Read online and share with your friends
શ્રીરામકૃષ્ણ જ્યોત : ફેબ્રુઆરી ૨૦૧૮




Read Articles
🪔 દિવ્યવાણી
વિવેકચૂડામણિ
✍🏻 શ્રી આદિશંકરાચાર્ય
february 2018
आदौ नित्यानित्यवस्तुविवेकः परिगण्यते। इहामुत्रफलभोगविरागस्तदनन्तरम् । शमादिषट्कसम्पत्तिर्मुमुक्षुत्वमिति स्फुटम् ।।19।। નિત્ય-અનિત્યવસ્તુવિવેક એને પહેલું સાધન માનવામાં આવે છે. ત્યાર પછી આલોક અને પરલોકમાં ભોગવવાનાં કર્મફળો પ્રત્યે વૈરાગ્યની ગણના[...]
🪔 અમૃતવાણી
માનવીનું ભાવિ
✍🏻 શ્રીરામકૃષ્ણદેવ
february 2018
જેવી ભાવના તેવી માનવીની સિદ્ધિ. ભગવાન તો કલ્પવૃક્ષ છે. એની પાસે માનવી જે માગે તે મેળવે. કોઈ ગરીબ માણસનો દીકરો ઉચ્ચ શિક્ષણ મેળવી હાઈકૉર્ટનો ન્યાયાધીશ[...]
🪔 માતૃવાણી
શ્રીઠાકુરનો ભક્તપ્રેમ
✍🏻 શ્રીમા શારદાદેવી
february 2018
એક વાર બલરામનાં પત્ની માંદાં હતાં. શ્રીઠાકુરે મને કહ્યું, ‘કોલકાતા જઈને તેમને જોઈ આવો.’ મેં કહ્યું, ‘હું કેવી રીતે જઈ શકું ? અહીં કોઈ ગાડી[...]
🪔 વિવેકવાણી
મારા ગુરુદેવ
✍🏻 સ્વામી વિવેકાનંદ
february 2018
મહાત્મા બુદ્ધ, જિસસ ક્રાઈસ્ટ તથા હજરત મહંમદ વિશે તેમજ જૂના વખતના બીજા મહાત્માઓના સંબંધમાં મેં એવું વાંચ્યું છે કે તેઓ કોઈ પણ મનુષ્યની સન્મુખ ઊભા[...]
🪔 સંપાદકીય
સમન્વયના મસીહા શ્રીરામકૃષ્ણ
✍🏻 સ્વામી નિખિલેશ્વરાનંદ
february 2018
શ્રીરામકૃષ્ણને હવે ફક્ત ભારતવર્ષના જ નહીં પણ સમગ્ર વિશ્વના દાર્શનિકો, ધર્મના આચાર્યો અને વિદ્વાનો, એટલે સુધી કે ખ્રિસ્તીઓ અને મુસ્લિમો પણ ‘સમન્વયના મસીહા’ના રૂપે સ્વીકારી[...]
🪔 શાસ્ત્ર
શ્રીમદ્ ભગવદ્ ગીતા
✍🏻 સ્વામી રંગનાથાનંદ
february 2018
એક ચોક્કસ ક્ષેત્રમાં, લોકોના એક સમુદાયે परस्परं भावयन्त: श्रेय: परमवाप्स्यथ, આ સત્યને ફરી ગ્રહણ કરેલું તમને જોવા મળશે. અમેરિકામાં નારીમુક્તિ-આંદોલન ચાલે છે, આશરે વીસેક વર્ષ[...]
🪔 ધ્યાન
ધ્યાન અને આધ્યાત્મિક જીવન
✍🏻 સ્વામી યતીશ્વરાનંદ
february 2018
ધાર્મિક સહિષ્ણુતા અને સમન્વયનો સંદેશ પરંતુ સમન્વય અને અન્ય ધર્મોની સ્વીકૃતિના આ મહાન આદર્શનું ક્રિયાન્વયન બધા માટે સંભવ નથી. કટ્ટર સાંપ્રદાયિક પૂર્વગ્રહયુક્ત ભક્ત મોટેભાગે એમ[...]
