🪔 કથામૃત
શ્રીરામકૃષ્ણકથામૃતનો જાદુ
✍🏻 સ્વામી નિખિલેશ્વરાનંદ
November 2003
એ રાત અંધારી તો હતી, પણ શ્રી ‘મ’ના (શ્રી મહેન્દ્રનાથ ગુપ્ત - ‘શ્રીરામકૃષ્ણ કથામૃત’ના લેખકના) ચહેરા પર તો એના કરતાં વધુ ગાઢ અંધકાર છવાઈ ગયો [...]
🪔 કથામૃત
મારા જીવનમાં શ્રીરામકૃષ્ણ કથામૃત
✍🏻 મોરારજી દેસાઈ
November 2003
બંગાળી પુસ્તક ‘શ્રીરામકૃષ્ણ ઓ તાઁર કથામૃત’માંથી ભારતના ભૂતપૂર્વ વડાપ્રધાન શ્રી મોરારજીભાઈ દેસાઈના ‘આમાર જીવને શ્રીરામકૃષ્ણ કથામૃત’નો બ્ર. તમાલ અને શ્રીમનસુખભાઈ મહેતાએ કરેલો ગુજરાતી અનુવાદ વાચકોના [...]
🪔 કથામૃત
કથામૃત પ્રસંગ
✍🏻 સ્વામી ભૂતેશાનંદ
November 2003
કઠોપનિષદ (૧.૩.૧૦.૧૧)માં કહ્યું છે : इन्द्रियेभ्यः परा ह्यर्था अर्थेभ्यश्च परं मनः। मनसस्तु परा बुद्धिर्बुद्धेरात्मा महान्परः ॥ महतः परमव्यक्तमव्यक्तात्पुरुषः परः। पुरुषान्न परं किंचित्सा काष्ठा सा परा [...]
🪔 કથામૃત
કથામૃત પ્રસંગ
✍🏻 સ્વામી ભૂતેશાનંદ
October 2003
અદ્વૈત અને વિશિષ્ટાદ્વૈત શ્રીઠાકુર કહે છે : ‘હું એમની માયા પણ લઉં છું અને એમના અનેક રૂપોને પણ લઉં છું. માયાના પ્રભાવે જે વિવિધતા દેખાય [...]
🪔 કથામૃત
કથામૃત પ્રસંગ
✍🏻 સ્વામી ભૂતેશાનંદ
September 2003
જ્ઞાની ખેડૂતની વાર્તા આ વાર્તા દ્વારા શ્રીઠાકુરે વેદાંતદર્શનના સંસાર માયામય છે, સ્વપ્નવત્ છે એ સિદ્ધાંતની ચર્ચા કરી છે. જે પરમાત્મા છે તે સાક્ષી સ્વરૂપ છે; [...]
🪔 કથામૃત
કથામૃત પ્રસંગ
✍🏻 સ્વામી ભૂતેશાનંદ
August 2003
ત્રણ દયાનંદ અને કેશવનો અભિમત પહેલાં શ્રીકેશવચંદ્ર સેનનો ઉલ્લેખ કરતાં શ્રીઠાકુરે કહ્યું હતું: ‘એની પૂંછડી ખરી ગઈ છે’, અર્થાત્ અવિદ્યા દૂર થઈ છે અને જ્ઞાનપ્રાપ્તિ [...]
🪔 કથામૃત
કથામૃત પ્રસંગ
✍🏻 સ્વામી ભૂતેશાનંદ
July 2003
(ગતાંકથી આગળ) તંત્રનો દિવ્ય, વીર અને પશુભાવ એટલા માટે તંત્રશાસ્ત્રમાં સાધકોના ભાવોને ત્રણ શ્રેણીઓમાં વહેંચવામાં આવ્યો છે; દિવ્યભાવ, વીરભાવ અને પશુભાવ. જેમના અંત:કરણમાં વિષયાસક્તિ પ્રબળ [...]
🪔 કથામૃત
કથામૃત પ્રસંગ
✍🏻 સ્વામી ભૂતેશાનંદ
June 2003
બે ત્યાગ - સાચો અર્થ અને આચરણ અહીં શ્રીઠાકુર ભક્તોને ત્યાગ વિશે ઉપદેશ આપે છે. તેઓ બતાવે છે કે સંન્યાસી અને ગૃહસ્થ માટે ત્યાગનો આદર્શ [...]
🪔 કથામૃત
કથામૃત પ્રસંગ
✍🏻 સ્વામી ભૂતેશાનંદ
May 2003
(ગતાંકથી આગળ) શાસ્ત્ર, શરણાગતિ અને ગુરુ અહીં મુખ્યવાત છે ગુરુ અને શાસ્ત્રવાક્યમાં વિશ્વાસ, એટલે કે શ્રદ્ધા. માત્ર વિચાર કરવાથી શું થવાનું છે? જ્યારે આપણે પ્રભુને [...]
