્રાણાયામ, પ્રત્યાહાર, ધારણા; અને અતિ સંક્ષેપમાં[…]

અધ્યાત્મ : આપણાં અંગત દુઃખોને ઓછાં કેવી રીતે કરવાં : સ્વામી બુધાનંદ

ગતાંકથી આગળ….

શ્રીકૃષ્ણ ફરી કહે છે કે, યોગ એટલે સંપૂર્ણ શાંતિ, ચતુરાઈભર્યું એ કામ છે. સંયમી અને સમતુલિત જીવન છે. શ્રીકૃષ્ણ તેને જ યોગ કહે છે કારણકે તે મનુષ્યના મનને પરમાત્મા સાથે જોડે છે. એના અનુસંધાનમાં શ્રીકૃષ્ણ કહે છે કે, (૧) એ સ્થિતપ્રજ્ઞ પોતાનાં બધાં દુ :ખોનો નાશ કરી શકે[…]

અધ્યાત્મ : આપણાં અંગત દુઃખોને ઓછાં કેવી રીતે કરવાં : સ્વામી બુધાનંદ

પૃથ્વી ઉપર મનુષ્યનો ઉદ્ભવ થયો ત્યારથી દુ :ખ તેની સાથે જ છે. આજે પણ તે બધાની સાથે છે. કેટલીક વખત આપણને શરૂઆતમાં ન ગમતી ચીજ લાંબા સહવાસથી ગમતી થઈ જાય છે, પરંતુ માણસનું દુ :ખ તરફનું વલણ ફેરફાર વગરનું રહેલું છે. જૂના કાળમાં દુ :ખને માણસ ધિકકારતો હતો તેટલો[…]

ચિંતન : ક્રોધ પર વિજય : સ્વામી બુધાનંદ

સ્વામી વિવેકાનંદ પોતાના ‘રાજયોગ’માં કહે છે : જે ચિત્તવૃત્તિઓ સ્થૂળ છે, તેમને આપણે સમજીને અનુભવી શકીએ; તેમના પર કાબૂ વધુ સહેલાઈથી મેળવી શકાય, પણ વધારે સૂક્ષ્મ સહજવૃત્તિઓનું શું ? તેમના પર કાબૂ કઈ રીતે મેળવી શકાય ? જ્યારે મને ક્રોધ ચડે છે, ત્યારે મારું આખું મન ક્રોધનું એક જબરદસ્ત[…]

ચિંતન : ક્રોધ પર વિજય : સ્વામી બુધાનંદ

ઊલટા વિચારોની પદ્ધતિ

યોગની વ્યાખ્યા કરતાં પતંજલિ ‘ચિત્તવૃત્તિ નિરોધ’ વિચારતરંગોના નિયંત્રણને યોગ કહે છે. એમના મત પ્રમાણે જ્યારે આપણે ક્રોધ પરના નિયંત્રણની વાત કરીએ છીએ, ત્યારે આપણે તેના પર એ જ ઉપાયનો ઉપયોગ કરવો પડે, જેનો આપણે અન્ય વિચારતરંગોના નિયંત્રણ માટે કરીએ છીએ.

આ વિશે એક તળાવનું ઉદાહરણ આપી શકાય. તળાવની[…]

ચિંતન : ક્રોધ પર વિજય : સ્વામી બુધાનંદ

યોગ દ્વારા ક્રોધને વશ કરવો

પતંજલિએ સાધકને મુક્તિ અપાવવાના હેતુથી જ પોતાના ‘યોગદર્શન’ની રચના કરી છે. હવે પ્રશ્ન એ ઊભો થઈ શકે કે ક્રોધ પર વિજય મેળવવાના તાત્કાલિક ઉદ્દેશ માટે પણ શું આ સાધનોનો અભ્યાસ આવશ્યક કે વ્યાવહારિક છે? ક્રોધની વિધ્વંસક સંભાવનાઓને જોતાં અને તેનાં માઠાં પરિણામોથી બચવા માટે પ્રાપ્ય[…]

ચિંતન : ક્રોધ પર વિજય : સ્વામી બુધાનંદ

ડિસેમ્બરથી આગળ….

