🪔 સમાચાર દર્શન
સમાચાર દર્શન
✍🏻 સંકલન
April 2007
શ્રીરામકૃષ્ણ આશ્રમ, રાજકોટની વિવિધ પ્રવૃત્તિઓ ૪ માર્ચ, રવિવારના રોજ શ્રીરામકૃષ્ણ આશ્રમ, રાજકોટના ‘વિવેક હૉલમાં અમદાવાદના સુપ્રસિદ્ધ ગાયિકા શ્રીમતી શાશ્વતીબહેન ભટ્ટાચાર્યના ભક્તિસંગીતનું આયોજન થયું હતું. ૧૦ [...]
🪔 સંશોધન
સ્વામી વિવેકાનંદ સાથે માદામ એમ્મા કાલ્વેનું પ્રથમ મિલન
✍🏻 સંકલન
April 2007
માદામ કાલ્વેએ લખેલી પોતાની આત્મકથા, ‘માઈ લાઈફ’માંથી આ અહેવાલ લેવામાં આવ્યો છે., (સ્વામી વિવેકાનંદ ઈન ધ વેસ્ટ - ન્યૂ ડિસ્કવરિઝ, વૉ.૧, પૃ.૪૮૪-૮૬.) એક વર્ષે સ્વામી [...]
🪔 વ્યક્તિત્વ વિકાસ
વ્યક્તિત્વ વિકાસ : સફળતાનાં સૂત્રો
✍🏻 સ્વામી નિખિલેશ્વરાનંદ
April 2007
સફળતા માટેનાં પાંચ સૂત્રો પ્રત્યેક મનુષ્ય પોતાના જીવનમાં સફળતા ઇચ્છે છે, પણ દરેકના સફળતાના માપદંડ જુદા જુદા હોય છે. કોઈ વર્લ્ડકપની ક્રિકેટ ટીમમાં સ્થાન મેળવીને [...]
🪔 સંસ્કૃતિ
ભારતનો સાંસ્કૃતિક વારસો : એના અધ્યયનની પ્રસ્તુતતા
✍🏻 કેશવલાલ વિ. શાસ્ત્રી
April 2007
(ગતાંકથી ચાલું) આપણે ‘રામકૃષ્ણ જ્યોત’ના આગલા અંકોમાં, પ્રાચીન સંસ્કૃતિનું વિવરણ કરતાં કરતાં ભારતીય સંસ્કૃતિ, વિશ્વસંસ્કૃતિના કેન્દ્રબિંદુમાં છે, એમ પ્રતિપાદિત કર્યું. એ લેખોમાં ભારતના સાંસ્કૃતિક વારસાની [...]
🪔
શ્રીશંકરાચાર્ય : જીવન અને સંદેશ
✍🏻 સંકલન
April 2007
જીવન ભગવાન શ્રીકૃષ્ણ દ્વારા ભગવદ્ગીતામાં કહેવાયેલું વચન - ‘જ્યારે જ્યારે ધર્મની હાનિ, અધર્મની વૃદ્ધિ થાય છે ત્યારે ત્યારે હું અવતાર ધારણ કરું છું.’ - ને [...]
🪔 સંસ્મરણ
યોગક્ષેમ
✍🏻 સ્વામી વિશુદ્ધાનંદ
April 2007
(ગતાંકથી આગળ) માતૃપદની છાયા માટે શ્રીમા કેવી રીતે શ્રીઠાકુરની તિથિપૂજા કરે છે, એ જોવા માટે મારા મનમાં પ્રબળ ઇચ્છા થઈ. પરંતુ તિથિપૂજાની કાર્યવ્યવસ્થા કે આયોજન [...]
🪔 સંસ્મરણ
શ્રીમાની સ્નેહછાયામાં
✍🏻 સ્વામી સારદેશાનંદ
April 2007
અચાનક વરસાદ શરૂ થતાં શારદાનંદ મહારાજે તરત જ ઘડાથી પાણી રેડવાનું બંધ કરાવ્યું. જરાક વાર લગી એક ઝાપટું વરસાદ વરસીને ચિતાને ઠારી દીધી અને બપોરના [...]
