શ્રીરામકૃષ્ણ જ્યોત
શ્રીરામકૃષ્ણ આશ્રમ, રાજકોટ
આ માસિક પત્રિકામાં સંસ્કાર, સંસ્કૃતિ, મૂલ્યનિષ્ઠ કેળવણી, યુવાનો માટેની પ્રેરકવાણી, વિજ્ઞાન, ટેકનોલોજી, સ્વામી વિવેકાનંદના પ્રેરક પ્રસંગો, આધ્યાત્મિક સંસ્મરણો, આત્મકથાત્મક લેખો, અને આરોગ્ય જેવા અનેક વિષયો પર વિદ્વાનોના લેખો પ્રસિદ્ધ કરવામાં આવે છે.
લવાજમ = ₹150 પ્રતિ વર્ષ
શ્રીરામકૃષ્ણ જ્યોત
શ્રીરામકૃષ્ણ આશ્રમ, રાજકોટ
આ માસિક પત્રિકામાં સંસ્કાર, સંસ્કૃતિ, મૂલ્યનિષ્ઠ કેળવણી, યુવાનો માટેની પ્રેરકવાણી, વિજ્ઞાન, ટેકનોલોજી, સ્વામી વિવેકાનંદના પ્રેરક પ્રસંગો, આધ્યાત્મિક સંસ્મરણો, આત્મકથાત્મક લેખો, અને આરોગ્ય જેવા અનેક વિષયો પર વિદ્વાનોના લેખો પ્રસિદ્ધ કરવામાં આવે છે.
વાર્ષિક લવાજમ = ₹150
🪔 સંપાદકીય
સ્વામી વિવેકાનંદ અને ભારતમાં નારીકેળવણીના આંદોલનનું પ્રભાત
✍🏻 સ્વામી સર્વસ્થાનંદ
July 2007
પ્રાચીન ભારતીય પરંપરા સામાન્ય રીતે સ્ત્રીત્વનો આદર કરે છે. વૈદિક કાળમાં પણ મૈત્રેયી અને ગાર્ગી જેવી મહાન બ્રહ્મવાદિનીઓ હતી. તેઓ પોતાની પ્રતિભાથી સર્વોત્તમ પુરુષોની બૌદ્ધિક પ્રતિભાને પણ પડકારી શકતી. એ યુગમાં સ્ત્રીઓ શિક્ષણ અને કાર્યમાં સમાન તકો ભોગવતી. સ્ત્રીઓ ઉપનયન[...]
શ્રીરામકૃષ્ણ
🪔 પ્રાસંગિક
સહુના ઠાકુર શ્રીરામકૃષ્ણ (1)
✍🏻 સ્વામી આત્મસ્થાનંદ
[શ્રીમત્ સ્વામી આત્મસ્થાનંદજી મહારાજ સમસ્ત રામકૃષ્ણ મઠ અને મિશનના આ. સેક્રેટરી છે. તેમો આ લેખ તેમના બંગાળી ગ્રંથ[...]
february 1990
🪔 શ્રીરામકૃષ્ણદેવની અમૃતવાણી
ધાર્મિક મતભેદો પ્રત્યે સાચું વલણ
✍🏻 શ્રીરામકૃષ્ણદેવ
* બહાર જઈ લોકોમાં હળો મળો ત્યારે, તમને બધા પર પ્રેમ હોવો જોઈએ; એમની સાથે છૂટથી હળોમળો અને[...]
June 2002
સ્વામી વિવેકાનંદ
🪔 વિવેકવાણી
જુનાગઢના દીવાન શ્રી હરિદાસ બિહારીદાસ દેસાઈને લખેલ પત્ર
✍🏻 સ્વામી વિવેકાનંદ
શિકાગો ર૯મી જાન્યુઆરી, ૧૮૯૪ પ્રિય દીવાન સાહેબ, આપનો છેલ્લો પત્ર મને થોડાક દિવસો પહેલાં મળ્યો. આપ મારાં ગરીબ[...]
april 1990
🪔 મૂલ્યલક્ષી શિક્ષણ
વિશ્વશિક્ષક સ્વામી વિવેકાનંદ
✍🏻 સ્વામી પ્રભાનંદ
(શ્રીરામકૃષ્ણ સંઘના પૂજનીય ઉપાધ્યક્ષ શ્રીમત્ સ્વામી પ્રભાનંદ મહારાજે સ્વામી વિવેકાનંદની 150મી જન્મતિથિ ઉપલક્ષે પ્રકાશિત ‘જન્મસાર્ધશતવર્ષેર શ્રદ્ધાંજલિ’ નામક બંગાળી[...]
January 2022