આપના મિત્રો સાથે શેર કરો

Swami Bhuteshananda2021-08-13T12:04:27+00:00

સ્વામી ભૂતેશાનંદજી

શાસ્ત્ર : નારદીય ભક્તિસૂત્ર : સ્વામી ભૂતેશાનંદ

September 1, 2007|Categories: Bhuteshananda Swami|Tags: , , |

(ગતાંકથી ચાલું) गुणरहितं कामनारहितं प्रतिक्षणवर्धमानं अविच्छिन्नं सूक्ष्मतरं अनुभवरूपम् ॥ ५४ ॥ गुणरहितम्, ગુણવગરનું; कामनारहितम्, કોઈ પણ ઇચ્છા વગરનું; प्रतिक्षणवर्धमानम्, ક્ષણે[...]

શાસ્ત્ર : નારદીય ભક્તિસૂત્ર : સ્વામી ભૂતેશાનંદ

June 1, 2007|Categories: Bhuteshananda Swami|Tags: , , |

(ગતાંકથી ચાલું) मुख्यतस्तु महत्कृपयैव भगवत्कृपालेशाद् वा ॥ ३८ ॥ (मुख्यतः ખાસ કરીને; तु તો; महत्-कृपया-एव, મહાન પુરુષની કૃપાથી જ; भगवत्-कृपा-लेशात्[...]

શાસ્ત્ર : નારદીય ભક્તિસૂત્ર : સ્વામી ભૂતેશાનંદ

May 1, 2007|Categories: Bhuteshananda Swami|Tags: , , |

ईश्वरस्याप्यभिमानद्वेषित्वाद् दैन्यप्रियत्वात् च ॥२७॥ (ईश्वरस्य, ઈશ્વરના; अपि, પણ; अभिमान, અહંકાર; द्देषित्वात्, ઘૃણાપણું હોવાથી; च, અને; चदैन्य, નમ્રતા; प्रियत्वात्, પ્રિય-વહાલી હોવાથી)[...]

શાસ્ત્ર : નારદીય ભક્તિસૂત્ર : સ્વામી ભૂતેશાનંદ

April 1, 2007|Categories: Bhuteshananda Swami|Tags: , , |

(ગતાંકથી ચાલું) सा तु कर्मज्ञानयोगेभ्योऽप्यधिकतरा ॥२५ ॥ (सा, તે (ભક્તિ); तु, છે; कर्म-ज्ञान-योगेभ्यय् अपि, કર્મમાર્ગ, જ્ઞાનમાર્ગ અને યોગમાર્ગ કરતાં પણ;[...]

શાસ્ત્ર : નારદીય ભક્તિસૂત્ર : સ્વામી ભૂતેશાનંદ

March 1, 2007|Categories: Bhuteshananda Swami|Tags: , , |

तद्विहीनं जाराणामिव ॥२३॥ (विहीनम्, વગર; तद्, તે (માહાત્મ્યના ખ્યાલ); जाराणाम् इव, જાણે કે જાર જેવું (વ્યભિચારી જેવું.) ૨૩. એના -[...]

શાસ્ત્ર : નારદીય ભક્તિસૂત્ર : સ્વામી ભૂતેશાનંદ

February 1, 2007|Categories: Bhuteshananda Swami|Tags: , , |

(ગતાંકથી ચાલું) तल्लक्षणानि वाच्यन्ते नानामतभेदात् ॥१५॥ (तत् लक्षणानि, તેનાં ભક્તિનાં લક્ષણો; मतभेदात्, જુદા જુદા પ્રકારના દૃષ્ટિકોણથી; नाना, ઘણા પ્રકારના છે;[...]

શાસ્ત્ર : નારદીય ભક્તિસૂત્ર : સ્વામી ભૂતેશાનંદ

January 1, 2007|Categories: Bhuteshananda Swami|Tags: , , |

(ગતાંકથી ચાલું) अन्याश्रयाणां त्यागो ऽनन्यता ॥ १० ॥ (अन्य, બીજા; आश्रयाणाम्, આધારોનો (ઇચ્છા અને એની ભક્તિ સિવાયનાં બધા જ આધારોનો);[...]

