શ્રીરામકૃષ્ણ જ્યોત
શ્રીરામકૃષ્ણ આશ્રમ, રાજકોટ
આ માસિક પત્રિકામાં સંસ્કાર, સંસ્કૃતિ, મૂલ્યનિષ્ઠ કેળવણી, યુવાનો માટેની પ્રેરકવાણી, વિજ્ઞાન, ટેકનોલોજી, સ્વામી વિવેકાનંદના પ્રેરક પ્રસંગો, આધ્યાત્મિક સંસ્મરણો, આત્મકથાત્મક લેખો, અને આરોગ્ય જેવા અનેક વિષયો પર વિદ્વાનોના લેખો પ્રસિદ્ધ કરવામાં આવે છે.
લવાજમ = ₹150 પ્રતિ વર્ષ
શ્રીરામકૃષ્ણ જ્યોત
શ્રીરામકૃષ્ણ આશ્રમ, રાજકોટ
આ માસિક પત્રિકામાં સંસ્કાર, સંસ્કૃતિ, મૂલ્યનિષ્ઠ કેળવણી, યુવાનો માટેની પ્રેરકવાણી, વિજ્ઞાન, ટેકનોલોજી, સ્વામી વિવેકાનંદના પ્રેરક પ્રસંગો, આધ્યાત્મિક સંસ્મરણો, આત્મકથાત્મક લેખો, અને આરોગ્ય જેવા અનેક વિષયો પર વિદ્વાનોના લેખો પ્રસિદ્ધ કરવામાં આવે છે.
વાર્ષિક લવાજમ = ₹150
🪔 સંપાદકીય
હિંદુધર્મનો વૈશ્વિક વિસ્તાર - એક ઐતિહાસિક દૃષ્ટિકોણ
✍🏻 સ્વામી સર્વસ્થાનંદ
May 2002
આજે સમાજ ધીમે ધીમે વૈશ્વિક સમાજ બનતો જાય છે. વૈશ્વિક સમાજની આ વૃદ્ધિમાં માનવજીવનનું કોઈપણ ક્ષેત્ર ભાગ્યે જ શેષ રહે છે. રાજકીય ક્ષેત્રે અને કેટલેક અંશે આર્થિક, શિક્ષણ, વિજ્ઞાન, આરોગ્યના ક્ષેત્રે આવાં વૈશ્વિક સંગઠનો જેવાં કે UNO, WTO, UNESCO, WHO[...]
શ્રીરામકૃષ્ણ
🪔 અમૃતવાણી
સાધુસંગ અને પ્રાર્થના
✍🏻 શ્રીરામકૃષ્ણદેવ
સંસાર જાણે વિશાલાક્ષીનો વમળ, નાવ એક વાર એ વમળમાં સપડાય તો પછી બચે નહિ. બોરડીના કાંટાની પેઠે એક[...]
october 2012
🪔
ભારતનું સંવાદી સંગીત
✍🏻 રોમાં રોલાં
સુપ્રસિદ્ધ વિદ્વાન-લેખક શ્રી યશવન્ત શુકલ રામકૃષ્ણ મિશન ઈન્સ્ટિટ્યૂટ ઓફ કલ્ચર, કલકત્તા દ્વારા પ્રકાશિત ‘World Thinkers on Ramakrishna -[...]
August 1991
સ્વામી વિવેકાનંદ
🪔 વિવેકવાણી
નિર્ભયતા અને અનિષ્ટનો પ્રતિકાર
✍🏻 સ્વામી વિવેકાનંદ
January 2022
🪔 સંપાદકીય
સ્વામી વિવેકાનંદ અને યુવા વર્ગ
✍🏻 સ્વામી નિખિલેશ્વરાનંદ
આંતરરાષ્ટ્રિય યુવવર્ષના ઉપક્રમે ૧૯૮૫માં ભારત સરકારે એક મહત્ત્વપૂર્ણ નિર્ણય લીધો- સ્વામી વિવેકાનંદના જન્મદિન ૧૨મી જાન્યુઆરીને પ્રતિ વર્ષે ‘રાષ્ટ્રિય[...]
january 2019