શ્રીરામકૃષ્ણ જ્યોત
શ્રીરામકૃષ્ણ આશ્રમ, રાજકોટ
આ માસિક પત્રિકામાં સંસ્કાર, સંસ્કૃતિ, મૂલ્યનિષ્ઠ કેળવણી, યુવાનો માટેની પ્રેરકવાણી, વિજ્ઞાન, ટેકનોલોજી, સ્વામી વિવેકાનંદના પ્રેરક પ્રસંગો, આધ્યાત્મિક સંસ્મરણો, આત્મકથાત્મક લેખો, અને આરોગ્ય જેવા અનેક વિષયો પર વિદ્વાનોના લેખો પ્રસિદ્ધ કરવામાં આવે છે.
લવાજમ = ₹150 પ્રતિ વર્ષ
શ્રીરામકૃષ્ણ જ્યોત
શ્રીરામકૃષ્ણ આશ્રમ, રાજકોટ
આ માસિક પત્રિકામાં સંસ્કાર, સંસ્કૃતિ, મૂલ્યનિષ્ઠ કેળવણી, યુવાનો માટેની પ્રેરકવાણી, વિજ્ઞાન, ટેકનોલોજી, સ્વામી વિવેકાનંદના પ્રેરક પ્રસંગો, આધ્યાત્મિક સંસ્મરણો, આત્મકથાત્મક લેખો, અને આરોગ્ય જેવા અનેક વિષયો પર વિદ્વાનોના લેખો પ્રસિદ્ધ કરવામાં આવે છે.
વાર્ષિક લવાજમ = ₹150
🪔 સંપાદકીય
ભારતના સામાજિક-આર્થિક વિકાસમાં વિજ્ઞાન અને ટેકનોલોજી : એક ઐતિહાસિક દૃષ્ટિકોણ-૧
✍🏻 સ્વામી સર્વસ્થાનંદ
November 2010
ઇતિહાસના પ્રભાતકાળથી વિશ્વના વિવિધ લોકોએ વિજ્ઞાન અને પ્રૌદ્યોગિકીની વિવિધ શાખાઓમાં પોતાનું પ્રદાન કર્યું છે. દૂર દૂરના અંતરે આવેલી વિશ્વભરની સંસ્કૃતિઓએ પરસ્પર સંપર્કસંબંધ સાધ્યો છે અને એનો પ્રભાવ પણ એક બીજી પર પડ્યો છે. વિશ્વના સંશોધકો દ્વારા સંસ્થાનવાદ પૂર્વેના કાળના વૈશ્વિક[...]
શ્રીરામકૃષ્ણ
🪔 વિવેકવાણી
વિવેકવાણી
✍🏻 સ્વામી વિવેકાનંદ
ભારતના આદર્શ - શ્રીરામકૃષ્ણ આપણા વીર પુરુષો આધ્યાત્મિક હોવા જોઈએ. આવો વીર પુરુષ આપણને શ્રીરામકૃષ્ણ પરમહંસમાં સાંપડ્યો છે.[...]
March 1992
🪔 શ્રીરામકૃષ્ણદેવની અમૃતવાણી
ઈશ્વરપ્રાપ્તિ પછી સંસાર - ૧
✍🏻 શ્રીરામકૃષ્ણદેવ
સંધ્યા થઈ. બલરામના દીવાનખાનામાં અને ઓસરીમાં દીવા કરવામાં આવ્યા. ઠાકુર શ્રીરામકૃષ્ણ જગન્માતાને પ્રણામ કરી હાથેથી મૂલમંત્રનો જપ કરીને[...]
January 2005
સ્વામી વિવેકાનંદ
🪔
સ્વામી વિવેકાનંદની દૃષ્ટિએ સમાજવાદી સમાજ
✍🏻 સ્વામી શશાંકાનંદ
(સ્વામી શશાંકાનંદજી રામકૃષ્ણ સંઘના સંન્યાસી છે. અને રામકૃષ્ણ મિશન સમાજ સેવા શિક્ષણ મંદિર, બેલુર મઠના પ્રિન્સિપાલ છે.) સ્વામી વિવેકાનંદ[...]
September 1992
🪔 વિવેકવાણી
ગુરુ અને શિષ્ય
✍🏻 સ્વામી વિવેકાનંદ
આત્માને જાગૃત કરવા માટે પ્રેરણા અન્ય આત્મા પાસેથી આવવી જોઈએ. જે આત્મા પાસે આવી પ્રેરણા મળે છે તેને[...]
July 2000
પ્રાસંગિક
🪔 પ્રાસંગિક
શ્રીરામની વાણી
✍🏻 સંકલન
★ હે મહાત્મન્! હું જાણું છું કે તમારું હૃદય મારું નિરન્તર ચિંતન કરવાને લીધે અત્યંત વિશુદ્ધ થઈ ગયું[...]
March 2007
🪔 પ્રાસંગિક
માતૃભૂમિ પ્રત્યે યુવાવર્ગનું કર્તવ્ય
✍🏻 સ્વામી વીરેશ્વરાનંદ
15 ઑગસ્ટ સ્વાધીનતા દિવસ પ્રસંગે [શ્રીમત્ સ્વામી વીરેશ્વરાનંદજી મહારાજ સમસ્ત રામકૃષ્ણ મઠ તથા રામકૃષ્ણ મિશનના દશમા પરમાધ્યક્ષ હતા.[...]
august 1989