🪔 કથામૃત
કથામૃત પ્રસંગ
✍🏻 સ્વામી ભૂતેશાનંદ
April 2003
શ્રીરામકૃષ્ણ મઠ, મિશનના બારમા પરમાધ્યક્ષ બ્રહ્મલીન શ્રીમત્ સ્વામી ભૂતેશાનંદજી મહારાજ રામકૃષ્ણ મઠ, યોગોદ્યાન, કાંકુડગાચ્છી, કોલકાતામાં ‘શ્રીરામકૃષ્ણ કથામૃત’ એ વિષય પર બંગાળીમાં આપેલાં ધારાવાહિક વ્યાખ્યાનોનો પ્રથમ [...]
🪔 કથામૃત
શ્રીરામકૃષ્ણ કથામૃત પ્રસંગ : ચતુર્થ દર્શન
✍🏻 સ્વામી ભૂતેશાનંદજી
May 2001
(કથામૃત ૧/૪/૧-૨ : ૬ માર્ચ ૧૮૮૨) શ્રીઠાકુરનો સહજ અને ગંભીર ભાવ ૫ માર્ચ, ૧૮૮૨નું વર્ષ. શ્રીઠાકુર દક્ષિણેશ્વરના પોતાના ખંડમાં ભક્તો સાથે ભગવચ્ચર્ચા કરી રહ્યા છે. [...]
🪔 કથામૃત
શ્રીરામકૃષ્ણ કથામૃત પ્રસંગ - દ્વિતીય દર્શન
✍🏻 સ્વામી ભૂતેશાનંદજી
September 2000
(ગતાંકથી ચાલુ) એક વખત સ્વામી સારદાનંદજી મહારાજ પાસે આવીને એક વ્યક્તિએ કહ્યું કે, તે સંસાર ત્યાગ કરવા માગે છે. આ સમયે અમે પણ ત્યાં હતા [...]
🪔 કથામૃત
શ્રીરામકૃષ્ણ કથામૃત પ્રસંગ - દ્વિતીય દર્શન
✍🏻 સ્વામી ભૂતેશાનંદજી
August 2000
કથામૃત : ૧ : ૨ : ૧ : ૨૮ ફેબ્રુઆરી ૧૮૮૨ પ્રથમ મુલાકાત પછી વિદાય લેતી વખતે માસ્ટર મહાશયને શ્રીઠાકુરે કહ્યું: ‘ફરી આવજો.’ આ પ્રથમ [...]
🪔 કથામૃત
કથામૃત પ્રસંગ - પ્રથમદર્શન
✍🏻 સ્વામી ભૂતેશાનંદજી
July 2000
(ગતાંકથી આગળ) શ્રીઠાકુર આવી ભાવાવસ્થા અનેક વાર અનુભવતા. અનેક વાર એમના મનની આવી અવસ્થા થઈ જતી અને તેઓ સંસારના કોઈ વિષય પર ઊતરી ન આવતા. [...]
🪔 કથામૃત
શ્રીરામકૃષ્ણ કથામૃત પ્રસંગ - પ્રથમ દર્શન
✍🏻 સ્વામી ભૂતેશાનંદજી
June 2000
શ્રીરામકૃષ્ણ કથામૃત - પ્રથમ દર્શન તા. ૨૬ ફેબ્રુઆરી - ૧૮૮૨. શ્રીરામકૃષ્ણ કથામૃતમાંથી આપણે દરરોજ થોડો થોડો ભાગ વાંચીશું અને તેના તત્ત્વને સમજવાનો પ્રયાસ કરીશું. આજે [...]
🪔 કથામૃત
શ્રીરામકૃષ્ણ કથામૃત પ્રસંગ - ભૂમિકા
✍🏻 સ્વામી ભૂતેશાનંદજી
May 2000
(‘શ્રીરામકૃષ્ણ કથામૃત’માંથી કંઈને કંઈ આપવાની માગ ઘણા ભાવિકજનો તરફથી આવતી હતી. સત્યપ્રાપ્તિના પંથે ચાલવા, શ્રેયસનું જીવનપાથેય મેળવવા સૌ કોઈને શ્રેષ્ઠ રીતે ઉપયોગી થાય અને મનની [...]
🪔 શ્રીરામકૃષ્ણ કથામૃત પ્રસંગ
ભૂમિકા
✍🏻 સ્વામી ભૂતેશાનંદજી
April 2000
‘શ્રીરામકૃષ્ણ કથામૃત’માંથી કંઈને કંઈ આપવાની માંગ ઘણા ભાવિકજનો તરફથી આવતી હતી. સત્યપ્રાપ્તિના પંથે ચાલવા, શ્રેયસ્નું જીવનપાથેય મેળવવા સૌ કોઈને શ્રેષ્ઠ રીતે ઉપયોગી થાય અને મનની [...]