• 🪔 બોધકથા

    શ્રીરામકૃષ્ણદેવની બોધકથાઓ

    ✍🏻 સંકલન

    આવીને એ જતી રહી કામારપુકુર માર્ગની પડખે રણજિત રાયનું તળાવ આવેલું છે. જગદમ્બા ભાગવતી એની પુત્રી તરીકે અવતર્યાં હતાં. એ દિવ્ય પુત્રીના માનમાં આજે પણ[...]

  • 🪔 વર્ણાનુક્રમ સૂચિ

    શ્રીરામકૃષ્ણ જ્યોતની વર્ણાનુક્રમ સૂચિ

    ✍🏻 સંકલન

    (વર્ષ ૧૭ : એપ્રિલ ૨૦૦૬ થી માર્ચ ૨૦૦૭) (પાના નંબરની સાથે કૌંસમાં અંકનંબર દર્શાવેલ છે) અધ્યાત્મ :  અનંતને અનુરૂપ જીવન જીવવું - સ્વામી ગોકુલાનંદ (અનુ.[...]

  • 🪔 સમાચાર દર્શન

    સમાચાર દર્શન

    ✍🏻 સંકલન

    શ્રી મહાશિવરાત્રી મહોત્સવ શ્રીરામકૃષ્ણ આશ્રમ, રાજકોટના શ્રીમંદિરમાં ૧૬મી ફેબ્રુઆરીને શુક્રવારે રાત્રે ૯ થી સવારે ૫.૩૦ સુધી મહાશિવરાત્રી મહોત્સવ યોજાયો હતો. એ દિવસે વિશેષ પૂજા, હવન,[...]

  • 🪔 સંસ્કૃતિ

    પ્રાચીન સંસ્કૃતિ : જૂની માન્યતાઓ સામે નવા પુરાવાઓ - ૩

    ✍🏻 કેશવલાલ વિ. શાસ્ત્રી

    (ગતાંકથી ચાલું) સંસ્થાનવાદી રાજકારણ, જર્મનરાષ્ટ્રવાદ અને કેટલાક ભાષાકીય સિદ્ધાંતોએ ભેગાં મળીને એક એવા ઇતિહાસનું આલેખન કર્યું કે જે બધાં જ વૈજ્ઞાનિક પ્રમાણોથી વિરોધી છે. વિજ્ઞાનની[...]

  • 🪔 મૂલ્ય

    વ્યક્તિત્વ વિકાસમાં સંગીતનું પ્રદાન

    ✍🏻 સ્વામી વીતમોહાનંદ

    (રામકૃષ્ણમઠ, ચેન્નઈ દ્વારા પ્રકાશિત પુસ્તક ‘વેલ્યૂઝ : ધ કી ટુ એ મિનિંગફૂલ લાઈફ - સાર્થક જીવન માટે ગુરુચાવી રૂપ મૂલ્યો’માં રામકૃષ્ણ સંઘના વરિષ્ઠ સંન્યાસી અને[...]

  • 🪔 સંસ્મરણ

    યોગક્ષેમ

    ✍🏻 સ્વામી વિશુદ્ધાનંદ

    (ગતાંકથી આગળ) મહારાજ પાનાની રમત રમે છે મદ્રાસ મઠમાં મહારાજ (સ્વામી બ્રહ્માનંદજી) અમારી સાથે પાનાની રમત રમતા હતા.એક પક્ષે મહારાજ અને નિરદ મહારાજ હતા. સામે[...]

  • 🪔 સંસ્મરણ

    શ્રીમાની સ્નેહછાયામાં

    ✍🏻 સ્વામી સારદેશાનંદ

    જીવનના અંતિમ દિવસો માને નીરોગી અને સ્વસ્થ કરવાને માટે શરત્‌ મહારાજ તેમ જ માનાં અન્ય સંતાનો અથાક પ્રયત્નો કરી રહ્યા હતા. એલોપેથિક, હોમિયોપેથિક, આયુર્વેદિક તમામ[...]

  • 🪔 પ્રવાસ

    સ્વામી વિવેકાનંદનું રાજસ્થાન પરિભ્રમણ

    ✍🏻 સ્વામી વિદેહાત્માનંદ

    ખેતડી નિવાસની કેટલીક ઘટનાઓ ભૂપાલગઢનો કિલ્લો ખેતડીની પહાડીઓમાં આવેલ ભૂપાલગઢનો કિલ્લો તથા મહેલનો ઉલ્લખ અગાઉના અંકમાં આવી ગયો છે. આ કિલ્લા પરથી ખેતડી નગરનું વિહંગમ[...]