ક્રોધનો ઉપચાર

આપણને જોવા મળે છે કે કોઈ પણ વ્યક્તિનાં સ્વભાવ, આચરણ અને વ્યવહારમાં ક્રોધની પ્રબળતા એ વાતનું સૂચક છે કે રજોગુણ એનો મુખ્ય ગુણ બની ગયો છે;  સત્ત્વગુણ તથા તમોગુણ પ્રભાવપૂર્વક દબાઈ ગયા છે. જ્યાં સુધી રજોગુણ એ વ્યક્તિની પ્રકૃતિ પર પ્રભુત્વ જાળવી રાખે છે ત્યાં સુધી તે[…]

ચિંતન : ક્રોધ પર વિજય : સ્વામી બુધાનંદ

શ્રીમદ્ ભાગવતમાં આ બોધપાઠ છે – ‘જિતં સર્વં જિતે રસે- જીભનો લોભ નિયંત્રણમાં આવી જાય પછી બાકીની બધી ઇંદ્રિયો નિયંત્રણમાં આવી જાય છે.’

સ્વામી તુરીયાનંદજી આવી સલાહ આપે છે : ‘ગીતામાં આવું વારંવાર કહેવાયું છે, ‘એટલે હે ભરત શ્રેષ્ઠ, પહેલાં તું ઇન્દ્રિયોને વશ કરીને આ વેરી, પાપાચારી તથા જ્ઞાન-વિજ્ઞાનનો નાશ[…]

સંકલિત વ્યક્તિત્વ : યુવકો માટેની તાતી જરૂરિયાત – ૨ : સ્વામી બુધાનંદ

(સપ્ટેમ્બરથી આગળ…)

સંકલિત વ્યક્તિત્વવાળા થવું એ જીવનમાં એટલું બધું મહત્ત્વનું છે કે તેના વિના જીવવું એ જરાય ન જીવવાથી પણ વધારે ખરાબ બની જશે. સંકલિત વ્યક્તિત્વ દ્વારા ઈલાજ ન કરી શકાય તેવો કોઈ ઘા નથી, તે પૂરી ન કરી શકે તેવી જરૂરિયાત નથી અને તે ભરપાઈ ન કરી શકે તેવી[…]

સંકલિત વ્યક્તિત્વ : યુવકો માટેની તાતી જરૂરિયાત – ૧ : સ્વામી બુધાનંદ

સ્વામી બુધાનંદ (૧૯૧૭-૧૯૮૩) રામકૃષ્ણ સંઘના સંન્યાસી હતા. તેઓ ખૂબ સારા લેખક હતા. તેમણે અમેરિકાનાં સંયુક્ત રાજ્યોમાં વેદાંતનો પ્રચાર કર્યો હતો. તેમણે લખેલાં The Saving Challenges of Religion, Mind And Its Control તથા અન્ય પુસ્તકોને આધ્યાત્મિક સાધકો માટેના અમૂલ્ય માર્ગદર્શક તરીકે આવકારવામાંં આવ્યાં છે. – સં.

પ્રત્યેક વસ્તુની પહેલાં, પછી અને[…]

ક્રોધ પર વિજય : સ્વામી બુધાનંદ

(ગતાંકથી આગળ)

‘લોક અને પરલોકમાં મોટંુ નુકશાન કરવાની ક્ષમતા ધરાવનાર આ ક્રોધ એક સજ્જન વ્યક્તિના મનમાં કેવી રીતે સ્થાન મેળવી શકે છે ?’ આ પ્રકારની ચિંતનમનન પ્રક્રિયા પણ ક્રોધ પર વિજય મેળવવાના સર્વોત્તમ ઉપાયોમાંનો એક છે.

