શ્રીરામકૃષ્ણ જ્યોત
શ્રીરામકૃષ્ણ આશ્રમ, રાજકોટ
આ માસિક પત્રિકામાં સંસ્કાર, સંસ્કૃતિ, મૂલ્યનિષ્ઠ કેળવણી, યુવાનો માટેની પ્રેરકવાણી, વિજ્ઞાન, ટેકનોલોજી, સ્વામી વિવેકાનંદના પ્રેરક પ્રસંગો, આધ્યાત્મિક સંસ્મરણો, આત્મકથાત્મક લેખો, અને આરોગ્ય જેવા અનેક વિષયો પર વિદ્વાનોના લેખો પ્રસિદ્ધ કરવામાં આવે છે.
લવાજમ = ₹150 પ્રતિ વર્ષ
શ્રીરામકૃષ્ણ જ્યોત
શ્રીરામકૃષ્ણ આશ્રમ, રાજકોટ
આ માસિક પત્રિકામાં સંસ્કાર, સંસ્કૃતિ, મૂલ્યનિષ્ઠ કેળવણી, યુવાનો માટેની પ્રેરકવાણી, વિજ્ઞાન, ટેકનોલોજી, સ્વામી વિવેકાનંદના પ્રેરક પ્રસંગો, આધ્યાત્મિક સંસ્મરણો, આત્મકથાત્મક લેખો, અને આરોગ્ય જેવા અનેક વિષયો પર વિદ્વાનોના લેખો પ્રસિદ્ધ કરવામાં આવે છે.
વાર્ષિક લવાજમ = ₹150
🪔 સંપાદકીય
ગુજરાતમાં રામકૃષ્ણ-વિવેકાનંદ ભાવ આંદોલનનો ઇતિહાસ - ૧
✍🏻 સ્વામી સર્વસ્થાનંદ
November 2007
એક દિવસ દક્ષિણેશ્વરના પંચવટીમાં બ્રાહ્મોસમાજના અગ્રણી કેશવચંદ્ર સેને શ્રીરામકૃષ્ણદેવને કહ્યુંઃ ‘જો આપ રજા આપો તો હું આપનો સંદેશ લોકજ્ઞાત બનાવવા ઇચ્છું છું. એ સંદેશ ચોક્કસપણે લોકોનું કલ્યાણ ક૨શે અને વિશ્વને શાંતિ અર્પશે.’ પોતાના ચહેરા પર અદ્ભુત દિવ્યકાંતિ સાથે અને ભાવાવસ્થામાં[...]
શ્રીરામકૃષ્ણ
🪔 પ્રાસંગિક
રામકૃષ્ણ મિશન : વ્યાપ અને કાર્યનીતિ
✍🏻 સ્વામી બ્રહ્માનંદ
રામકૃષ્ણ મિશન શતાબ્દી પ્રસંગે શ્રીરામકૃષ્ણદેવના શિષ્ય શ્રીમત્ સ્વામી બ્રહ્માનંદજી મહારાજ રામકૃષ્ણ મઠ અને મિશનના પ્રથમ પરમાધ્યક્ષ હતા. તેમની[...]
January 1998
🪔 સંપાદકીય
ભગવન્નામ-ગુણ-કીર્તન
✍🏻 સ્વામી સર્વસ્થાનંદ
શ્રીરામકૃષ્ણ કથામૃતમાં આપણને જોવા મળે છે કે ભક્તોના ‘ઈશ્વરપ્રાપ્તિનો ઉપાય શો, ભક્તિપ્રાપ્તિનો ઉપાય શો’ એવા પ્રશ્નના ઉત્તરરૂપે શ્રીરામકૃષ્ણદેવ[...]
february 2017
સ્વામી વિવેકાનંદ
🪔 શિકાગો વ્યાખ્યાનો
સ્વાગતનો પ્રત્યુત્તર
✍🏻 સ્વામી વિવેકાનંદ
વિશ્વધર્મ પરિષદ, શિકાગો, ૧૧મી સપ્ટેમ્બર, ૧૮૯૩ અમેરિકાવાસી બહેનો અને ભાઈઓ, તમે આપેલા ભાવભર્યા અને સહૃદય સ્વાગતનો પ્રત્યુત્તર આપવા[...]
🪔 વિવેકવાણી
એક આદર્શને પકડો અને તેને જ તમારું જીવન સમર્પણ કરો
✍🏻 સ્વામી વિવેકાનંદ
અહીં તહીં મોં નાખવાની ટેવ હંમેશને માટે છોડી દેવી. એક જ વિચારને પકડો. એ એક જ વિચારને તમારું[...]
September 2011