🪔 સંસ્મરણ
સારગાછીની સ્મૃતિ
✍🏻 સ્વામી સુહિતાનંદ
february 2018
મહારાજ - ‘માએ તો કેટલાય લોકોને દીક્ષા આપી છે, પરંતુ તેથી શું ? કેટલા લોકોનો જીવનવિકાસ થયો! સિલેટનો એક બ્રાહ્મણ દીક્ષિત હતો અને તે સંન્યાસી[...]
🪔 પ્રાસંગિક
શ્રીરામકૃષ્ણદેવનો શક્તિસંચાર
✍🏻 સ્વામી વિવેકાનંદ
february 2018
વિરાટ બ્રહ્મચેતનાની અનુભૂતિ નરેન-સ્વામી વિવેકાનંદની અંત:પ્રકૃતિને જાણીને શ્રીરામકૃષ્ણદેવે એમને અદ્વૈતવેદાંતનું શિક્ષણ આપ્યું. એ પ્રમાણે જીવાત્મા અને બ્રહ્મ બન્ને એક જ છે. એક દિવસ નરેન વેદાંતના[...]
🪔 પ્રાસંગિક
શ્રીરામકૃષ્ણદેવની આધ્યાત્મિક અવસ્થાઓ
✍🏻 સ્વામી બ્રહ્માનંદ
february 2018
શ્રીઠાકુરની આધ્યાત્મિક અવસ્થાઓ સાધુસંગ આવશ્યક છે. સાધુસંગથી સંશયો દૂર થાય છે અને મનમાં આધ્યાત્મિક ભાવ ઉદિત થાય છે. સેંકડો પુસ્તકો વાંચવા કરતાં પવિત્ર અને ઈશ્વરના[...]
🪔 પ્રાસંગિક
ઈશ્વરીય ભાવ અને માનવીય ભાવ
✍🏻 સ્વામી અદ્ભુતાનંદ
february 2018
એક દિવસ રામબાબુ શ્રીઠાકુર માટે એક ટોપલી જલેબી લઈને દક્ષિણેશ્વર આવ્યા. પરંતુ માર્ગમાં ટોપલીમાંથી એક જલેબી કાઢીને એક નાના બાળકને આપી દીધી. શ્રીઠાકુર એ જલેબી[...]
🪔 પ્રાસંગિક
શ્રીઠાકુરે મારા સંશયો દૂર કર્યા
✍🏻 શ્રી રામચંદ્ર દત્ત
february 2018
અમે લોકો તો ઘોર અનીશ્ર્વરવાદી હતા, પરંતુ શ્રીઠાકુરે અમને ભગવાનમાં શ્રદ્ધા ધરાવતા બનાવી દીધા. એમનો પરામર્શ કેવળ વાક્જાળ ન હતી. હવે મારી આખી કથા સાંભળો[...]
🪔 ચિંતન
કાર્યકુશળ બનો ! સાહસિક બનો !
✍🏻 સ્વામી જગદાત્માનંદ
february 2018
ભારતીય જીવન વિમા નિગમના એક વરિષ્ઠ અધિકારીએ એકવાર મને કહ્યું કે પોતાના સુદીર્ઘ સેવાકાળ દરમિયાન પ્રેમ અને વિશ્વાસની મદદથી તેઓ તેમની નીચે કામ કરનારા સેંકડો[...]
🪔 ચિંતન
ક્રોધ પર વિજય
✍🏻 સ્વામી બુધાનંદ
february 2018
ડિસેમ્બરથી આગળ.... ક્રોધનો ઉપચાર આપણને જોવા મળે છે કે કોઈ પણ વ્યક્તિનાં સ્વભાવ, આચરણ અને વ્યવહારમાં ક્રોધની પ્રબળતા એ વાતનું સૂચક છે કે રજોગુણ એનો[...]
🪔 અધ્યાત્મ
ભજનિક સૂફી સંત સતાર શાહ
✍🏻 શ્રી ડૉ. નિરંજન રાજ્યગુરુ
february 2018
નાંદોદના મુસ્લિમ કુટુંબમાં પઠાણ (ક્ષત્રિય) ખેસ્ત ગુલખાન અને માતા જાનબેગમને ત્યાં ઈ.સ.1892માં જન્મ. પિતા રાજપીપળા રાજ્યના જમાદાર હતા. નાની ઉંમરમાં પિતાનો સ્વર્ગવાસ થયો, માતાએ ઉછેરીને[...]