બીજા લોકોના આપણા પ્રત્યેના ક્રોધ માટે પણ તમારે આવું ક્યારેય ન વિચારવું- ‘ મેં તો[…]

ક્રોધ પર વિજય : સ્વામી બુધાનંદ

(ગતાંકથી આગળ)

આસુરી સંપત્તિઓ સાથે જન્મ લેનારામાં પાખંડ, અહંકાર, અભિમાન, ક્રોધ, કઠોરતા અને અવિવેક પ્રબળ માત્રામાં હોય છે.

अहंकारं बलं दर्पं कामं क्रोधं च संश्रिताः।
मामात्मपरदेहेषु प्रद्विषन्तोऽभ्यसूयकाः।। 16.18

બીજાની નિંદા કરનાર આ લોકો અહંકાર, બળ, દર્પ, કામ, ક્રોધ વગેરેનો આશરો લઈને પોતાના તથા બીજાના દેહમાં રહેલા મારો (પરમાત્માનો) દ્વેષ કરે છે.

त्रिविधं नरकस्येदं द्वारं[…]

ક્રોધ પર વિજય : સ્વામી બુધાનંદ

(ગતાંકથી આગળ)

ક્રોધ પર નિયંત્રણ મેળવવાની ઇચ્છા

ક્રોધની કેટલીક પરિભાષાઓ પર ચર્ચા અને એનાં ભયંકર માઠાં પરિણામોનું સર્વેક્ષણ કર્યા પછી આપણે પૂછી શકીએ છીએ, ‘વસ્તુત : કેવા પ્રકારના લોકો પોતાના ક્રોધ પર સંયમ મેળવવા ઈચ્છે છે ?’

કેવળ સમજુ માણસો જ પોતાના ક્રોધ પર સંયમ મેળવવા ઈચ્છે છે. આવા લોકોને[…]

ક્રોધ પર વિજય : સ્વામી બુધાનંદ

શું ક્રોધની કોઈ ઉજ્જવળ બાજુ છે?

આ બધું હોવા છતાં કેટલાક એવા લોકો પણ છે કે જે સંભવત : ક્રોધને એટલો ઉપયોગી માને છે કે એના પર વિજય મેળવવાના ઉપાય પણ શીખવા માગતા નથી. એક સત્ય ઘટના આ વાત સ્પષ્ટ કરી દે છે :

એક પતિએ પોતાની પત્નીને કહ્યું, ‘ચાલો આપણે[…]

ક્રોધ પર વિજય : સ્વામી બુધાનંદ

રામકૃષ્ણ સંઘના વરિષ્ઠ સંન્યાસી અને દિલ્હી કેન્દ્રના ભૂતપૂર્વ અધ્યક્ષ બ્ર. સ્વામી બુધાનંદજીએ ૧૯૮૨માં રામકૃષ્ણ મિશનના દિલ્હી કેન્દ્રમાં અંગ્રેજીમાં આપેલ વ્યાખ્યાનમાળાનો સ્વામી વિદેહાત્માનંદજીએ કરેલ હિંદી અનુવાદનો શ્રીમનસુખભાઈ મહેતાએ કરેલ ગુજરાતી અનુવાદ અહીં પ્રસ્તુત છે.

ક્રોધનું માઠું પરિણામ

ભૂમિકા : કેટલાક વિરલ અપવાદોને છોડી દઈએ તો આપણામાંથી[…]

દીપોત્સવી : અંધારામાં અથડાતાં વિશ્વનું તારકબળ-ત્યાગ અને સેવા : સ્વામી બુધાનંદ

રામકૃષ્ણમઠ, દિલ્હીના પૂર્વાધ્યક્ષ વરિષ્ઠ સંન્યાસી સ્વામી બુધાનંદજી મહારાજનો ૧૯૫૦, ડિસેમ્બરમાં વેદાંત કેસરીમાં પ્રકાશિત થયેલ મૂળ અંગ્રેજી લેખનો શ્રીમનસુખભાઈ મહેતાએ કરેલ ગુજરાતી અનુવાદ અહીં પ્રસ્તુત છે. સં.

