શ્રીરામકૃષ્ણ જ્યોત
શ્રીરામકૃષ્ણ આશ્રમ, રાજકોટ
આ માસિક પત્રિકામાં સંસ્કાર, સંસ્કૃતિ, મૂલ્યનિષ્ઠ કેળવણી, યુવાનો માટેની પ્રેરકવાણી, વિજ્ઞાન, ટેકનોલોજી, સ્વામી વિવેકાનંદના પ્રેરક પ્રસંગો, આધ્યાત્મિક સંસ્મરણો, આત્મકથાત્મક લેખો, અને આરોગ્ય જેવા અનેક વિષયો પર વિદ્વાનોના લેખો પ્રસિદ્ધ કરવામાં આવે છે.
લવાજમ = ₹150 પ્રતિ વર્ષ
શ્રીરામકૃષ્ણ જ્યોત
શ્રીરામકૃષ્ણ આશ્રમ, રાજકોટ
આ માસિક પત્રિકામાં સંસ્કાર, સંસ્કૃતિ, મૂલ્યનિષ્ઠ કેળવણી, યુવાનો માટેની પ્રેરકવાણી, વિજ્ઞાન, ટેકનોલોજી, સ્વામી વિવેકાનંદના પ્રેરક પ્રસંગો, આધ્યાત્મિક સંસ્મરણો, આત્મકથાત્મક લેખો, અને આરોગ્ય જેવા અનેક વિષયો પર વિદ્વાનોના લેખો પ્રસિદ્ધ કરવામાં આવે છે.
વાર્ષિક લવાજમ = ₹150
🪔 સંપાદકીય
ગુજરાતમાં રામકૃષ્ણ-વિવેકાનંદ ભાવ આંદોલનનો ઇતિહાસ - ૨
✍🏻 સ્વામી સર્વસ્થાનંદ
December 2007
ગુજરાતમાંથી વિદાય લેતા પહેલાં સ્વામીજી વડોદરાના દીવાન શ્રી મણિભાઈ જશભાઈને પણ મળ્યા હતા. તેઓ પવિત્ર અને ઉમદા ચારિત્ર્યના માણસ હતા. આ પહેલાં કચ્છના દીવાનપદે રહીને તેમણે મહેસૂલ, કેળવણી, સાફસફાઈ અને જાહેર આરોગ્ય જેવા વિભાગોમાં લોકકલ્યાણનાં અનેક સુધારક કાર્યો કર્યાં હતાં.[...]
શ્રીરામકૃષ્ણ
🪔 અમૃતવાણી
કામિની-કાંચન તરીકે માયા
✍🏻 શ્રીરામકૃષ્ણદેવ
વિષય-વાસના અને આધ્યાત્મિક પ્રગતિ ઈશ્વરને પામવા ઇચ્છનારે કે, ભક્તિ સાધના કરનારે કામકાંચનની જાળથી જાતને બચાવવી જોઈએ, નહીં તો[...]
july 2021
🪔 શ્રીરામકૃષ્ણદેવની અમૃતવાણી
આદ્યાશક્તિનું ઐશ્વર્ય
✍🏻 શ્રીરામકૃષ્ણદેવ
શ્રીરામકૃષ્ણ- વેદાંતવાદી બ્રહ્મજ્ઞાનીઓ કહે છે કે સૃષ્ટિ, સ્થિતિ, પ્રલય, જીવ, જગત એ બધો શક્તિનો ખેલ. વિચાર કરવા જાઓ[...]
October 2003
સ્વામી વિવેકાનંદ
🪔 એકાંકી નાટિકા
વિવેકાનંદ : પરિવ્રાજક પયગંબર
✍🏻 બોધિસત્ત્વ
(ઈ. ૧૮૯૨ની શરૂઆત. ક્રાંગાનોર (કેરાલા)ના એક મંદિરમાં વહેલી સવારનો સમય. મંદિરના બે સાધુ દરવાજા પાસે ઊભા ઊભા શ્લોક[...]
January 1991
🪔 વિવેકપ્રસંગ
રસોડામાં વેદાંત રાંધતા સ્વામી વિવેકાનંદ
✍🏻 સ્વામી કૃષ્ણસખાનંદ
અમેરિકાના કેલિફોર્નિયા રાજ્યમાં વેદાંત-પ્રચાર કરવાના સમયે સ્વામી વિવેકાનંદની આસપાસ કેટલાક એકનિષ્ઠ અનુયાયીઓ એકત્ર થયા હતા. એમાંનાં એક હતાં,[...]
December 2023