🪔 પ્રાસંગિક
ભગવત્-અવતાર શ્રીરામકૃષ્ણદેવ
✍🏻 શ્રી ભાણદેવ
february 2018
દક્ષિણેશ્ર્વરના અભણ બ્રાહ્મણ શ્રીરામકૃષ્ણદેવ ભગવત્-અવતાર છે. આ વાત સમજવી કે સ્વીકારવી મુશ્કેલ લાગે છે, પરંતુ સત્ય છે. અને સત્યની પ્રતિષ્ઠા તેના સ્વીકાર પર નથી; કારણ[...]
🪔 આરોગ્ય
દવા નાસ્તો નથી
✍🏻 ડૉ. કમલ પરીખ
february 2018
તબીબી વ્યવસાય દરમિયાન દર્દીઓની કેટલીક વિચિત્ર માન્યતાઓનો ખ્યાલ આવ્યો. ઘણા દર્દીઓ એવું માનતા હોય છે કે ડોક્ટરે નિયત કરી આપી હોય તે કરતાં વધારે દવા[...]
🪔 સંસ્મરણ
નર્મદામહિમા અને પરિક્રમાના અનુભવો
✍🏻 એક સંન્યાસી
february 2018
વંદે નર્મદામ્, શુભદામ્, સુખદામ્, સુરનર વંદિતામ્ । સર્વકામદામ્ શર્મદામ્ ॥ ઓમકારેશ્ર્વરથી ચાર કિ.મિ. દૂર નર્મદાતટ પર આવેલ મૌનીબાબાના આશ્રમથી 6 જાન્યુઆરી, 2015ના રોજ હું અને[...]
🪔 અહેવાલ
વિદાય - સન્માન સમારંભ
✍🏻 સંકલન
february 2018
રાજકોટ આશ્રમમાંથી અધ્યક્ષ સ્થાનેથી બદલી થઈને યુ.કે. જનાર સ્વામી સર્વસ્થાનંદજી, અહીંથી વડોદરા રામકૃષ્ણ મિશનમાં અધ્યક્ષરૂપે જતા સ્વામી ઇષ્ટમયાનંદજીના વિદાય અને વડોદરાથી રાજકોટ આશ્રમમમાં અધ્યક્ષ સ્થાને[...]
🪔 બાલ ઉદ્યાન
શ્રીકૃષ્ણ
✍🏻 સ્વામી રાઘવેશાનંદ
february 2018
પૂતના વધ કંસે નવજાત શિશુઓનો વધ કરવા પૂતના નામની અત્યંત ક્રૂર રાક્ષસીને બોલાવી અને તેને વિગતે પોતાની યોજના બતાવી. પૂતના આકાશમાર્ગે આવજા કરી શકતી અને[...]
🪔 અહેવાલ
રામકૃષ્ણ મિશન વર્ષ ૨૦૧૬ - ૨૦૧૭ વાર્ષિક અહેવાલ
✍🏻 સંકલન
february 2018
રામકૃષ્ણ મિશન દ્વારા વર્ષ ૨૦૧૬ - ૨૦૧૭ દરમિયાન થયેલ રૂપિયા ૬૫૧.૬૨ કરોડનાં સેવાકાર્યોનો અહેવાલ રામકૃષ્ણ મિશનની ૧૦૮મી વાર્ષિક સાધારણ સભા, બેલુર મઠમાં રવિવાર, ૧૭[...]
🪔 સમાચાર દર્શન
સમાચાર દર્શન
✍🏻 સંકલન
february 2018
સ્વામી વિવેકાનંદ જન્મજયંતી મહોત્સવ-સ્પર્ધાઓ સ્વામી વિવેકાનંદની ૧૫૬મી અને ભગિની નિવેદિતાની ૧૫૦મી જન્મજયંતીના ઉપલક્ષ્યમાં ૧૧ ડિસેમ્બર, ૨૦૧૭થી ૨૪ ડિસેમ્બર, ૨૦૧૭ સુધી રાજકોટ શહેર અને નજીકના ગ્રામ્યવિસ્તારની[...]