ત્યાગ વિના મુક્તિ ન મળે

જ્યારે કોઈપણ વ્યક્તિ પોતાની જાતને આધ્યાત્મિક ગુરુ ગણાવતી હોય અને તે તમને એમ કહેતી હોય કે ત્યાગ વિના ઈશ્વરની અનુભૂતિ[…]

યુવાનોની વિલક્ષણતા – ૨ : સ્વામી બુધાનંદ

(જાન્યુઆરી ૦૯ થી આગળ)

પોતાની આ ગુલામીમાં પણ ગર્વ અનુભવીને યુવાનો કોઈ પોતાની નવી ઓળખાણ શોધી કાઢી હોય એમ માનતા થઈ જાય છે અને આ નવી ઓળખાણને બધી પ્રણાલીગત વફાદારીઓને ફગાવી દઈને માણે છે. યુવાનોને સમજવા માટે આપણા સૌમાં હૃદયની વિશાળ ઉદારતા, વિચારોની સ્પષ્ટતા[…]

યુવાનોની વિલક્ષણતા : સ્વામી બુધાનંદ

(બ્રહ્મલીન સ્વામી બુધાનંદજી મહારાજના ‘વેદાંત કેસરી’ ડિસેમ્બર ૨૦૦૫માં પ્રસિદ્ધ થયેલ અંગ્રેજી લેખનો શ્રી મનસુખભાઈ મહેતાએ કરેલ ગુજરાતી અનુવાદ ભાવિકોના લાભાર્થે અત્રે પ્રસ્તુત છે. – સં.)

યુવાનોની વિપરીત અવસ્થા

માનવજાતના ભાવિને સતત અને સુદીર્ઘકાળ સુધીના ઘડતરના કાર્યમાં સહાયભૂત થનાર અનેક પાસાંમાં સૌથી વધારે પ્રબળ પાસું છે,[…]

દિપોત્સવી : એકતા, સંવાદિતા અને શાંતિ માટે કેવી રીતે કાર્ય કરવું? : સ્વામી બુધાનંદ

(રામકૃષ્ણ મઠ, દિલ્હીના ભૂતપૂર્વ અધ્યક્ષ બ્રહ્મલીન સ્વામી બુધાનંદજીએ જુલાઈ-ઓગસ્ટ ૧૯૭૬ના ‘પ્રબુદ્ધ ભારત’માં લખેલ મૂળ અંગ્રેજી લેખનો શ્રી મનસુખભાઈ મહેતાએ કરેલ ગુજરાતી અનુવાદ વાચકોના લાભાર્થે અહીં પ્રસ્તુત છે. – સં.)

બૌદ્ધધર્મ શાસ્ત્ર ‘કૌસંબીયસૂત્ત’માં આવું કથન આવે છે : ‘એક વખત જ્યારે ભગવાન બુદ્ધ કૌસાંબીની મુલાકાતે ગયા ત્યારે[…]

શક્તિ અને અભય કેવી રીતે કેળવવાં – ૩ : સ્વામી બુધાનંદ

(ગતાંકથી આગળ)

હવે, ભયનાં મૂળિયાં કયાં હોય છે? વેદાન્તના મત અનુસાર આત્માની સાચી ઓળખનું અજ્ઞાન ભયનું મૂળ છે. આપણને મરણનો ભય લાગે છે કેમકે આપણે આપણા અસ્તિત્વ અથવા આત્મતત્વનું જ્ઞાન ધરાવતા નથી કે આપણે અનંત, અમર્ત્ય અને અવિનાશી છે. આત્મતત્ત્વ એક, અવિભાજ્ય એકરૂપ ચૈતન્યવાળું છે એ[…]