🪔 પ્રવાસ
સ્વામી વિવેકાનંદનું રાજસ્થાન પરિભ્રમણ
✍🏻 સ્વામી વિદેહાત્માનંદ
April 2007
‘વિવેકાનંદ’ નામનો ઈતિહાસ વારાણસીના વીરેશ્વર શિવની માનતાથી સ્વામીજીનો જન્મ થયો હતો અને એટલે જ બાળપણમાં એમને ‘વીરેશ્વર’ કે ‘બિલે’ના નામે બોલાવતા. મા ભુવનેશ્વરી દેવી એમને [...]
🪔 શાસ્ત્ર
નારદીય ભક્તિસૂત્ર
✍🏻 સ્વામી ભૂતેશાનંદ
April 2007
(ગતાંકથી ચાલું) सा तु कर्मज्ञानयोगेभ्योऽप्यधिकतरा ॥२५ ॥ (सा, તે (ભક્તિ); तु, છે; कर्म-ज्ञान-योगेभ्यय् अपि, કર્મમાર્ગ, જ્ઞાનમાર્ગ અને યોગમાર્ગ કરતાં પણ; अधिकतरा, વધારે ઊંધી છે.) ૨૫. [...]
🪔 સંપાદકીય
શ્રીરામકૃષ્ણ-વિવેકાનંદ ભાવધારા અને મહાત્મા ગાંધી-૩
✍🏻 સ્વામી સર્વસ્થાનંદ
April 2007
આપણે ગયા બે સંપાદકીયમાં ગાંધીજીની શ્રીરામકૃષ્ણના જીવનસંદેશ પર કેવી શ્રદ્ધા હતી એ જોઈ ગયા છીએ. હવે આપણે શ્રીરામકૃષ્ણદેવના શિષ્ય સ્વામી વિવેકાનંદના જીવન અને સંદેશનો ગાંધીજીના [...]
🪔 વિવેકવાણી
પ્રેમ શાશ્વત છે
✍🏻 સ્વામી વિવેકાનંદ
April 2007
સત્ય એ છે કે લોકોને ઈશ્વરની જરાય પડી નથી. ધર્મ માત્ર ફેશન છે. એક બાજુ, પાસે સુંદર દીવાનખાનું છે, સરસ ફર્નિચર છે, પિયાનો છે, રૂપાળુ [...]
🪔 શ્રીરામકૃષ્ણદેવની અમૃતવાણી
જ્ઞાન અને વિજ્ઞાન, અદ્વૈતવાદ, વિશિષ્ટાદ્વૈતવાદ અને દ્વૈતવાદ - એ ત્રણેયનો સમન્વય
✍🏻 શ્રીરામકૃષ્ણદેવ
April 2007
શ્રીરામકૃષ્ણ-ઋષિઓને બ્રહ્મજ્ઞાન થયું હતું. વિષયબુદ્ધિ લેશમાત્ર હોય તો બ્રહ્મજ્ઞાન થાય નહિ. ઋષિઓ કેટલી મહેનત લેતા. સવારના પહોરમાં આશ્રમમાંથી ચાલ્યા જતા. એકલા આખો દિવસ ધ્યાન ચિંતન [...]
🪔 દિવ્યવાણી
દિવ્યવાણી
✍🏻 સંકલન
April 2007
शंकरं शंकराचार्य केशवं बादरायणम् । सूत्रभाष्यकृतौ वन्दे भगवन्तौ पुनः पुनः ॥ અખિલ વિશ્વને વેદાંતસૂત્ર આપનારા બાદરાયણ સ્વરૂપ ભગવાન કેશવ તથા વેદાંત સૂત્રોનું ભાષ્ય આપનારા ભગવત્પાદ [...]