  • 🪔

    સ્વામી વિવેકાનંદ - એક મહાન કેળવણીકાર

    ✍🏻 સ્વામી પ્રભાનંદ

    ડહાપણ વિનાના જ્ઞાનનો મહાકાય વિસ્ફોટ તથા વિવેકવિહીન પુષ્કળ શક્તિ એ આજના શિક્ષણનાં ભયસ્થાનો છે. એ એક ગંભીર બાબત છે કે માનવજાતની ક્ષિતિજમાં આ સમસ્યાઓ પોતાનો[...]

  • 🪔 પ્રાસંગિક

    શ્રીરામની વાણી

    ✍🏻 સંકલન

    ★ હે મહાત્મન્‌! હું જાણું છું કે તમારું હૃદય મારું નિરન્તર ચિંતન કરવાને લીધે અત્યંત વિશુદ્ધ થઈ ગયું છે. એટલા માટે હું તમારાં દર્શને આવ્યો[...]

  • 🪔 પ્રાસંગિક

    શ્રીમહાવીરની વાણી

    ✍🏻 સંકલન

    ★ જ્ઞાની હોવાનો સારાર્થ છે કે તે કોઈપણ પ્રાણીની હિંસા ન કરે. એટલું જાણવું જ પર્યાપ્ત છે કે અહિંસા મૂલક સમતા જ ધર્મ છે અથવા[...]

  • 🪔 શાસ્ત્ર

    નારદીય ભક્તિસૂત્ર

    ✍🏻 સ્વામી ભૂતેશાનંદ

    तद्विहीनं जाराणामिव ॥२३॥ (विहीनम्, વગર; तद्, તે (માહાત્મ્યના ખ્યાલ); जाराणाम् इव, જાણે કે જાર જેવું (વ્યભિચારી જેવું.) ૨૩. એના - પ્રેમભાજનના - માહાત્મ્યના જ્ઞાન વગર[...]

  • 🪔 સંપાદકીય

    શ્રીરામકૃષ્ણ-વિવેકાનંદ ભાવધારા અને મહાત્મા ગાંધી-૨

    ✍🏻 સ્વામી સર્વસ્થાનંદ

    શ્રીરામકૃષ્ણદેવનાં જીવન અને સંદેશનો પ્રભાવ ગાંધીજીના જીવનમાં જોવા મળે છે. એ વાત આપણે ગયા સંપાદકીયમાં જોઈ ગયા છીએ. હવે તેઓ શ્રીરામકૃષ્ણદેવને કઈ દૃષ્ટિએ જોતા હતા[...]

  • 🪔 વિવેકવાણી

    આગેકૂચ કરો

    ✍🏻 સ્વામી વિવેકાનંદ

    નિરાશ ન થાશો; ગીતામાં ભગવાને કહ્યું છે તે યાદ કરો. ‘કર્મમાં તારો અધિકાર છે, ફળમાં નહિ.’’ કટિબદ્ધ થાઓ, વત્સ! આ કાર્યને માટે જ ઈશ્વરે મને[...]

  • 🪔 શ્રીરામકૃષ્ણદેવની અમૃતવાણી

    ચૈતન્યલીલા

    ✍🏻 શ્રીરામકૃષ્ણદેવ

    સમય બપોરના એક વાગ્યાનો. રવિવાર, જેઠ માસ, શુદ એકમ. ૨૫ મે, ૧૮૮૪. કીર્તનકાર ગૌર-સંન્યાસનું કીર્તન ગાય છે. ઠાકુર ગૌરાંગના સંન્યાસની વાત સાંભળતાં સાંભળતાં ઉભા થઈને[...]

  • 🪔 દિવ્યવાણી

    દિવ્યવાણી

    ✍🏻 સંકલન

    उच्चैः प्रहस्य करपद्मयुगं प्रताड्य नृत्यन्तमंबरतलं परिकम्पयन्तम् । मञ्जु प्रगीय कठिनोपलमार्द्रयन्त -मानन्दतुन्दिल- मनुस्मर रामकृष्णम् ॥ જે અટ્ટહાસ્ય કરતા કર તાલ દેતા, આકાશ કંપિત કરંત પ્રમત્ત નૃત્યે;[...]