શક્તિ અને અભય કેવી રીતે કેળવવાં? – ૨ : સ્વામી બુધાનંદ

મનને કાબૂમાં રાખવાની વિવિધ પદ્ધતિઓ છે. પણ સૌથી મૂળભૂત આ છે. આપણી પાસે ઇન્દ્રિયો અથવા કરણો (જ્ઞાનેન્દ્રિય તથા કર્મેન્દ્રિયો) છે અને આપણી પાસે બુદ્ધિ અથવા વિવેકશક્તિ પણ છે. જ્યારે આપણે આપણા મનનો સંગમ વિવેકશક્તિ સાથે કરીએ છીએ અને ઇન્દ્રિયોની ઇચ્છા પ્રમાણે કાર્ય કરવાની ના પાડી દઈએ છીએ[…]

દિપોત્સવી : શક્તિ અને અભય કેવી રીતે કેળવવાં? – ૧ : સ્વામી બુધાનંદ

પ્રબુદ્ધ ભારત ૧૯૭૨ના ઑક્ટોબરના અંકમાં સ્વામી બુધાનંદજી મહારાજે મૂળ અંગ્રેજીમાં લખેલ ‘Cultivation of Strength and Fearlessness’ લેખનો શ્રી ચંદુભાઈ ઠકરાલે કરેલ ગુજરાતી અનુવાદ અહીં પ્રસ્તુત છે. સં.

જીવનના પડકારને શી રીતે ઝીલવો

જીવન એ પડકાર છે. આપણે વ્યક્તિગત રીતે તથા આંતરિક રીતે આ પડકારને કઈ[…]

ઠાકુરના નરેન અને નરેનના ઠાકુર – ૬ : સ્વામી બુધાનંદ

દીઠે સુણ્યે તો આપણા જ જેવા. આપણા લોકો જેવી જ વાતો અને છતાંય બ્રહ્મસ્વરૂપ. એ દેહનાં માંસમજ્જા તો કાશીપુરના સ્મશાનમાં ભસ્મીભૂત થઈ ગયેલાં અને તોયે રામકૃષ્ણતનુ, એ જ ‘ચિદ્‌ઘનકાય’ કરોડો ભક્તોના હૃદયમાં ઝળહળે છે. એક તો હતા; તો કેમ કરીને આટલા બધા બની ગયા? એક જ હતા[…]

ઠાકુરના નરેન અને નરેનના ઠાકુર – ૫ : સ્વામી બુધાનંદ

(ગતાંકથી આગળ)

શિકાગોની ધર્મસભામાં વિવેકાનંદનો આવિર્ભાવ થયેલો હિન્દુધર્મના પ્રતિનિધિ રૂપે. સભા પૂરી થયે બધા સભ્યો પોતપોતાના દેશે પાછા ફર્યા અને આજે એ બધા લગભગ ભુલાઈ ગયા છે. પણ વિવેકાનંદ અમેરિકાની ધરતીને વળગીને રહી ગયા, લગભગ ત્રણ વરસ લગી. પોતાના દેશની આવશ્યકતાનો પોકાર, ભારતના જનગણ માટે દિલમાં[…]

ઠાકુરના નરેન અને નરેનના ઠાકુર – ૪ : સ્વામી બુધાનંદ

(ગતાંકથી આગળ)

દક્ષિણેશ્વરની આસપાસમાં જે કોઈ પણ ખરા અંતરથી ભગવાનની આરાધના કરી રહ્યા હતા તેમની પાસે વગર બોલાવ્યે જઈને પણ ઠાકુરે કૃપા કરેલી. પછેડી ઓઢીને આ કોણ ‘નૂતન માનુષ’ આવ્યા હતા એ કદાચ સૌ કોઈ સમજી પણ નહિ શક્યા હોય. છતાંય આરાધ્યદેવ પધાર્યા હતા કૃપાનું દાનપાત્ર[…]

Leave A Comment

Title

Go to Top