શ્રીરામકૃષ્ણ જ્યોત
શ્રીરામકૃષ્ણ આશ્રમ, રાજકોટ
આ માસિક પત્રિકામાં સંસ્કાર, સંસ્કૃતિ, મૂલ્યનિષ્ઠ કેળવણી, યુવાનો માટેની પ્રેરકવાણી, વિજ્ઞાન, ટેકનોલોજી, સ્વામી વિવેકાનંદના પ્રેરક પ્રસંગો, આધ્યાત્મિક સંસ્મરણો, આત્મકથાત્મક લેખો, અને આરોગ્ય જેવા અનેક વિષયો પર વિદ્વાનોના લેખો પ્રસિદ્ધ કરવામાં આવે છે.
લવાજમ = ₹150 પ્રતિ વર્ષ
શ્રીરામકૃષ્ણ જ્યોત
શ્રીરામકૃષ્ણ આશ્રમ, રાજકોટ
આ માસિક પત્રિકામાં સંસ્કાર, સંસ્કૃતિ, મૂલ્યનિષ્ઠ કેળવણી, યુવાનો માટેની પ્રેરકવાણી, વિજ્ઞાન, ટેકનોલોજી, સ્વામી વિવેકાનંદના પ્રેરક પ્રસંગો, આધ્યાત્મિક સંસ્મરણો, આત્મકથાત્મક લેખો, અને આરોગ્ય જેવા અનેક વિષયો પર વિદ્વાનોના લેખો પ્રસિદ્ધ કરવામાં આવે છે.
વાર્ષિક લવાજમ = ₹150
🪔 સંપાદકીય
બાળકોના ઉછેરમાં માબાપની જવાબદારી - ૧
✍🏻 સ્વામી સર્વસ્થાનંદ
August 2007
બાળકોમાં મૂલ્યલક્ષી કેળવણીનું પ્રદાન એ માતપિતા અને શિક્ષકોની સવિશેષ વ્યક્તિગત જવાબદારી છે અને સમાજની પણ સામાન્ય ફરજ છે. સમગ્ર વિશ્વમાં સમર્થ કેળવણીકારો અને વિદ્વાનો શિક્ષકો અને માતપિતાએ બાળકમાં મૂલ્યનિષ્ઠ કેળવણી આપવાની સ્પષ્ટ વ્યાખ્યા સાથેની પદ્ધતિ વિશેનાં વિવિધ સંશોધનોમાં મંડી પડ્યા[...]
શ્રીરામકૃષ્ણ
🪔 અમૃતવાણી
કાલીરૂપ અને શ્યામરૂપની વ્યાખ્યા : ‘અનંત’ને જાણી ન શકાય
✍🏻 શ્રીરામકૃષ્ણદેવ
નવેદાન્ત-વિચારથી રૂપ બૂપ ઊડી જાય. એ વિચારનો છેલ્લો સિદ્ધાંત એ કે બ્રહ્મ સત્ય અને નામરૂપવાળું જગત મિથ્યા. જ્યાં[...]
november 2014
🪔 શ્રીરામકૃષ્ણદેવની અમૃતવાણી
વિશુદ્ધમન અને દિવ્યચક્ષુ
✍🏻 શ્રીરામકૃષ્ણદેવ
‘‘બાળકમાં આસક્તિ હોય નહિ. તેણે રમતમાં માટીનો કૂબો બનાવ્યો હોય. જો કોઈ તેને હાથ લગાડે તો થેઈ થેઈ[...]
February 2004