શાસ્ત્ર : નારદીય ભક્તિસૂત્ર – ૮ : સ્વામી ભૂતેશાનંદ

December 1, 2006|Categories: Bhuteshananda Swami|Tags: , , |

(ગતાંકથી આગળ) निरधस्तु लोकवेदव्यापारन्यासः॥८॥ (निरोध, સંયમ; तु, નો અર્થ (છે); लोक, લોકોનો અભિપ્રાય; वेद, વેદોમાં બતાવેલ આદેશો; व्यापार, બધાં જ[...]

શાસ્ત્ર : નારદીય ભક્તિસૂત્ર – ૬ : સ્વામી ભૂતેશાનંદ

October 1, 2006|Categories: Bhuteshananda Swami|Tags: , , |

यज्ज्ञात्वा मत्तो भवति, स्तब्धो भवति, आत्मारामो भवति ॥ ६ ॥ (यत्, જેને; ज्ञात्वा, જાણીને; मत्तः, મદોન્મત્ત; भवति, થાય છે; स्तब्धः,[...]

શાસ્ત્ર : નારદીય ભક્તિસૂત્ર – ૫ : સ્વામી ભૂતેશાનંદ

September 1, 2006|Categories: Bhuteshananda Swami|Tags: , , |

यत्प्राप्य न किंचिद् वांछति, न शोचति न द्वेष्टि, न रमते, नोत्साही भवति ॥५॥ (यत्, જેને પ્રાપ્ત કરીને; न किंचित्, કશું[...]

શાસ્ત્ર : નારદીય ભક્તિસૂત્ર – ૪ : સ્વામી ભૂતેશાનંદ

August 1, 2006|Categories: Bhuteshananda Swami|Tags: , , |

यल्लब्ध्वा पुमान् सिद्धो भवति अमृतो भवति तुष्टो भवति॥४॥ (यत्, જેના; लाभात्, ઉપલબ્ધિ થવાથી; पुमान्, ભક્ત; सिद्धः भवति, પૂર્ણકામ બને છે[...]

શાસ્ત્ર : નારદીય ભક્તિસૂત્ર – ૩ : સ્વામી ભૂતેશાનંદ

July 1, 2006|Categories: Bhuteshananda Swami|Tags: , , |

अमृतस्वरुपा च॥३॥ (તે ભક્તિ છે - अमृतस्वरुपा અમર-શાશ્વત; च અને વળી)  વળી, આ ભક્તિ અમૃતના સ્વરૂપ જેવી પણ છે. (અમૃતના[...]

શાસ્ત્ર : નારદીય ભક્તિસૂત્ર – ૨ : સ્વામી ભૂતેશાનંદ

June 1, 2006|Categories: Bhuteshananda Swami|Tags: , , |

सा त्वस्मिन् परम् - प्रेमरुपा॥२॥ ( सा - તે (ભક્તિ); तु अस्मिन्- તેના પ્રત્યે; परम- प्रेम-रुपा- પરમ પ્રેમ જેવા સ્વરૂપવાળી)[...]

શાસ્ત્ર : નારદીય ભક્તિસૂત્ર – ૧ : સ્વામી ભૂતેશાનંદ

May 1, 2006|Categories: Bhuteshananda Swami|Tags: , , |

રામકૃષ્ણ મઠ-મિશનના બારમા પરમાધ્યક્ષ બ્રહ્મલીન શ્રીમત્‌ સ્વામી ભૂતેશાનંદ મહારાજે જાપાનના જિજ્ઞાસુઓ સમક્ષ ‘નારદીય ભક્તિસૂત્ર’ પર અંગ્રેજીમાં આપેલ વ્યાખ્યાન-ગ્રંથનો શ્રી કેશવલાલ.[...]

કથામૃત : કથામૃત પ્રસંગ : સ્વામી ભૂતેશાનંદ

April 1, 2006|Categories: Bhuteshananda Swami|Tags: , , |

(ગતાંકથી આગળ) રામકૃષ્ણ કથામૃત (૪થી જૂન, ૧૮૮૩) ફલહારિણી કાલીપૂજા આજે જેઠ વદ ચૌદશ - સાવિત્રી ચૌદશ સાથે અમાસ અને ફલહારિણી[...]

કથામૃત : કથામૃત પ્રસંગ : સ્વામી ભૂતેશાનંદ

March 1, 2006|Categories: Bhuteshananda Swami|Tags: , , |

(ગતાંકથી આગળ) શ્રીઠાકુરે વૈદ્યનાથને કહ્યું: ‘દલીલ કરવી યોગ્ય નથી.’ વૈદ્યનાથે સહમત થઈ કહ્યું: ‘હા, મહાશય. જ્યારે માણસમાં શાણપણ-સત્યજ્ઞાન આવે છે[...]

કથામૃત : કથામૃત પ્રસંગ : સ્વામી ભૂતેશાનંદ

February 1, 2006|Categories: Bhuteshananda Swami|Tags: , , |

(ગતાંકથી આગળ) આ સમગ્ર વિશ્વમાં કંઈ રહેશે નહિ. તે પાણીના પરપોટા જેવું છે અને તેનું જીવન ક્ષણભંગુર છે. પાણીમાંથી પરપોટો[...]

કથામૃત : કથામૃત પ્રસંગ : સ્વામી ભૂતેશાનંદ

January 1, 2006|Categories: Bhuteshananda Swami|Tags: , , |

(ઓક્ટોબર ’૦૫ થી આગળ) જ્ઞાની અને ભક્તની કર્મસિદ્ધિ બ્રાહ્મોભક્ત મણિલાલ મલ્લિક શ્રીઠાકુર પાસે આવ્યા અને તેમને પ્રણામ કર્યા. તેઓ એક[...]

કથામૃત : કથામૃત પ્રસંગ : સ્વામી ભૂતેશાનંદ

October 1, 2005|Categories: Bhuteshananda Swami|Tags: , , |

શ્રીરામચંદ્ર એક અવતાર શ્રીઠાકુરે પ્રાચીન ઋષિઓ વિશે કહ્યું છે. તેમણે કહ્યું છે કે રામના સમયના ઋષિઓ શ્રીરામને અવતાર રૂપે સ્વીકારતા[...]

કથામૃત : કથામૃત પ્રસંગ : સ્વામી ભૂતેશાનંદ

August 1, 2005|Categories: Bhuteshananda Swami|Tags: , , |

કથામૃત (ઓક્ટોબર ૧૬, ૧૮૮૨) કથામૃતના આ પ્રકરણમાં કેટલાક ભક્તો સાથે શ્રીરામકૃષ્ણ ભક્તિભાવભર્યા ભજનગાનમાં ડૂબી ગયા છે. શ્રીઠાકુર સાથે નરેન્દ્રનાથનો સંગાથ[...]

કથામૃત : કથામૃત પ્રસંગ : સ્વામી ભૂતેશાનંદ

July 1, 2005|Categories: Bhuteshananda Swami|Tags: , , |

૧૬ ઓક્ટોબર, ૧૮૮૨ શ્રીઠાકુરની સાધનાનાં સંસ્મરણો આધ્યાત્મિક સાધનાના પ્રારંભિક દિવસોમાં શ્રીરામકૃષ્ણદેવે અનુભવેલ ત્યાગસમર્પણ માટેની તીવ્ર ઝંખના અને પ્રભુ માટેની હૃદયની[...]

કથામૃત : કથામૃત પ્રસંગ : સ્વામી ભૂતેશાનંદ

June 1, 2005|Categories: Bhuteshananda Swami|Tags: , , |

(ગતાંકથી આગળ) અનુભૂતિ અને તત્ત્વજ્ઞાન આ વિશે એક સુંદરમજાની વાત છે. જ્ઞાનીનો લોક વ્યવહાર કેવી રીતે ચાલે છે, એવો પ્રશ્ન[...]

Leave A Comment

Title

Go to Top